________________
[૫
]
શ્રી જૈન સત્ય પ્રકાશ
અમુક સમય બાદ પુનઃ એક વાર સાસુ હીરાબાઈ પિતાની પુત્ર વધુ વીરાંબાઈ સાથે કાવી તીર્થની યાત્રાએ આવ્યાં. વીરાંબાઈ ઉંચા હોવાથી બહારનું દ્વાર તેમને નીચું લાગ્યું. તેથી એકદમ ખિન્ન થઈ ભાથું ધુણાવ્યું. વિરાંબાઈને માથું ધુણાવતાં જેમાં સાસુએ તેનું કારણ પૂછ્યું. વીરાંબાઈએ જવાબ આપ્યો કે “સાસુજી, આપે મંદિર તે બહુ ભારે બનાવ્યું, પણ મંદિરનું દ્વાર તે બહુ નીચું કરાવ્યું.' સાંભળવાની સાથે જ સાસુજીને ગુસ્સો આવ્યો અને કહ્યું કે હે સુલ, તને જે હોંશ હોય તે પીયરથી અઢળગ ધન મંગાવી બીજું મંદિર બંધાવી. મંદિરનું દ્વાર મેટું કરાવ!” આ પ્રમાણે સાંભળી સાસુજીને જરા પણ ઉપલબ્બ ન આપતાં એ શબ્દો હૃદયમાં કોતરી રાખ્યો અને સમયે વાત, એવી મનમાં ગાંઠવાળી. ઉત્તમ જને બોલતા નથી પણ કરી બતાવે છે ! આમ કેટલાક દિવસ પસાર થયા બાદ વીરાબાઈએ પિયરથી અઢળગ લક્ષ્મી મંગાવી બીજા જ વર્ષે એટલે વિ. સ. ૧૬૫માં પિતાની સાસુના મંદિર કરતાં પણ વિશાલ-ભવ્ય મંદિરનું ખાત મુહૂર્ત કરાવ્યું. અને પાંચ વર્ષમાં તો ગગનચુંબી બાવન જિનાલય પ્રાસાદ તૈયાર કરાવી દીધો. એટલામાં ફરતા ફરતા શ્રી સેનસૂરીશ્વરજી મહારાજ પણ ત્યાં પધાર્યા. અને વિ. સં૧૬૫૪માં શ્રી ધર્મનાથજી ભગવંતની મૂર્તિની અંજનશલાકા કરી, અને પ્રતિષ્ઠા કરી. મૂર્તિને મૂળનાયક તરીકે સ્થાપના કરી. આ પ્રાસાદ “રલિપ્રાસાદ” એ નામે પ્રસિદ્ધ થયા.
| સર્વજિતપ્રાસાદને શિલાલેખ
રમઃ r mતિથિ છી છી છી છી કયા કાઢાदीन प्रदत्त बहुमान जगद्गुरु श्री श्री श्री श्री श्री श्री श्री हीरविजय
અરજીના નામથી પ્રસિદ્ધ હતું. તેણે બાદશાહ અકબરના રાજ્યમાં પ્રસિદ્ધ થયેલા જેન સૂરિ બી વિજયસેનની શિષ્ય પરંપરાના તપગચ્છના શિખ ધર્મદાસના ઉપદેશથી જેનપમ સ્વીકાર્યો અને કાળી તીર્થમાં મો યમદેવને પ્રાસાદ (સર્વજિત પ્રાસાદ) બહુ દ્રવ્ય ખરચી બંધા.
[ આમાં ન સૂરિ શ્રી વિજયસેનની શિષ્ય પરંપરાના તપગચ્છના શિષ્ય ધર્મદાસના ૦૫દેશથી જૈનધર્મ સ્વીકાર્યો, એ જે લખેલ છે તે ચા આધારે લખેલ છે તેને હલેખ કરેલ નથી. અમને તે શિલાલેખ ઉપરથી લાગે છે કે-એનસૂરીશ્વરજીની પાસે જ જેનપમ સ્વીકાર્યું, અને પ્રતિષ્ઠા પણ તેમની પાસે કરાવી. ]
૨. “શ્રી રાબસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ”માં “કાવી. તથને ગાયભપ્રાસાદ” એ મથાળે શિલાલેખ સંબંધો નીચે પ્રમાણેની નોંધ છે. પૃ. ૩૮
નેધ– આ લેખ મોટો છે. કુલ ૨ કલાક છે; તેના ૧૨ કલેકમાં વિજયસેનસૂરિથી પરંપરાના શિષ્ય ધમદાસ પર્વતના સૂરિઓની પ્રશસ્તિઓ છે, પછી બાહુઆ કુંવરજીની ઓળખ કરાવેલી છે. અને તે પછીના ૧૫ કલા (૧૮-૦૨) માં કુવરજીની પ્રસારિત, પાંચ (૧૩-૧૭)માં કલેમાં કાવીતીર્થ માહાસ્ય અને ગષભપ્રાસાદની બંધામણ સંબંધી ઉલ્લેખ છે. તે પછી આની આ બાબત ગદ્યમાં પણ સાથે સાથે આપેલી છે,
આ લેખ હજી પ્રસિદ્ધ થવા પામ્યું નથી.
[નોંધ-ફાર્બસ સભાવાળા લખે છે કે ૧૨ કલાક સુધી વિજયસેનસૂરિથી પરંપરાના શિષ્ય ધર્મદાસ પર્યંતના સૂરિઓની પ્રસારિત છે. તે શિલાલેખના ઉપરના શ્લોકમાં જણાઈ આવતી નથી તે વાચકવર્ગ વાંચવાથી સમજી શકાશે.]
lain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org