Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 51
________________ ૪૪ એક વેળા સર આઇઝેક ન્યુટનના કુતરાએ તેના કીમતી દસ્તાવેજો પર શાહી ઢાળી નાખી વંચાય નહિ એવા કરી નાખ્યા. આથી તે ગુસ્સે થયેા નહિ, પણ માત્ર એટલુજ આવ્યે ખેાળ! તેં આ શુ કર્યું ! ” ને એટલુ બેલી તેની પીડ ઠાકી. સર આઇઝેક ન્યુટનના આ દાખલાથી આપણને સારા મેધ મળે છે. ને અલ્ખત તેમ ચાહવુ જ જોઇએ. જેમ એક પેશીના મરણના વિચાગ આપણને લાગે છે, તેમ ભાં ગાય-ગાસ્પદના મરણુ માટે ખી ખેદ દર્શાવવાજ જોઇએ. હવે ગમે તેમ પ્યારથી ચાહે કે ધીકકારથી ચાહેા, છતાં ગેસ્ટ દેશને આપણા હવાલામાં ધયાર તે નજ રાખવાં જોઇએ! કારણ એક કવિના શબ્દો વાજબીજ છે કેઃ — સેાનાનું પાજરૂ રૂપેરી દાંડા—હીરાખી જડયા હાય; રૃખે તે ન પ્યારૂં. પોર્—પડી ખિચારૂ રાય. ( હુરમીસ ) જ્યારે એક નસાન સામા ઇનસાનનું ખુન કરે છે, ત્યારે કાટ દરખારમાં તે કેસ જાય છે; ને તે ખન્નેને અમુક શસ્ત ઇન્સાફ મળે છે. પણ પ્રાણીએના ખુન ખાધેમાં તેવું નથી. એ દિલગીરીની વાત છે. પણ કુદરતના કાયદા એ છે કે જો સરકાર દાદ ન આપે તેા ઇશ્વર પાસે જવું. અને તેવીજ રીતે મિચામાં જનાવરા ખુદાનાંજ ઇનસાફ પામનાર છે. કારણ મા વનમાં જેમ કે છે, ને ન્યાયાધીશ છે, તેવીજ રીતે પેલો જગતમાં અદાલત તરીકે મિનાઈ સૃષ્ટિ છે, તે ન્યાયાધીશ તરીકે ઇશ્વર છે. આ જગતમાં મનુષ્યા જાનવરાના ખુનના આક્ષેપમાંથી તા છુટી જશે, પણ મિનાઇ અવનિમાં તેા કંદ છુટશે નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64