Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ [ ૫૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ek r વર્ષ વીત્યા પછી શ્રી ધર્મ ધાણસૂરિજીએ ચતુર્વિધ સંધ સમક્ષ શ્રી પાર્શ્વનાથજીના ચૈત્યમાં શિખર પ્રતિષ્ઠા કરી ( ધ્વજારાપણુ અથવા કલશ ચઢાવ્યે ). આ વાકયેામાં હ્રાણું સમાયું છે. તેઓ ચેકકસ પ્રતિષ્ઠા કાણે કરી, કયારે, કઈ તિથિએ કરી તેને પણ સ્પષ્ટ માત્ર ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા શ્રી ધર્મધાષસૂરિજીએ કરાવ્યાનુ જ ઉપસ્થી એક અનુમાન સ્પષ્ટ થાય છે કે તીથ સ્થાપના અને પ્રતિષ્ઠા આદિ તા શ્રી વાદિદેવસૂરિજી મહારાજના હાથથી થઈ છે અને પાછળથી ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા શ્રી ધર્માધાષસૂરિજીએ કરી હશે અને સહયેગી તરીકે ગુરૂ વાસક્ષેપ લઈ ને આવેલા શ્રી વાદિદેવસૂરિજીના શિષ્ય શ્રો જિનચંદ્રસૂરિજી પણુ વિદ્યમાન હશે. સંવત નથી લખતા. ખુલાસા નથી કરતા. લખે છે. એટલે આ અહીં એક પ્રશ્ન થાય છે કે સવાના મતભેદનું શુ ? મારી માન્યતા મુજબ સંવતને પણ મત ભેરુ નથી, કારણ કે પુરાતન પ્રબંધ સંગ્રહ અને ઉપૉશ તરગિણી કાર્ તે સંવતા, મહિના અને તિથિ સ્પષ્ટ આપે છે અને તે બન્નેમાં પૂરેપૂરી એકવાક્યતા છે. અને શ્રી જિન ભસૂરિજી મહારાજ ચાસ સવત નથી આપતા તેઓ તા રસસનું લિટ્સદ્દિનું વિશ્વમાવસેતુ અદ્વૈતેવુ ” લખે છે, અર્થાત્ ૧૧૧ વ્યતીત થતાં આ કામ થયું છે પણ મારે તે ચોક્ક નથી લખતા એટલે ૧૧૮૧ પછી આવે અથ કરીએ તે! તેમાં ૧૧૯૯ અને ૧૨૦૪ પશુ આવી જાય છે. આ ઉપરથી સંવતાને મતભેદ વધુ ટકી નથી શકતા. * ગ્મા સિવાય શિલાલેખી પ્રમાણે પશુ મળે છે તે પણ આપણે જોઈ લઈએ. બાબુ પુરચંદજી નાહર સંપાદિત પ્રાચીન શિલાલેખ સંગ્રહ ભા. ૧ માં લાધીના મહત્ત્વના શિલાલેખો છે. તેમાં લેખાંક ૮૭૦ આ પ્રમાણે છેઃ 66 ' संवत् १२२१ मार्गसिर सुदी ६ श्री फलवर्द्धिकायां देवाधिदेव श्री पार्श्वनाथचैत्ये श्री प्रागवट वंसीय 'रोपी' मुणि मं. दसादाभ्यो आत्मश्रेयार्थ श्री चित्रकुटीय सिलफट सहितं चंद्रको प्रदत्तः शुभं भवत् " ॥ જો લેખ નીચે પ્રમાણે છે, પરન્તુ આ લેખમાં સવદ્ ન હાવાથી તેને આ વિષય સાથે અહુ ઓછા સબંધ છે, છતાંય વાચકોની જાણ ખાતર આપું છુ. લેખાંક. ૮૭૧, " चैत्यों नरवरे येन श्री सल्लक्ष्मटकारिते मंडपो मंडने लक्ष्याकारितः संघभास्वता ॥ १ ॥ अजयमेरु श्री वीरचैत्ये येन विधापिता श्री देवा बालकाः ख्याताश्चतुर्विंशति शिखराणि ॥ २ ॥ श्री श्रेष्ठी श्री मुनिचं द्रारूयः श्रीफलवद्धिका पुरे उत्तानपट्टं श्री पार्श्वचत्येऽचीकरदद्भूतं ॥ ३॥”* (લેખ સંગ્રહ પૃ. ૨૨-૨૨૨ ). 93 શ્રીયુત સત્રરલાલજી નાહઃઢાએ જૈન સત્ય પ્રશ્નાર્થે વર્ષાં ૪, અંક ૪, પૃ. ૨૮૭ માં લખ્યુ છે ૐ गर्भगृह प्रवेश द्वारको सं. १२२१ की लक्ष्मट श्रावकको प्रशस्ति में उत्तानपट कराने का उल्लेख है. પરન્તુ તેઓ ભૂલ્યા છે. સમટના લેખમાં સવતના હલ્લેખ જ નથી. લક્ષ્મટના લેખ જ જુદો છે. શ્રીયુત નાહારજીએ બન્ને લેખાના આં ૮૭૦ અને ૮૭૧ અલગ અલગ આપ્યા છે. સવતને ફલ્લેખ ૮૭૦ માં છે જેમાં ઉત્તાનપઢના લેખ નથી. Jain Educatiજીમા તરફે જરૂર ધ્યાન આપે đe & Personal Use Only www.jainelibrary.org fi

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44