Book Title: Jain_Satyaprakash 1941 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી દષ્ટિવાદના ઝરણા સ્વરૂપ, કર્મવિષયક મહાન્ ગ્રન્થ શ્રી ‘ક પ્રકૃતિ’ના વિષયાનું સંક્ષિપ્ત તારણુ Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક——પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ધર્મવિજયજી ગણી [ પૂ. આ. મ. શ્રી વિજયમેાહનસુરીશ્વરપ્રશિષ્ય ] જૈન દર્શનમાં ક સાહિત્યનું સર્વોત્તમપણ અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આત્મવાદ અને કવાદ સંબંધી જેવું સૂક્ષ્મ રીતિએ નિરૂપણ કરવામાં આવેલ છે તેવુ સૂક્ષ્મ નિરૂપણુ અન્ય કોઇ દર્શીન-શાસનમાં દૃષ્ટિગેાચર થતું નથી. આત્મા અને કર્મના સંબંધ પ્રવાહાદિની અપેક્ષાએ કયારના છે ? કયા કયા હેતુએ વડે આત્મા ક્ષણે ક્ષણે નવીન કઈં બંધ કરે છે? નવીન કર્માંબધ સમયે પૂર્વીબદ્ધ કર્માંમાં કેવા ફેરફારો થાય છે ? બધાયેલું કમ` આત્મા સાથે કેટલા કાળ સુધી ટકે છે? અમુક સમયે બહુ થયેલ ક આત્માને પેાતાનું ફળ કયારે બતાવે છે? કર્મોને ફળસન્મુખ થવાને સમય ન થયા હોય છતાં પ્રયત્ન વિશેષ વડે કેવી રીતે તે ક ફળસન્મુખ થાય છે ? પૂર્વીબÇની સ્થિતિ અને રસમાં કયા કયા કારણે કેવી રીતે ન્યૂનાધિકપણું થઇ શકે છે ? આત્માએ બાંધેલું ક આત્માને ફળરૂપે અવશ્ય ભોગવવું જ પડે? કે ફળરૂપે ભાગવ્યા સિવાય પણ તે કર્માં આત્મપ્રદેશાથી છૂટું પડી શકે? કર્માંના મૂલ વિભાગેા–ઉત્તર વિભાગા કેટલા છે? કયા કર્મીને। શું સ્વભાવ છે? કયા કર્મીમાં કેટલી સ્થિતિ તથા કેટલા રસ હાય છે તેમજ પ્રદેશ કેટલા હાય છે? અને એ કર્માંતા ક્ષય કરવાનાં શું શું સાધન છે? ઇત્યાદિ વિષયેા ઉપર જૈન દર્શનમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેવું પ્રતિપાદન અન્યત્ર ક્યાં પણ જે જોવામાં નથી આવતું, તેનું મુખ્ય કારણ એક જ છે કે-જૈનદન એ સનમૂલક દન છે, જ્યારે અન્ય દામાં સર્વાંત્ત-મૂલકપણાને અભાવ છે. કસાહિત્ય પ્રતિપાદક ગ્રન્થા કવિપાક કર્માંસ્તવ, બધસ્વામિત્વાદિ, છ ક`ગ્રન્થા, બધશતક પ્રકરણ, શતકચૂર્ણિ, સપ્તતિકા ભાષ્ય, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહાદિ અનેક ગ્રન્થામાં કમ`વિષયનું ધણા જ વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ક`વિપાકાદિ કર્મગ્રન્થા કર્યાંના વિષયને જાણવા માટેના પ્રવેશક ગ્રન્થા છે. જ્યારે ક*પ્રકૃતિ અને પચસંગ્રહ એ બન્ને ગ્રન્થા ક`ના સાહિત્યને અંગે અંતિમ અર્થાત્ અતિઉચ્ચ કક્ષાના મન્થા છે. આત્મા અને કર્મનું આબેખ ચિત્ર એ ગ્રન્થેામાંની મળી આવે છે. પ્રબલ ક`સત્તાને ક્ષણક્ષણની વિશુદ્ધિથી આત્મસત્તા કેવી રીતે વિખેરી નાખે છે? અને ક્ષણક્ષણની મલિનતાને અંગે ઉત્પન્ન થતી ક`સત્તા, જ્ઞાનમય આત્મસત્તાને પણ કેવી રીતે દબાવી દે છે? ઈત્યાદિ વસ્તુના યથા ભાવા આ ગ્રન્થા સિવાય અન્યત્ર મળવા પ્રાય : દુર્લભ છે. વમાન ૪૫ આગમામાં કસાહિત્યને અંગે જે વિષયા શાધ્યા નહિ જડે, તે આ બન્ને મહાન ગ્રન્થમાંથી મળી આવે છે. અને એથી જ એ બન્ને ગ્રન્થાને “ દૃષ્ટિવાદના કયા પૂર્વના ઝરા તરીકે ગ્રન્થકાર મહર્ષિએ સખાવ્યા છે. : 22 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44