Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - ૩૩૦ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ ભૂમિમાં મન્દિર બનાવી અવંતી પછી ૨૩મા વર્ષે શેઠ દેવચંદ્ર પાશ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. જે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી સ્થાન આજ પણ તીર્થરૂપ છે. હતી જે ભદ્રેશ્વર (કચ્છ) માં મૂળ• પિસીના (ઈડર)માં પણ સંપ્રતિ નાયક તરીકે પ્રતિષ્ઠિત હતી. છેલલા રાજાના સમયની પાર્શ્વનાથ ભગવાનની સૈિકાઓમાં તે પ્રતિમા ભમતીની પ્રતિમા છે. પાછળની દેવકુલિકા (દેરી) માં ઈસની પાંચમી સદીમાં રાજા પધરાવેલ છે. જેને શિલાલેખ ખર- શિવમૃગેન્દ્રવર્માએ કાલવંગનું જિનાલય ટ્રીલીપીમાં દેલ છે. જે હાલ ભૂજ શ્વેતાંબર-દિગમ્બર-શ્રમણને સમર્યાનું (કચ્છ)માં લઈ જવામાં આવ્યો છે. દાન પત્ર છે અજમેરના મ્યુઝિયમમાં વી. નિ. -(રોયલ એશિયાટિક સોસાઈટી, મુંબઈ સં૦ ૮૪ માં બનેલ જિન-પ્રતિમા છે બ્રાંચ જર્નલ ૩૪) જેની પર ખરષ્ટ્રીલીપીમાં ઉત્કીર્ણ એક વાત યાદ રાખવી કે– શિલાલેખ છે કે – શિલાલેખોની પ્રથા પછીના યુગની વિરથમવત.............ચતુરાસિક હેવાથી ઉપર દર્શાવેલ પ્રતિમાઓ કે તિવ (R)......... સાત્રિમાર્જિનિ........ મન્દિરનાં શિલાલેખે મળી શકતા નથી, रंनिविठमाझिमिके તે પણ પુરાતત્ત્વવિદ કબુલ કરે છે કે (સાક્ષી તરીમા) -શિલાલેખી સૃષ્ટિમાં આર્યાવર્તાના સૌથી આ મધ્યમિકા નગરી ચિત્તોડથી પ્રાચીન લેખે ભદ્રેશ્વરની મૂર્તિ, અજમેર૪ કેશ દૂર હતી. કેઈ આ સ્થાને જ ની મૂર્તિ, મથુરાની મૂર્તિઓ તથા ભીસા હોવાનું માને છે. હાથીગુફાના છે. રત્નપ્રભસૂરિએ એશિયામાં ભગવાન -(આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડીઆ, મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી છે. એન્યુઅલ રીપોર્ટ, ૧૯૦૨-૦૩). સેરિસા પાર્શ્વનાથ તથા ભીલડિયા પ્રાશ્યતત્ત્વવિદે શું કહે છે? પાર્શ્વનાથની પણ પ્રાચીન પ્રતિમાઓ છે. ઉપરનાં આગમ પ્રમાણે જોયા પછી મહાકાલે ઉજજૈનમાં પિતાના કેઈ પણ સહૃદયી વિદ્વાન “જિનાગમમાં પિતા અને આચાર્ય આર્યસુહસ્તિના મૂર્તિ–પૂજાનું વિધાન નથી એમ ન કહી શિષ્ય મુનિ અવંતીસુકુમાલની ધ્યાન- શકે.૧૭ ૧૭ દિગમ્બર સંપ્રદાયના આદિ આચાર્ય કૌડિન્ય (કુંદકુંદ) સ્વામી છે. જેમણે દિગમ્બર સંપ્રદાયના પક્ષના મૌલિક ગ્રન્થ બનાવ્યા છે, જે ગ્રંથે પૈકીના “પ્રાભૂત”માં એક “ચૈત્ય-પ્રાભૂત” બનાવી તેમાં જિનમન્દિર–જિનપતિમાપૂજાનું વિશદ વર્ણન કર્યું છે. - જિનસેનસૂરિકૃત આદિનાથ પુરાણ, જિનસેનસૂરિકૃત હરિવંશ પુરાણુ ગુણભદ્રકૃત મહાપુરાણ વિગેરે પ્રાચીન દિગમ્બર કથા-શાસ્ત્રમાં જિન–ચત્ય, જિનપ્રતિમા, પૂજાવિધિ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44