Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ વિવેચન પુકાર (લેખક–સમિવ કપૂરવિજયજી) અનુસંધાન પર ૧૦પ થા. सम्याष्टिीनी विश्तितपोध्यानभावनायोगः । રાક્ષસાણામા રાત || ર૪ | અર્થ-સમૃદ્ધિ અને જ્ઞાની સાધુ સંયમ, તપ, ધ્યાન અને ભાવના ગવડે કરીને અઢાર હજાર શલગને સુખે સાધી શકે છે. ૨૪૩ વિવેચન થાર્થ તવદ્વાનરૂપ સમ્યગદર્શન અને યથાર્થ તત્વ અવબોધરૂપ સમ્યજ્ઞાન જેને સંપ્રાપ્ત થયેલ છે તે મહાશય, પાંચ મહાવ્રત અને રાત્રીજન થી સર્વથા વિરમણરૂપ મૂળા ગુણ અને નિર્દોષ આહાર ગષણદિક ઉત્તર ગુણ લક્ષસુવાળી વિરતિવડે. અનશન ઉદરી પ્રમુખ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત, વિનયપ્રમુખ અ ત્તર તપવડે. ધર્મ અને શુકલ-પ્રશસ્ત ધ્યાનવડે, અનિત્ય અશરણાદિ દ્વાદશ અને મિત્રી પ્રમુખ ચાર અથવા પાંચ મહાવ્રત સંબંધી પચવીશ ભાવનાવડે તેમજ મન વચન અને કાયા સંબંધી પ્રશસ્ત વ્યાપારરૂપ ગવડે, અઢાર હજાર શિલાંગને અનાયાસે લીલા માત્રમાં જ સાધે છે- સ્વીકારે છે. ૨૪૩ તે અઢાર હજર શીલાંગ કયા ? અને તે કયા ઉપાયવ નીપજે તે સંબંધી ખુલા પ્રકરણકાર પોતે જ કરે છે– धर्मादभूम्यादीन्द्रियसंज्ञाभ्यः करणतश्च योगाच । गीलाइसहवाणामष्टादशकस्य निष्पत्तिः ।। २४४ ।। અર્થ-દશવિધ ધર્મ, વ્યાદિ દશ પ્રકારની હિંસાથી વિરમણ, પાંચ ઇન્દ્રિય, આહારદિ ચાર સંજ્ઞા તથા તન મન વચનથી કરવા કરાવવા અને અમેદવાવડે કરીને અઢાર હટાર રિલાંની નિષ્પત્તિ થાય છે. ૨૪૪ વિવેચન –માદિક દશ પ્રકારનો યતિધર્મ પહેલી પંક્તિમાં મૂકો, તેની નીચે બીજી પંક્તિમાં પૃથ્વી પાણી પ્રમુખ પાંચ સ્થાવર, બેઈદ્રિય, ત્રિનિદ્રય, ચઉ. રિદ્રિય, પંચયિ અને અવકાય એ દકે સ્થાપ; તેની પણ નીચે ત્રીજી પંકિતમાં છે, ચનું પ્રમુખ પાંચ ઈન્દ્રિો સ્થાપવી, તેની નીચે થી પંક્તિમાં આહાર ભય પ્રમુખ ચાર સંજ્ઞા સ્થાપવી, તેની નીચે પાંચમી પંક્તિમાં “ન કરે, ન કરાવે, અને ન અનુમોદે” એ ત્રણ સ્થાપવા; અને તેની નીચે છઠ્ઠી પંક્તિમાં “મને વડે, વચન વડે અને કાયા વડે એ ત્રણે સ્થાપવા. તેમાં ઉક્ત ભેદ (૧૮૦૦૦) ઉપર For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32