Book Title: Jain Siddhanta Prashnottarmala 1 Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates नमः श्रीसद्गुरुदेवाय। # પ્રકાશકીય નિવેદન ક અધ્યાત્મવિદ્યાની ગંગોત્રી, સ્વાત્માનુભવી સંત, પૂજ્ય સદ્દગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ યુગમાં અધ્યાત્મની ગંગા વહેવડાવી છે; અને સ્વાત્માનુભવી સંત પૂજ્ય ભગવતી બહેનશ્રી ચંપાબેને પોતાની અનુભવવાણી દ્વારા આ અધ્યાત્મગંગાના નીરની નિર્મળતાને અચળ રાખેલ છે. તે અધ્યાત્મવિદ્યાને આબાળગોપાળ સૌ સારી રીતે સમજી શકે તે હેતુએ વસ્તુસ્વરૂપ, મોક્ષમાર્ગ વગેરે સમજાવનારા પાયાના સિદ્ધાંતોને પ્રશ્નોત્તરરૂપે મૂકતાં વસુસ્પષ્ટતા સહજ થઈ શકે; આથી સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટે આ શ્રી જૈન સિદ્ધાંતપ્રશ્નોત્તરમાળા” છપાવેલ. આ પુસ્તક ઘણા સમયથી અપ્રાપ્ય હોવાથી, અને શિક્ષણવર્ગ વગેરેમાં ઉપયોગી હોઈ અગાઉની આવૃત્તિ પ્રમાણે ફરીથી ટ્રસ્ટ તરફથી છપાવવામાં આવે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 415