Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 36
________________ ૨૯ જ ઠરાવે છે. એક એવે તું જીવી શકે કે એક પાકાં ફળ મીસાળે તારી માતાના ખેલામાં પડે અથવા તે અજલને માટે પાક્ત થઈને સહેલાઇથી ઉતારી શકાય, અને નહિ કે જોર જુલમથી તેડી પડાય.”, ઉંચા પ્રકારની તનદરૂસ્તી અખત્યાર કરવા એ બરાક ખાવું જોઈએ કે જે આપણને બંધ બેસ્ત ને સસ્તે થઈ પડે! જે ખેરાક આપણને ચૈતન્ય શક્તિ ને શરીરમાં કવિતા આપી શકે ! તન મનને શાંતી બક્ષે ને વધારે ઓછા પ્રમાણમાં ઍવાથી પણ નુકસાની કે દુઃખદરદ થવા પામે નહિ! અગાઉ ઘણાં મહાન નર થઈ ગયા છે, જેઓ સાદા ખોરાકના વખાણનાર હતા, ને પોતે સાદે ખેરાક ખાવાની સંભાળ લેતા. હાલમાં અમેરિકામાં એક એવો પંથ નીકળે છે, જેઓએ એજ ઠરાવ કર્યો છે કે અમુક ટુંક સાધને માંજ . જીવન ગાળવું. આ પંથે હાલમાં “મઝદાઝનાન” નામે ઓળખાય છે. આ ટેળી ચુસ્ત વનસ્પતીઆ-વેજીટેશ્યન છે. તેઓમાંના ઘણુ તવંગરે છે, છતાં કષ્ટ વેઠી, શરીર કેટલું સહન કી શકે છે, તે આથી તેઓ જગ જાહેર કરે છે અને તેઓ આ સઘળુ, વનસપતિઓના આહારથીજ કરે છેથા, વખતમાં તે ટેળી એક સાદા, બરાકdલીસ્ટ, અને પોતાનો અનુભવ બહાર પાડનાર છે. હાલમાં થતા ખર્ચમાં સારી ને સાદી જીદગી ગાળવાના પને બહુ ચર્ચાઈ રહ્યા છે, પણ તે હવે સદાને માટે દૂર થશે. કારણ અમેરિકાના પણે ભાગના લેકેલી માનશોખીન હતાભ તે શેખે દિન પરિબળધાર્જશાપણું હવે અમે જે છfણુંક એ બિહારિબાળે કુદર વધે છે કારણ તેઓએ ડોકટરી સીસ્ટમથી શેધી કાઢ્યું કે માર મંછી જીદગીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com જીવન ગ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64