Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 3
________________ જૈનધર્મવિકાસ. પુસ્તક ૨જું. વૈશાખ, સં. ૧૯૯૮. અંક ૭મે. મનુજ ભવ સફળ કરી લે.' રચયિતા મુનિશ્રી લક્ષ્મીસાગરજી. (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા-એ રાગ) બેઠા છે કેમ તમે નવરા થઇને ' નિંદા કરે ન લંગાર રે, - મનુજ ભવ સફળ કરી . ૧ પ્રભુના ધ્યાનમાં–ભજનની ધૂનમાં - એ . સંસારી કાર્ય કરે ત્યાગરે, મનુજ ભવ સફળ કરી લ્યો. કયા છે ધધા દ્રવ્યને ગુમાવી કીધો ન પુણ્યને વિવેક રે, મા મનુજ ભવ સફળ કરી . ક્ષમાને નમ્રતા હસ્તે સ્વીકારો : એને ન કાઢ-અવતારરે, મનુજ ભવ સફળ કરી . સિનેમા નાટકે અંધ થઈ જેમાં ચુક્યા છે ધર્મને પંથરે, મનુજ ભવ સફળ કરી . બંધાવ્યા મહેલને બાગ વસાવ્યા દીધા ન દીનને દાન રે, મનુજ ભવ સફળ કરી લ્યો. મેજ કેરાં સાધનમાં–માનવતા ભૂલ્યા " પામ્યા ન ધર્મ કર્મ મમર, મનુજ ભવ સફળ કરી ... ધર્મના જહાજમાં બેસી ભવિજન. . . ! પામે ગુરૂજી સુકારે, મનુજ ભવ - સફળ કરી હત્યા. ૮ બુદ્ધિને છેડે ધર્મના સુપથમાં “લક્ષ્મીસાગર ને પમાય રે. . . મનુજ: ભવ સફળ કરી છે. હું

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52