________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: -
–ાં ઘર નાં હું, : યા કા ની લાડી થિ, ર ા નજરે દેખી શકે તેમ હોય તેવે સાન - રસ ન જાય. પણ જાણી લેકમાં ઉહિ ન થાય-
નિજ ન કહે વાય છે કે મુનિ કડિત નિમિતે જાય.” જે જમીન બહુ ઉંચી નીચી હોય
ને તૃણ વાત હોય, ઘાસ ઉગેલું હોય કે પડેલું હેય તે જમીન ડિલ માટે વયે કર્યું છે. જે જમીનનો વર્ણ છએ તુમાં બદલાતા હોય તેવી જમીનપર પાછું
ડિલ જવાને નિષેધ કરે છે. મુનિ જઘન્યથી જે જમીન ચાર અંગુળ પર્યત આરિત છે એમ જાણે ત્યાં સ્થંડિલ જાય. તેમ ઘર, વાડી, દેવળ, કીડી મંકેડા વિગેરેના એલ (દર), માણની ઘોર વિગેરે સ્થાન વ અને અતિ દૂર, ત્રસ જીવરહિત તેમજ ત્યાં જ કે અંકુરા બીલકુલ ન હોય તેવું સ્થાનકે સ્થડિલ જઈને સિરાવે અને તેની ઉપર જ ઢાંકી દેય. કેમકે તેમ ન કરે તો તેમાં સંમુઈિમ જીવની હરપતિ થવાનો સંભવ છે.
કરી પઝવણાજીના પહેલા પદમાં ચિત્ર સ્થાનકે સમુનિ મનુષ્યની ઉત્પત્તિ થાય એમ કહ્યું છે, તે અહીદ્વીપમાં જ ઉત્પન્ન થાય છે. તેનું આયુષ્ય અંતર્મુ. હુર્તનું જ લે છે, અપર્યાપ્ત અવસ્થામાં જ તે મરણ પામે છે, તેને પાંચ પર્યાપ્તિ ને સાત આઠ પ્રાણ હોય છે. (અન્ની પંચેદ્રિયને નવ પ્રાણ કહેલા છે, પરંતુ તે તિય પઢિયને ઉદ્દેશીને સમજવા.) સંમુઈિમ મનુષ્ય, મનુષ્યની અશુચિમાં જ ઉત્પર થાય છે. તેને માટે કહેલા ચાર સ્થાન આ પ્રમાણે જણવા-મળમાં, મૂત્રમાં, શુકમાં, શોહિતમાં, રસીમાં, વમનમાં, છુટા પડેલા વીર્યમાં, લેમમાં, બડખામાં, પિત્તમાં, મનુષ્યના કલેવરમાં, નગરની બાળાં, સ્ત્રી પુરૂષના સંગમાં અને સર્વ અશુચિ ધરનાં બે ઘડીની અંદર સંમુઈિમ જીવોની ઉત્પત્તિ કહેલી છે. તેથી તેને તજી દીધા પછી દિવડે ઢાંકી દેવા. અર્થાત્ જે પ્રકારે તેમાં જીવોત્તિ ન થાય તેમ કરવું. જે મનુ એવી રીતે જય કરતા નથી તે તેમાં અસ્થાત્ ભવાંતરે તેવા પદાર્થોમાં તે જાતિના ઉપ :ઉપજે છે–ઉપજવું પડે છે. માટે જેમ બને તેમ અશુચિ. પદાની સારી રીતે જ્યણા કરવી.
શારીરિક સુખાકારી (તંદુરસ્તી) ને માટે પણ આ હકીકત બહુજ ઉપયોગી છે. હાલના શાશ્કિ વિદ્વાને મળ, મૂવ, લેમ, બડ, શુંક વિગેરે જાહેર રસ્તા પર ન નાખવાનું અને તેને ઢાંકી દેવાનું અથવા નાશ કરવાનું સૂચવે છે. વ્યાધિગ્રસ્ત માણસના મળમૂત્રાદિને તે બાળી દેવાનું જ કહે છે. આ હકિકત શરીર સુખાકારીના ઇરછકેરને પણ ખાસ ધ્યાન આપવા યોગ્ય છે.
સ્વડિલ માટે દુર જનારે પાછા આવતાં ભાગમાં વિસામો લે અને પિતાનું શરીરની શાતાને માટે જ્યાં શિતળ-ઠંડકવાળું થાન હોય ત્યાં બેસવું. શરીરની
For Private And Personal Use Only