Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . . . . . . કશી માટે તાઘરમાં ૨ હું કરી ના વારસા સાથે તેને વાને પણ - તો તારી પાસે છે. બીજી વારસાનું મૂલ્ય છે, આ મક વાર દે. બીક ના બન પણ ઉપજાવે છે અને મા વાર તે તેનું એકાંત ડિંત આ કિતિના કાર્યારંબને લગભગ બે વર્ષ થયા છે અને આ રાખવામાં આવે છે કે ઔર વહુ-રાર વર્ષમાં સમિતિના અંગનું પંચાંગી સત સૂ છપાવવાનું કામ થઈ શકશે. કાર્ય આપણે જેનસમાજનું છે તેમ સમજી ન : કાીિ ન જોતાં સમાનભાવથી તેની સામે દૃષ્ટિ કરો અને તેને ગોગા રહા બાપુ તન મન ધનથી ઉક્ત થશો. એટલી શ્રા સંઘને વિનતિ કરીને મારું એવું સમાપ્ત કરું છું. તા. ૨૬-૫-૧૭ શનિવાર. . કુંવરજી આણંદજી. કહી ગમ કમિતિની સુરત ખાતે મળેલી વાર્ષિક સાધારણ સભાને ટુંક રિપટ, સુરતમાં એક સુભાઈની વાડીમાં તા. ર૮-ર૭ ના રાજ ઝવેરી મગનભાઈ પ્રતા પચંદના પશુપા ની મીટીંગ ભરવામાં ખારી હતી. જે ખતે બહારગામના અને સુરત શહેરના રેબ તથા બીજા અનેક સંભાવિત ગ્રહ.એ સારી સંખ્યામાં હાજરી આપી હતી. શા. વેણીચંદ સુરચંદ, ઝવેરી જીવણચંદ સાકરચંદ, શા. કુંવરજી આણંદજી, શોક લેગીલાલ હાલાભાઈ અને શેઠ ચુનીલાલ છગનચંદ શ્રાફ- પાંચ સે કરી અને શેઠ રાયચંદભાઈ દુલભદાસ ( કાઠીયાવાડી) તથા કોઠ અગનભાઈ પ્રતાપચંદ (સુરત) વિગેરે મેમ્બર પધાર્યા હતા. શરૂઆતમાં ભારતર રૂપમદાસ જયમલદાસે મંગળાચરણ કર્યા બાદ માસ્તર વલદાસ ડાવા આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી હતી. ત્યારબાઃ શ્રી પાટણ નિવાસી રેડ ગીતાલ હુંટાભાઈએ પ્રમુખ તરીકેની દરખાસ્ત મૂકતાં જણાવ્યું કે-જેમ સુર શહેરમાં અનેક પારમાર્થિક કાર્યો કર્યા છે એવા ધર્મચુસ્ત ગ્રહુ ઝવેરી જાન ના પ્રતાપચંદને આ સભાના પ્રમુખસ્થાને બિરાજવાને હું વિનંતિ કરું છું, જેને શેડ ગુલાલ છગનચંદ શરાફ તરફથી અનુમોદન મળતાં તાળીયોના ગડગડાટ = શ્રીયુત્ મગનભાઈએ પ્રમુખસ્થાન અલંકૃત કર્યું હતું. ત્યારબાદ ક્તિ સમિતિનો સં. ૧૯૭૧ ના ફાગણ વદ ૮ થી સં. ૧૯૭૩ ના વૈશાખ વદ ૦)) - પીને રીપિટ શ્રીયુત ચુનીલાલ છગનચંદ શરીફે અને હિસાબ શેઠે ભેગીલાલ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32