Book Title: Kalyan 1962 09 Ank 07
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ DUONGIOTEQ11c.gy પ્યારા બાલમિત્ર! નમસ્તે. પર્વાધિરાજ પર્યુષણ મહાપવની આરાધના પછી આજે આપણે મળી રહ્યા છીએ. પવન ધિરાજ શ્રી પર્યુષણ પર્વ એ તે માનવભવને અજવાળનારે પરમ પવિત્ર અવસર કહેવાય. તમે સૌએં જપ, તપ, સામયિક, પ્રતિક્રમણ, પૂજા, પૌષધ, વ્યાખ્યાન શ્રવણ આદિ ધર્મ, ક્રિયાઓ દ્વારા આ પુનિત પર્વ દિવસે અનેરો આનંદ સાથે ઉજવ્યા હશે! ખરું ને? કલ્યાણમાં પૂર્વ પ્રસિદ્ધ થતે આ વિભાગ સ્થળ સંકોચના કારણે કેટલાક સમયથી પ્રસિદ્ધ થઈ શક નથી. પણ હવેથી આ વિભાગ ખૂબ સમૃદ્ધ બની, સુંદર રીતે, નિયમિત દર માસે પ્રસિદ્ધ થતું રહેશે તેની નોંધ લેશે. પ્રિય બાલમિત્ર! બાલ જગત” માટે સુવા, ગણિત ગમ્મત, શોધી કાઢ, હાસ્ય ટુચકા, કાકાની કરામત, જાણવાજોગ, નવી કહેવતે, આંકડાની કરામત, એની ખુબી, પલટાતી વ્યાખ્યાઓ, ઉખાણું ઈત્યાદિ વિધવિધ લખાણે તમે પિતે લખીને જરૂર એકલી આપશે. આપની મર્યાદાને નજર સામે રાખી ક્રમશઃ સગવડતા મુજબ સારા સારા લખાણે ચુંટોને પ્રગટ કરતે રહીશ. નિબંધ હરિફાઈ, કસોટી, ચિત્ર વાર્તા, પત્ર મિત્ર વિભાગ, અને સચિત્ર ભુલભુલામણી તથા સચિત્ર ગમ્મત સાથે જ્ઞાન આપે તેવા સુંદર ચિત્રે ધીરે ધીરે રજુ કરવા વિચાર છે, તેમાં તમારા બધાયને સહકાર, મમતા ને હુંફ મને મળતા રહેજે. અછા! ત્યારે ફરી આવતા અંકે મળીશું. “નવિન નાં હવદન. આમંત્રણ સવાલ-જવાબ બાલ વાંચકેનાં આ માનીતા “બાલજગત’ શિધ્રાતિશીધ્ર કરવા યે શું? વિભાગને ખીલવવા તમારું બાલભેગ્ય સાહિત્ય સત્યકાય. નીચેના સરનામે મોકલવા દરેક વાચકને ભાવ- સદા ત્યાગવા ગ્ય છે? ભર્યું આમંત્રણ છે. દુષ્કર્મ. સદા યૌવનવંતી કોણ? સંપાદક : બાલજગત (કલ્યાણ). તૃણ. નવિનચંદ્ર મગનલાલ શાહ, C/o. બીપીનચંદ્ર યોગેશકુમારની કુ. આદરવા ગ્ય શું? કાપડ બજાર, ભુજ (કચ્છ) સદ્દગુરૂ વચન. -

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52