Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 136
________________ ૧ ૨૯ પ્રશ્નોત્તરી પ્ર. ૪૯૫. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ? ૧ : બીજા ગુણસ્થાનકના અંતે ૨૧ પ્રકૃતિઓનો અંત અને ૨ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૨ : પિંડપ્રકૃતિ-૯, સ્થાવર-૩ = ૧૨ પિંડપ્રકૃતિ-૯ : મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્રા પ્ર. ૪૯૬. મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ: મિશ્ર ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્રા - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૪૯૭. ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. - જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ " નામ - ૩૭ ગોત્ર - ૧ : અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૪૯૮. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ :- ૩૨ ગોટા - ૧ અંતરાય - ૫ = ૬૭ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160