Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ ય ર્ડ પર લખી રાખવા બધચને. ફોનના ગ્રાના એ આડા કાના પ્રવસાયનેકિનરિ, નિરાધાન તુકાન નાર, નિકલે એકલા-ળ ઉપદ્રવ રહિત-નિક દરિયન એ જી લીધી છે એ અથા દિને પિતાને વશ કરનારા, કમિત પરિક : પ્રકારે સહેનારા અને કષાયના ઉદયનેકનારા અર્થાત્ તેને નિફળ કરનારાના મુનિ જ ખરેખરા સુખમાં રહે છે. ખરા સુખને તેજ અનુભવ કરે છે. ૨૧. શબ્દાદિ વિષચ સુયામાંથી જેમનો અભિલાપ નાશ પામી ગયો છે એવા તરછ-નિર્ગતાભિલા અને સ્વાધ્યાય સંતોષાદિ જે પ્રશમગુણ તેને જે સમુહુ વિડે અલંકૃત-વિપિન, એવા સાધુ જેમ તારા વિગેરેની પ્રજાને સૂર્ય પિતાની જાવડે પરાવ પમાડે છે અર્થાત્ પોતે પિતાના તેજથી જ પ્રકારે છે અને બીજી એ તેજને પરારત કરે છે તેમ દેવમનુષાદિ સર્વના તેજને પરાવ પાડીને પિતે ના તેજવડે પિતાના ગુવડે પ્રકાશે છે. ર૪ર. સમ્યક્ દર્શનસંપન્ન, સમ્યગ જ્ઞાનસંપન્ન, વિરતિ અને તપોબળવડે સુત - કે વિકિરૂપ મૂળ ગુણવડે અને તપાદિ ઉત્તર ગુણવડે સંયુક્ત, એવા છતાં પણ જે ક્રોધાદિ કપાસના ઉદયથી પ્રશમને પામેલા હતા નથી તો તેઓ તે ગુણને મેળવિી શકતા નથી કે જે ગુણોને પ્રકામ ગુણાતિ પ્રાણી મેળવી શકે છે–પામી શકે છે. અર્થાત્ પ્રણામમાં રહેલા પ્રાણીને જ પૂર્વે કહેલા ગુણ પ્રાપ્ત થાય છે. બીજાને થતા નથી. તેથી પ્રશાંત કરવાથી જ થવું; સર્વ સુખને સર્વ ગુણેને પ્રશમમાંજ સમાવેશ સન . (ચાલુ), સ્વથ પર ખી રાખવા ચોગ્ય બોધવચનો. (લેખક-મિત્ર કપૂરવિજ્યજી). ૬ મા વીરસ્ય ભૂષણમ ( મા આપવી અને માફી માગવી) ખમવું અને ખાવવું) એ વીર-ભકતનું ખાસ લક્ષણ છે. ૨ હિતાહિતનો વિચાર કરે એજ બુદ્ધિ પામ્યાનું ફળ છે. ૩ સુશીલ બનવું એજ માનવદેહુ પામ્યાનું ઉત્તમ સાર છે. ૪ અઠેકાણે વિવેકથી દ્રવ્ય વ્યય કર એ લક્ષ્મી પામ્યાનું ફળ છે. ૫ પ્રિય અને હિતવચન વદવું એજ વાચા પામ્યાનું ફળ છે. ૬ પાપમાર્ગથી નિવવી સન્માર્ગમાં જોડે તે જ ખરો મિત્ર છે. ૭ સહુ સાથે મૈત્રીભાવ રાખે-સહુનું સદાય ભલું જ ચાહે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32