________________
શ્રીનમસ્કાર મહામંત્ર-માહાત્મ્ય
ઢેખક—શ્રીયુત મુરચંદ્ર પુરુષાત્તમદાસ અદામી
બી. એ., એલએલ. મી., રિટાયર્ડ સ્મા. કૈા. જજ ( ગતાંકથી ચાલુ)
આ પ્રમાણે અરિહંત આદિ પાંચેની નમસ્કારની ચેાગ્યતા માર્ગ અવિપ્રાશ આદિ ગુણેથી સક્ષેષમાં આપણે જોઇ. હવે એ યોગ્યતા બાબત વિશેષ ઊંડા ઉતરી આપણે તપાસ ચલાવીએ.
૧અરિહંત ભગવાન્સ'સારરૂપ અટવીમાં માર્ગ બતાવવા માટે ભેબિયાનું કામ કરે છે, તેમજ સસારરૂપ સમુદ્રમાં નિર્યામક એટલે નિમા અથવા ખલાસીનુ કામ કરે છે, અને તે ગોપ એટલે ગેાવાળીઆની માર્ક છ કાયના જીવાની રક્ષા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેથી તેઓને મહાગાપ-મેટા ગાવાળીઆની ઉપમા આપવામાં આવે છે. આવા માદક, નિર્યોભક અને મહાગાપ એ ખરેખર આપણા મહા ઉપકારી કહેવાય. આ ઉપનામે સંબંધમાં વિશેષ સ્પષ્ટતાથી અને વિસ્તારથી આપણને જાણવાનું મળે તે આપણા અરિહંત ભગવાન તરફ પ્રેમ જરૂર વિશેષ વધે. માટે આપણે એ ઉપનામે સંબંધમાં વધારે વિચાર કરીએ. અરિહંત ભગવાન્ સસાર અટવીમાં માર્ગોપદેશક કેમ કહેવામાં આવે છે તે આપણે જોઇએ.
પ્રથમ
દ્રવ્ય અટવી અને બીજી ભાવ અટવી, દ્રવ્ય અટવીને આપણે વિચાર કરીશું.
રઅટવી એ પ્રકારની છે. એક અટવીનું ઉદાહરણું પ્રથમ સમજી લઈ ભાવે વસંતપુર નામનું એક નગર છે, તેમાં ધન નામના સાથેવાતુ વસે છે. તેની ચ્છિા ખીજા - ગરમાં જવાની થઈ. ખીજા કોઈ લોકોને તે તગર જવું હોય તે તેમને પશુ પોતાની સાથે લઈ જવાની ભાવનાથી તેણે વસતપુર નગરમાં ઉદ્ઘોષણા કરાવી. તે ઉપરથી ઘણા તટિક કાપી વગેરે એકઠા થયા. એકઠા થયેલા લેકાને જવાના માના ગુણા કરાવી તે કહે છે કે-
''
ષ્ઠિત નગરે પહેાંચવા માટે એ માર્ગ છે; એક સરલ છે અને જો વા છે. જે વક્ર માર્ગ છે તેથી સુખે સુખે ધીમું ગમન થાય અને લાંબા કાળે પ્રપ્સિત નગર પહોંચાય, પણ છેવટે તે તે મા પણ સરલ ભાગ માર્ગ છે તેનાથી જલદી ગમન થાય પણ મહેનત બહુ અને સાંકડા છે. ત્યાં દાખલ થતાં જ એ મહા ભયંકર પડે છે, તે અને પાછળ લાગે છે, પણ જે વટેમાર્યું લાંમા માર્ગ સુધી પાછળ પાછ
આવીને મળે છે, જે સરલ પડે, કારણ કે તે ઘણાં વિષમ વાત્ર અને સહુ રહેતા માલમ માનેાડે નહિ, તે ઘણા લાચુ રહેવા છતાં તે કઈ પ્રકારને પરાભવ કરી
૧ નુ ૨ જી
Jain Education International
આ. ગા. ૯૦૪
. ગા. ૯૦૫-૬
For Private & Personal Use Only
www.jainelibrary.org