Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ જિનમંદિર ૩૨૯ ભરાવી હતી. જે પ્રતિમા હાલ કુપાક રાવણે ભરાવેલ રાવણ-પાર્શ્વનાથની (નીઝામ સ્ટેટ) માં વિદ્યમાન છે. અનેક પ્રતિમા અલવરમાં હતી, હાલ તે જૈન જૈનેતરે તેને માણેકસ્વામી તરીકે મન્દિરનાં ખંડેરે ઉભાં છે. માને છે, પૂજે છે. (તીર્થકલ્પ, ઉપદેશ રાવણના અમલદાર ખર-દૂષણે સપ્તતિકા) બનાવેલ પાર્શ્વનાથની પ્રાભાવિક પ્રતિમા સુપાર્શ્વનાથ ભગવાનના શાસનમાં સીરપુર (જી. આકેલા-વરાડ) માં કુબેરાદેવીએ સુપાર્શ્વનાથ ભગવાનને વિદ્યમાન છે. સૂપ (મેરુ-રચના) બનાવ્યો હતો, જગન્નાથપુરીમાં જિરાવલા જેનાં ખંડિયેરો તથા પ્રતિમાઓ કંકાલી- પાર્શ્વનાથની પ્રતિમા પ્રાચીન છે જે ટીલામાં(મથુરામાં)થી પ્રાપ્ત થયા છે. તીર્થ શંકરાચાર્યના સમયથી જનેતરોના ગઈ વીશીમાં નવમા તીર્થકર હાથમાં જવાથી પ્રતિમાને લાકડાનું (દાદર) કે સોળમા તીર્થંકર નેમિનાથ મેળું ચડાવી તેમાં ચાર હાથ (નમીશ્વર)ના શાસનમાં આષાઢી શ્રાવકે બનાવવામાં આવ્યા છે. પરંતુ પાર્શ્વનાથ ભગવાનની ત્રણ પ્રતિમાઓ ખેળાની અંદર તીર્થકરની પ્રતિમા છે. ભરાવી હતી. જે હાલ ખંભાત, જ્યાં જેનોને જવાની મનાઈ કરવામાં શંખેશ્વર (ાધનપુર સ્ટેટ) તથા ચારૂપ આવે છે. શ્રીવાસ્વામીએ બારવર્ષના પાટણ)માં બિરાજમાન છે. દુકાળમાં સંઘને અહીં લાવી ત્યાંના (તીર્થક૯૫, ઉપદેશસતતિકા, બૌદ્ધરાજાને જૈન બનાવી જેનસાશનની પ્રભાવક ચરિત્ર, પ્રવચનપરીક્ષા, ચારૂપ- પ્રભાવના કરી હતી. તીર્થને શિલાલેખ વિગેરે). - ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિની કનક શેઠે પારસમણિથી પાર્શ્વનાથ આદિનાથની મૂર્તિ નંદરાજા પાસેથી ભગવાનની પ્રતિમા બનાવી, રાવણના મહારાજા ખારવેલે પાછી મેળવી સમયમાં તેનું બદ્રી (કેદાર)પાર્શ્વનાથ કલિંગમાં પ્રતિષ્ઠિત કરી હતી, એમ નામ પડ્યું, જે શંકરાચાર્યના સમયથી ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દિમાં હાથી“બદ્રીનારાયણ” તરીકે પ્રખ્યાત છે. ગુફામાં મહારાજા ખારવેલે દાવેલ યદ્યપિ તે તીર્થ હાલ જૈનતરના લેખમાં ઉલ્લેખ છે. તાબામાં છે, પણ તે પ્રતિમા જૈન પાવાપુરીમાં નંદીવર્ધન રાજાએ તીર્થકરની જ છે. જેન તથા સેનીને ભગવાન મહાવીર સ્વામીના અગ્નિ એ મંદિરમાં પ્રવેશ કરવાની સખ્ત સંસ્કારના સ્થાને જળમન્દિર બનાવ્યું મનાઈ છે. હતું જે હાલ વિદ્યમાન છે. તેની રામ લક્ષમણના દાદા અજયપાલે પાયાની ઈટે બે હજાર વર્ષ પહેલાંની ભરાવેવ પાર્શ્વનાથની પ્રતિમા અજારા ઈટે સાથે સમાનતા ધરાવે છે. તેથી (ઉના કાઠિયાવાડ)માં પ્રતિષ્ઠિત છે. પુરાતત્વવિદે પણ તેને પ્રાચીન માને છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44