Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ શ્રી જૈન સત્ય પ્રકાશ વિશાખ સ્થાનકમાગી સાધુ સોભાગ્યચંદજી તે વાતને જૈન આગમો અને પ્રામ્ય ઉર્ફે સંતબાળ પણ જિનેન્દ્ર-પ્રતિમાને વિદ્યાના સંશોધકોનો સેએ સો ટકા આડકતરી રીતે સ્વીકાર કરે છે કે – સહકાર છે. “મૂર્તિપૂજાને જ નિષેધ કરું છું આ ઉપરાંત જિન-આગમાં જિન એમ માની લેવાનું કાંઈક કારણ નથી, પ્રતિમાનું સ્વરૂપ લઘુ પૂજા પાઠ, સ્તૂપ, મૂરતિ પૂજા જેને ઈષ્ટ લાગતી હે તેને જિનેન્દ્ર-દાઢા, સ્થાપના નિક્ષેપ, પૂજા હું અટકાવું નહિં, કારણ કે જઈન વિધિ, તીર્થયાત્રા, અષ્ટાબ્દિક મહેત્સવ દરશનને હું અનેકાંત દરશન તરીકે વિગેરે સબંધી અનેક વિધ પાડે છે ઓળખું છું” જે બાબતે પ્રસંગે વિચારીશું. –(“મુંબઈ સમાચાર,” અંતે શ્રીભદ્રબાહુ સ્વામીજીના તા. ૨૧-૧૨-૧૯૩૫, શનિવાર) શબ્દોમાં એક જ કામના કરીએ કે– ઉપસંહાર “એ જિનવરેન્દ્રની ભક્તિથી દરેકને વાચક સ્વયં સમજી શક્યા હશે કે આરોગ્ય, ધિલાભ અને સમાધી મરણ -જિનમંદિર-જિનપ્રતિમા સ્વયંસિદ્ધ છે ની પ્રાપ્તિ થાઓ (સમાપ્ત) [“પ્રાચીન મૂર્તિઓનું અનુસંધાન] યોગના સિદ્ધાંત પ્રમાણે મનુષ્યને જે ઉંચે ચઢવું હોય તે, તે તે કક્ષાએ મૂર્તિની જરર રહે છે જ. સંસ્કૃત સાહિત્યના જાણીતા નવ રસ પ્રમાણે જો શાંત મૂર્તિની ઉપાસના કરવામાં આવે તો ગદ્વારા આપણામાં શાંતરસ પિદા થાય છે અને તેથી આપણે આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત થાય છે. વળી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની વ્યાખ્યા પ્રમાણે મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગ કે ગીતામાં કહ્યા પ્રમાણેના શારીરું રૂપ યોગને અને સાહિત્ય, સંગીત અને કલાને સારો એવો સંબંધ છે. અને તેથી જ નીતિકારોને કહેવું પડયું છે કે ફ્રિવેશોતરવહીનઃ સાક્ષાત : પુરસ્કૃવિતાનહીન:” એટલે કે સાહિત્ય, સંગીત અને કલા વગરનું જીવન પશું જેવું જીવન છે. એટલે કે એના અભાવમાં માણસ અશુભ યોગના કારણે પાશવિક પ્રવૃત્તિવાળા બની જાય છે. એટલે આત્મિક દૃષ્ટિએ પણ સાહિત્ય, સંગીત અને કળાનું સ્થાન બહુ જ ઉંચું આવે છે. વળી મૂર્તિ કે ચિત્ર એ એના વિશિષ્ટ અંગરૂપ જ છે અને તેથી જ મૂર્તિની ઉપાસના દ્વારા માનવી પોતાના આત્માની ઉન્નતિના માર્ગે વિચરે એ આશયથી સુદૂરના ભૂતકાળના લોકેએ પણ મતિઓ તૈયાર કરાવી હશે કે જેના અવશેષો, ઉપર લખ્યા પ્રમાણે, અત્યારે પણ એ વાતની સાક્ષી પૂરે છે. આશા છે કે મૂર્તિપૂજાને વિરોધ કરનારા મહાનુભાવો આથી સાચી વસ્તુ સમજીને લોકોને તે માર્ગે પ્રેરશે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44