Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ Regd No. B. 3801 . :, જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને શ્રી જૈન સત્ય પ્રકાશન - શ્રી પર્યષણ પર્વ વિશેષાંક 16 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેબ, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર, એતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખો તથા ચિત્ર આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની કે મુક્ત ઉંચા કાગળ, સુંદર છપાઈ, છતાં છુટક મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે એક રૂપિઓ ! બે રૂપિઆ ભરીને શ્રી જન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા 10 ચાલુ અંકો અપાય છે. અમૂલ્ય તક !] [ આજે જ મંગાવો! અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રોમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કન દેસાઈ પાસે તૈયાર કરેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જેના ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઇએ. | ૧૮”x૧૦ની સાઈઝ, લાડ આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સોનેરી બેડર સાથે મૂલ્ય–આઠ આના. પાલ તથા પેકીંગ ખર્ચના બે આના વધ. લ–શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાજ ) | www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 42 43 44