Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .4 : કોય તે કદાપિ ન કરે, પરંતુ મારુ ધાય તે કાળજી લે છે : : : ડ, િજ અન્ય જ નું અનુકરણ કરી ઉતિ પાની શકે એવા કારણે તે ય છે ના કરે, જેને મુગંધી પુષ્પના પરિમલને પવન. તક કાર છે તેમાં સામાને તેને સ્તુતિ પ્રશંસાકારા જનસૂડમાં વિના હા રેડકા કરે. અને સુખ દુ:ખ સમભાગી રહે, ખરી આપદામાં કમાટીના વખતે ત્યારે નહિં કરતાં તેવા પ્રસંગે અધિક કાળજીથી ઉદ્ધાર કરવા તન, મન, ધન જાનત હૈ આપે, બીલકુલ સ્વાર્થી નહિ પણ વાર્થ ત્યાગી જ બને. ખરી મિત્રમાં ઉપર મુજબ લક્ષણે હોય છે એમ જ્ઞાની પુરૂષ પ્રગટ કહે છે. ઉક્ત ગુણો બગટાવાપણામાં ખળ-સામર્થ્ય પ્રગટે અને રપ ડિત કરવાની અનુકુળતા થાય. વાર–પરેખર જે આપણને આપણી જાતને (પિતાની) તેમજ અ. નાગા વિ જ થવાની ઈચ્છા હોય તે પ્રથમ આપણને જાતે જ દરેક પાપાનકથી દૂર કરી છે. હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહાદિકથી વિરક્ત બની નિપુન કા દયા, સત્ય, અર્થ, શીલ, સતિષાદિક સગુણોને દ્રઢ મનથી ધારવા જોઈએ. પરોપદેશે પાંડિત્યના તજી આપણું જાતને જ પ્રથમ શિખામણ આપી સુધારવી જોઈએ-શાહી કરવી જોઈએ. આપણે પ્રસાદ પટેલને પરિડરી, સ્વાદાયી બની, પુરૂષાર્થ બળે હિતમારું તજી, હિતમાર્ગનો જ આદર કરવો જોઈએ, તેમાં ખલન થવા દેવી નહિ જોઈએ. કતી ખલના દૂર કરી હિતમાર્ગમાં અખલિત પ્રયાણ કરવું જોઈએ. કોઇના પ્રત્યે પ્રતિકુકતા ભર્યું આચરણ કદાપિ નહિ કરતાં સદા સાનુકુળ-સુખકારી આરાણ જ આચરવા ખાસ લક્ષ રાખવું જોઈએ, પારકા છિદ્ર (ચાંદાં ) નહિ જોતાં હંસની પરે સરગ્રાહી બની સદગુણને જ ગ્રહણ કરી લેતાં કખવું જોઈએ. ઝરીની પેરે ગુણની કદર કરવી જોઇએ. જાતે સગુણ બની સદ્દગુણવંત તરફ નું પ્રેમ રાખવો જોઈએ. નિ:સ્વાર્થપણે શુદ્ધ પ્રેમી બનવું જોઈએ. સ્વાર્ષવડે સ્વાર્થ ત્યાગી થવું જોઇએ. દુ:ખી જનેને દલા તન મન ધનથી દઈ તેમને દુ:ખમુક્ત કરવા બનતા પ્રયત્ન કરવો જોઈએ. તેમનું દુઃખ દેખી દિઃ કતિ થવું જોઈએ અને તે દુઃખને નિર્મૂળ કરવા બુદ્ધિબળથી વિચાર એચ. હૈપાય ચોરવા જોઈએ. તેમ કરતાં કંટાળે લાવ નહિ જોઈએ. ધીરજ આપીને અને ધીરજ રાધીને સફળ પ્રયત્ન કરવા જોઇએ. તેમજ વળી સુખ સમૃદ્વિવતને અને સદગુરુશાળ સ ને નિહાળી દીલમાં સતિષ-આનંદ-પ્રમોદ લાવો જોઈએ. કેમકે ઉત્તમ શુને આપણામાં એકવાને એ અતિ ઉત્તમ અને સરલ મા કો " છે. સારા મિત્રના આવા અનુકરણ કરવા ચોગ્ય લક્ષણે (ગુ) શાસ્ત્રકારે વખાણ્યા છે તે આપણને પ્રાપ્ત થાઓ ! ઈતિશ. સન્મિત્ર કપૂરવિજયજી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32