Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફ ળને શુ માવો મહાવીરસ । सिरि रायनयामज्झे समीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसद ॥१॥ શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૧ અંક ૧૦ ? : "ા : * * * * * - તw :: ક अण्णाणग्गहदोसगत्थमइणा कुवंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिटुत्तरं ॥ सोउं तिथ्थयरागमत्थविसए चे भेऽहिलासा तया, वाइजा प्पवरं पसिद्धजईणं सच्चप्पयासं मुदा ॥२॥ વિક્રમ સંવત્ ૧૯૯૨: વશાશુકલા પંચમી વીર સંવત ૨૪૬૨ : સન ૧૯૩૬ એપ્રિલ ૨૬ જૈન સાધુ • જૈનસાહિત્ય : જૈનતત્ત્વજ્ઞાન ખરેખર, જેનસાધુ એક પ્રશંસનીય જીવન વ્યતીત રાની સાથે આ સંપૂર્ણ વ્રત નિયમ અને ઇકિય-સંયમનું પાલન કરીને જગતની આગળ આત્મસંયમનો એક બહુ જ ઉચે-ઉત્તમ આદર્શ રજુ કરે છે. જે ત્વથી ભરેલું એક ગૃહસ્થ–સંસારી-નું જીવન પણ એટલું બધું નિર્દોષ-પવિત્ર હોય છે કે એને માટે ભારતવર્ષ ગૌરવ લઈ શકે. જનસાહિત્ય કેવળ ધાર્મિક ભાવનાની દિશામાં જ આગે કદમ કરી છે એમ નથી, પણ બીજી બીજી દિશાઓમાં પણ એણે આશ્ચર્ય થરક પ્રગતિ સાધી છે. ન્યાય-દર્શનશાસ્ત્ર અને આધ્યાત્મિક છે વિદ્યાની દિશામાં આ સાહિત્યે બહું જ ઉંચા પ્રકારનો વિકાસ અને કમ ધારણ કર્યો છે....... જે ભારતવર્ષ આખા વિશ્વમાં પિતાની આધ્યાત્મિક અને દાર્શનિક ઉન્નતિ માટે અદ્વિતીય હોય તે એ વાતને સ્વીકાર કરતાં કેઈને પણ હરક્ત ન હોવી જોઈએ કે આ માટે જેનોને બ્રાહ્મણે અને બૌદ્ધો કરતાં જરાય ઓછું ગૌરવ પ્રાપ્ત નથી થતું. –સ્વર્ગીય, મહામહે પાધ્યાય, ડોકટર સતીશચંદ્ર વિદ્યાભૂષણ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44