Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી કલ્પ સૂત્ર : ૦૨ બે બોલ આ અપૂર્વ કલ્પસૂત્ર આપ શ્રી સુધાના કરકમળમાં મૂકાય છે. તેના પ્રથમ ભાગ અગાઉ ખહાર પડેલ છે. અને આ બીજો ભાગ પૂર્ણ થાય છે. જેને અનેક સૂત્રા અને ગ્રંથાના આધારે પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ તૈયાર કરી સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેથી આપણા સમાજ તેઓશ્રીના સદા ઋણી છે. તે ઋણુથી આપણે કદી મુક્ત થઈ ન શકીએ. પ્રથમ ભાગ ઘાટકોપરના રહીશ સમાજ ભૂષણ મહાન સેવાભાવી, ધનિષ્ટ, પરમ ઉદાર, સંઘ આગેવાન શેઠ શ્રી માણેકલાલભાઈ અમુલખરાય મહેતા તરફથી-રૂા. ૩૦૦૧] મળતાં તેઓશ્રીના વતી બહાર પડેલ છે. તેવી રીતે આ બીજે ભાગ પણ શેઠ શ્રી માણેકલાલભાઇએ સમિતિને સેટી રકમ આપી પેાતાના જ વતી કલ્પસૂત્રના ખીજો ભાગ પ્રકાશિત કરાવવામાં જે સહગ આપેલ છે તે બદલ સમિતિ તેઓશ્રીને ધન્યવાદ સાથે આભાર માને છે. જેમ શેઠ માણેકલાલભાઈએ ઉદારતા બતાવી, તેજ પ્રમાણે જો આપણા સમાજના દરેક ભાઇ-બહેનેા આ સમાજોત્થાનના પવિત્ર આગમ કાર્યને વેગ આપવા જરા ઉદાર ભાવે ગુણાનુરાગી બની હાથ લંબાવે તે આ મહાન ભગીરથ કાય વહેલામાં વહેલી તકે પાર કરી શકાય. આ પરમ પવિત્ર અપૂર્વ કલ્પસૂત્રનું વાંચન કરી સમાજના દરેક આત્માએ આત્માત્થાન કરે તેવી આશા છે. એજલિઃ મત્રી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 509