Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ અ‘ક છે ] માંસાહારને પ્રશ્ન [૭૧] सद्यः संमूच्छितानन्त-जन्तुसंतानदूषितिम् ॥ नरकाध्वनि पाथेयं कोऽभियात् पिशितं सुधी: ? ॥ ३३ ॥ યોગાત્ર-તૃતીયા | જના નાશ સમયે જ જેમાં અનંત જન્તુ-સંતાન ઉત્પન્ન થાય છે એવા દે વડે દૂષિત થયેલું અને નરક માર્ગમાં પાથેય (માતા) સમાન એવા માંસનું ક બુદ્ધિભાન ભક્ષણ કરે? અર્થાત માંસમાં સર્વદા અનંત છવરાશિ વ્યાપ્ત જ રહે છે. આ વાત નિર્મલ નથી તેને માટે ટીકામાં પિતે સૂત્રની ગાથાને પ્રમાણ તરીકે મૂકે છે, તે આ પ્રમાણે— आमासु अपक्कासुअ विपञ्चमाणासु मंसपेसीसु ॥ सययं चिय उपवाओ भणिओ उ निगोअ जीवाणं ॥१॥ કાચી, પાકી, અને પાક ઉપર મુકેલી એવી માંસની પેશીઓમાં અનવરત નિગોદ જીવન ઉપપાત (જ્ઞાનીઓએ કહેલ છે. આ પ્રમાણે અનન્ત જીવોથી ભરપૂર એવા માંસનો આહાર ભગવાન મહાવીર જેવા દઢપ્રતિજ્ઞ પુરુષ કોઈ પણ સ્થિતિમાં કરે એ વાત કેવળ શ્રદ્ધાને તે નહિ પણ બુદ્ધિને પણ અગ્રાહ્ય છે. માટે જ શ્રી ભગવતીજી સૂત્રના પનરમા શતકમાં શ્રી મહાવીરના રોગોપશમનાથે લાવેલ ઔષધના પાઠનો નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી તેમજ દાનશેખરસૂરિજી જે અર્થ કરે છે તે યથાસ્થિત લાગે છે. તે આ પ્રમાણે છે – ___ कपोतक : पक्षिविशेष ः तबदू ये फले वर्गसाधात् ते कपोते कूष्माण्डे इस्वे कपेते कपोतकेतेच ते शरीरेषनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे अथवा कपोतकशरीरे इव धूसरवर्णसाधादेव कपोतकशरीरे कूष्माण्डफले एष। કપિત એટલે પક્ષિ વિશેષ તેની જેવાં જે બે ફળો વર્ણની સધર્મતાથી તે બે કત એટલે બે કૂષ્માંડ ફળ (કેળાં), નાનાં કપાત તે પિતા કહેવાય. તે બે શરીર વનસ્પતિ જીવના દેહ હોવાને કારણે તે કતિક શરીર કહેવાય. અથવા (બીજી રીતે) કતકના બે શરીરની જેવા ભૂરાવર્ણના સાધમ્મથી કતિક શરીર એટલે કૂષ્માંડ ફળે જ (લેવા) मार्मारो घायुविशेष ः तदुपशमायकृतं-संस्कृत-मार्जारकृतम् ।। अपरेस्वाहु:मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेष : तेन कृतं भावितं यत्तत्तथा, किं तत् ? इत्याह “कुर्कुटकमांसकं" बीजपूरक कटाहं “आहराहि" ति निरवद्यत्वात् ॥ માજર એટલે એક જાતને વાયુ તેના શમનને માટે કરેલું તે ભારત કહેવાય. બીજાઓ કહે છે કે માર એટલે વિલિકા નામની ઔષધી વિશેષ, તેને વડે કૃત એટલે ભાવિત (સંસ્કારિત) કરેલ જે તે. તે શું? તે કહે છે. “કુકર્કટકમાંસ” બીજપૂરક (બીજો) કટાહ ગર્ભ: “આહરાહિ” એટલે લાવ, નિરવદ્ય હેવાથી. આ પ્રમાણે ભગવતી સૂત્રના ૧૫મા શતકના પાકને અર્થ છે. પ્રસ્તુત પાઠમાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44