Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૨૩
પ્રશ્નોત્તરી જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૧ નામ-૫૯ : પિંડપ્રકૃતિ-૩૪, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૯ પિંડપ્રકૃતિ-૩૪ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિય જાતિ, -શરીર, ૩-અંગોપાંગ, ૬- સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ, Nચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી
સ્થાવર-૭ : સ્થાવર અને અસ્થિર પર્ક પ્ર. ૪૬ ૮. તેજો વેશ્યા માર્ગણાઓમાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ક્યા ક્યા? ઉ : તેજો વેશ્યા માર્ગણામાં ૧ થી ૭ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૪૬૯. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામકર્મ પ્ર. ૪૭૦. તેજો વેશ્યા માર્ગણામાં મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ તેજો લેગ્યા માર્ગણામાં મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૬ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૮ નામ-૫૬ : પિંડપ્રકૃતિ-૩૨, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૬ પિંડપ્રકૃતિ-૩૨ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગંતિ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, ૌદારિક-વૈક્રિય-તૈજસ- કાશ્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬સ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૭ : જિનનામકર્મ સિવાય સ્થાવર-૭ : સ્થાવર અને અસ્થિર પર્ક પ્ર. ૪૭૧. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૫ : પિંડપ્રકૃતિ-૩, એકેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160