Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧ ૨૫
પ્રશ્નોત્તરી જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર
અંતરાય - ૫ = ૧૩ નામ-૩ર : પિડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૭૭. સાતમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ સાતમા ગુણસ્થાનકે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૮
પાલેશ્યા માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૭૮. પધલેશ્યા માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉ: પદ્મશ્યા માર્ગણામાં ૧ થી ૭ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૪૭૯. પાલેશ્યા માર્ગણામાં ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? પદ્મવેશ્યા માર્ગણામાં ઓધે ૧૦૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૬ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૮ નામ-૫૬ : પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૬
પિંડપ્રકૃતિ-૩૩ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫-શરીર, ૩અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યચ-મનુષ્યદેવાનુપૂર્વી
પ્રત્યેક-૭ : આતપ સિવાય સ્થાવર-૬ : અસ્થિર પટફ પ્ર. ૪૮૦. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉ : ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર, આહારક અંગોપાંગ અને જિનનામકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160