Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈશાખ ૩૪૨ શ્રી જૈન સત્ય પ્રકાશ કમંડલમાં પાણી ગ્રહણ કરે તે મનુષ્યને ઉપકરણના અભાવે પાંચમી પડિલેહણને આચાર કે હોય તે સમિતિને પણ અભાવ સજજને સહેજે સમજી શકશે. જેવી રીતે ઉપકરણ નહિ રાખનારને કમંડલમાં જીવની ઘાતકતા ચાથી આદાનનિક્ષેપસમિતિ નથી ઘટતી, તેવી જ રીતે ઉપકરણે નહિ કે પણ સમજુ મનુષ્ય એમ તે રાખનારને પરિક્ષા પનિકાસમિતિ પણ નહિ જ કહી શકે કે કમંડલમાં જીવ જંતુનું આવવું કે રહેવું થતું જ નથી નથી ઘટતી, કેમકે જિનકલ્પી આદિ કે થાય જ નહિ અને જો તેમ નથી તો સાધુઓની માફક જેઓ હંમેશાં સાત પ્રહર કાયોત્સર્ગથી સ્થિર આસને પૂજ્યા, પ્રમાર્યા વિના કમંડલમાં રહેવાને શક્તિમાન નથી, તેમ જ પાણી લેવામાં તેમના સાધુઓ કેટલી દયા પાળી શકે એ સહેજે સમજી રાધે પણ નિરાબાધપણે જીવનનિર્વાહ છ માસ સુધી આહાર નિહારના શકાશે. કરી શકે તેવા નથી, તેવાઓને મારું કમંડલસમિતિ કે આદાનસમિતિ? કરવા છૂટા જ જવું પડે અને માત્રાના પણ જે કેવળ કમંડલને અંગે જ રેલાઓ ચાલે અને તેથી અનેક જીવની આદાનનિક્ષેપણસમિતિ હોય અને વિરાધના થાય તે સ્વાભાવિક છે. સર્વ બીજાં વસ્ત્રપાત્રાદિક ઉપકરણો ન જ સ્થાને રેલા ન ચાલે તેવી જમીને હોય હોય તે શાસ્ત્રકારો સામાન્ય રીતે નહિ અને માત્રાનું ઠામ નહિ હોવાને આદાનનિક્ષેપણસમિતિ ન કહે, પણ લીધે ફેલા ચાલ્યા સિવાય પરઠવવાનું તે ચેાથી સમિતિનું નામ કમંડલ બની શકે જ નહિ. વળી અકાલસમિતિ રાખે. પણ તેનું નામ નહિ સંજ્ઞાઓ અકાલ વૃષ્ટિમાં પણ પાત્ર ન રાખતાં શાસ્ત્રકારોએ જે આદાનનિક્ષેપ- હેવાની માત્ર પેસાબ અને જંગલની સમિતિ એવું નામ રાખેલું છે તે શંકાને રોકીને વ્યર્થ આત્મવિરાધના સ્પષ્ટપણે જાહેર કરે છે કે સાધુઓને સહન કરવી પડે અને તે પણ સહન ન અનેક પ્રકારનાં ઉપકરણો હોય અને તે થાય ત્યારે છ કાયની દયાને દેશવટે ઉપકરણાને લેતાં, મેલતાં પ્રમાર્જન આપીને નિર્દયપણે પેસાબ, જંગલ કરવાં કરવા માટે નાનાં મોટાં અનેક પ્રકારનાં પડે, એટલે સ્પષ્ટ છે કે પારિકાપનિકાસાધને જરુર હાય, કેમકે આદાન- સમિતિનું સાચવવું ઉપકરણ નહિ નિક્ષેપણાસમિતિ કહેવાથી જ આદેય, રાખનારાઓથી બની શકે જ નહિ, માટે નિક્ષેપ્ય અને પ્રમાર્જિન સાધનની સિદ્ધિ જેન જેવા દયામય ધર્મમાં દયાની આપોઆપ થઈ ગએલી હોય છે, અને સાચવણી માટે ઉપકરણ રાખવાનું ફરમાન તેમ જેઓ ન માને તેઓ આદાન- જિનેશ્વરનું હોવું જ જોઈએ. નિપસમિતિ કેમ માની શકે? (અપૂર્ણ). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44