Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri,
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૦૬
જીવવિચાર પ્રકરણ ઉપસંહાર એ પ્રમાણે તિર્યંચગતિના ૪૮, નારકોના ૧૪, મનુષ્યોના ૩૦૩ અને દેવોના ૧૯૮ ભેદો ગણતાં સંસારી જીવોના પ૬૩ ભેદો થાય છે.
અહીં સુધીમાં સંસારી જીવોના ભેદો પૂરા થાય છે.
સૂચન-દેવોના સ્થાનો સમજવા માટે ચૌદ રાજલોકના (૧૦) મા પેજ ઉપર) નકશાનો ઉપયોગ કરો. મુક્તજીવોના ભેદો, તથા જીવોના મુખ્ય મુખ્ય ભેદોના પ્રકરણનો ઉપસંહાર...
સિદ્ધના જીવોના પ્રકાર સિદ્ધા પનરH-બેયા, તિર્થી-તિત્યા-ક્-સિદ્ધિ-બેuvi | પણ સંવેvi, નવ-વિરાણા સમવાયા છેર૧ अन्वयः तित्थ-अतित्थ-आइ-सिद्ध-भेएणं सिद्धा पनरस भेया । एए जीवविगप्पा, संखेवेणं समक्खाया ॥ २५ ॥
શબ્દાર્થ તિર્થી-અતિર્થી-આઈ-સિદ્ધભેએણે- તીર્થ અને અતીર્થ વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિદ્ધા-સિદ્ધો, મોક્ષમાં ગયેલા જીવો, પનરસભેયા-પંદર ભેદે, એએ- એ, જીવ-વિગપ્પા-જીવના ભેદો, સંખેવેણ-સંક્ષેપથી, સમખાયા- સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫.
ગાથાર્થ તીર્થ, અતીર્થ વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિદ્ધો પંદર પ્રકારે છે. જીવોના એ ભેદો ટુંકમાં સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫.

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154