Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 33
________________ મ:. ગાસ્પદાને ચાર અને લુટારાથી બચાવીશ.' v આ દુનીશ્મામાં જાતજાતનાં ગાસ્પા તરફ મારાથી જે ગુનેાહ થયા હાય...... તેના પસતાવા કરૂ છું.” ઉપલી લીટીથી સમજી શકાશે કે જેમ આપણને શ્રાપણા ભાઇબંધાને દુ:ખે જવાની ફરજ છે તેમ ગેાસ્પા જે આપણા ખાળ જેવાં છે, તેમની સંભાળ લેવાની છે. કારણ ધ શાસ્ત્રની શીખવણી એ છે કે,- મનુષ્ય-જાતે કુદરતના સ ભાગે! સાથે સારા સબ ંધમાં રહેવું જોઇએ એટલે કુલે પેદાયશની વૃદ્ધિ અને શુદ્ધિ શેાધવી જોઇએ દયાની મૂળ નેમ કુટુ ખી કે મનુષ્યાનુંજ ભલુ કરવું એમ નથી. પણ ગાસ્પદાને જાનવાનું પણ ભલું ઇચ્છવું, ને કરવુ. આપણ્ સર્વે–શું માણસ કે જાનવર–અહુર મજદ-ઇશ્વરનાં બચ્ચાં છીએ, માટે માપણી *જ એ છે કે ઇશ્વરે પેદા કરેલાં પ્રાણી પ્રત્યે માયાથી વવું. The Place of Animals in Human Thought'' નામના પુસ્તકમાં અનેા કર્તા કાઉનટેસ લખે છે કે:-Auguste Comte considered domestic animals as on Part of Humanity. Zoroaster considered them as a trust from God. હવે આપણે આ વિષય માગલ વધારી ખુલાસાથી ને પ્રીલસુીથી સમજાવીશું કે શા માટે માંસખાવાની મનાઈ છે ? અત્યાર સુધી આપણે ધર્મમાંથી મળતી કેટલીક સાબીતીએથી માંસ નહિ ખાવાનું ખતાવી આપ્યુ છે. પણ અત્રે માંસ મુળ નહિ ખાવાની નેમ શું છે તે આપણે તપાસશું; કાણુ શ્વે ધર્મના સિદ્ધાંત ને પણ રહેવા દઇ આપણા ભલાં અથે ખી જો લખીએ તે માંસ તેમજ મછી નહિ જ ખાવી; એવું સાખીત થાય છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64