Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
દા
.
पिता योगाभ्यासो विषयविरतिः सा व जननी । विवेकः सोदयः प्रतिदिनमनीहा च भगिनी ॥ प्रिया क्षांतिः पुत्रो विनय उपकारः प्रियसुहृत् । · सहायो वैराग्यं गृहमुपशमो यस्य स सुखी ॥ १॥ પુસ્તક ૩૨ મું.] અપાડ. સંવત ૧૯૭૩. વીર સંવત ૨૪૪૧. [ અંક છે.
स्वगुण बिना हीनता.
૧
રેખતા–રાગ. નથી જાપાં નીતિની રીતિ નથી જ્યાં પાપની ભીતિ: નથી કર્તવ્ય-પાલન ક્યાં કહે (તે) ઇનસાન રીતે? ગુલાબી માં ની પુખે, નથી મધુર ફળે. પણ જ્યાં; મળે ને શાંતિ જનને જ્યાં, કહે તે બાગ શી રીતે ? નથી જ્યાં કોઈ કોમળતા, નથી સુખકારી સુરભિ જ્યાં; ન ગુંજે જ્યાં ભ્રમર આવી, કહે તે પુષ્પ શી રીતે ? નથી જ્યાં રહેમની રેખા નથી જ્યાં પ્રેમની પરાક નથી ગુણગ્રાહ્યતા કંઈ જ્યાં, કહો તે આય શી રીતે ? નથી જ્યાં નાથને માટે, અમૂલી પ્રાણ-અપાતા; નથી જ્યાં ને કે સેવા, સતી તે નારી શી રીતે? સુવાસિત ના કરે વનને, ન શીલતા ધરે પિત; કદી મલયાચલે માલે. કહો (તે) ચંદન શી રીતે? ન દમડી દેશને માટે, સમપે સ્નેહ લાવીને. અમીત લક્ષ્મી મળી પણ તે કહે શ્રીમાનું શી રીતે ? વધારીને જટા માથે. ભભૂતિ અંગાપર ચાળે, કળે ના યોગની યુકિત, કહો તે યોગી શી રીતે? તણાઈ માનને માટે, અગર તે કીત્તિને સારુ કરે કંઈ દાન ડગમગ કહે (તે) દાતાર શી રીતે?
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાઇ ર છે જે, કહે તેની કી ગત ? નથી કાચી કંઈ કટા, બાર સંસારમાં ડે; નથી સંતાપ-તિ વ ડ હે તે મારી રીતે ? નથી જ્યાં સત્યનો ફિદલે, દાને દીપ જ્યાં ; બધી રાદાદ ર દયાં. કહે તે ધર્મ શી રાતે ?
રત્નસિંહ-દુસરાકર.
ફાગતિ કરવા.
અર્ધ વિરાન યુકત (લેખક-નિબત્ર કપૂરિજી.)
અનુસંધાન પર હ૪ થી. રાત્રિના પાંચ પ્રકાર બતાવે છે. તાપિચાવં વાઇન રિલીયં તું ! परिदारविशुद्धिः सूक्ष्मपरावं यथाख्यातम् ॥ २२८ ।। इत्येतत्पञ्चविध चारित्रं मोकलाधनं प्रघरन् ।
યોગપાળા સમનું | ૨૨૬ ! સાવા--પહેલું સામાયિક, ઇાિનું છે પથાપન, ત્રીજું પરિહારવિશુદ્ધિ, ચોથું સૂ પરાય અને પાંચમું યથાખ્યાત. એ પાંચ પ્રકારનું ચારિત્ર મોક્ષનું શ્રેષ્ઠ સાધન છે. અને તે અનેક અનુગ, નય અને પ્રમાણ માગવડે કરીને સમ્યગ પ્રકારે જાવા પાદરવા ચે છે. ૨૮–૨૯.
_વિવેચનરાગ દ્વેષ રહિતવા તે સમ કર્યું. તેને જે રમાય છે. લાભ થાય તેમજ સારાદિક ઉપચય શાય તેને સમ-આય=સમાય કહીએ. તે જ છે પ્રજન જે તે પ્રથમ સામાયિક રત્ર કહુએ. સામાયિક ચારિત્રનાં બે પ્રકાર છે. ૧ ઇત્વર, ૨ યાકધિક. પહેલા છેલા તીર્થકરને વારે સામાયિક ચારિત્ર ઈવર એટલે છ માસ પર્વતનું હોય અને મધ્યમ ૨૨ તીર્થકરને વારે વાવજછવિત હોય. રિ પૂર્વ પર્યા છેદ કરીને ઉત્તર પર્યાયનું સ્થાપન કરવું તે છેદેપસ્થાપનીય
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ૪ : એ. રિઝ પહેલા દેવ તીર્થકરને વાર દે છે. જેની કોડા! નામથી ઓળખાય છે તે આ શું છે સ્થાનીય ચરિત્ર છે. ? કાફાછે પરિત્યાગ કરીને એટલે તપાદિવડે કરીને જે આત્માની વિશુદ્ધિ કરે છે તે પરિહાર વિશુદ્ધિ ચરિત્ર કહીએ. તે ચારિત્ર નવમા પૂર્વની ત્રીજી અચાર વસ્તુ પત ભલા ૯ સાધુઓને ગણા ગામથી નીકળીને પરિહારિક કપ સ્થિત થયેલ હોય તેને હોય છે. તેમાં જ પારિહારિક મુનિ ગ્રીમ, શીશીર ને વષ બનુમાં એક ઉપવાસથી માંડીને પાંચ ઉપવાસ પર્યત તપ કરે. એટલે ગ્રીષ્મ તુમાં જ0
થી ૧, મધ્યમ ૨, અને ઉત્કૃષ્ટ ૩ ઉપવાસ અને શીશીર ઋતુમાં જઘન્ય ૨, મધ્યમ ૩, અને ઉત્કૃષ્ટ ૪ ઉપવાસ, અને વર્ષો તુમાં જઘન્ય ૩, મધ્યમ ૪, અને ઉ પ ઉપવાસ કરે. પારણે આંબલ કરે, બીજા પરિચર્યા કરનાર ૪ સુનિ ને ૧ આચાર્ય તે નિરંતર આયંબિલ કરે. પ્રત્યેકના છ છ માસ - છતાં એકંદર ૧૮ મા એ કલ્પ પૂર્ણ થાય તેની વિશેષ સમજુતીને વિધાન પ્રવચન સદ્ધારાદિ ગ્રોથી જાણવું. કચેથું સૂક્ષ્મ સંપરાય નામે ચારિત્ર કે જેની અંદર લેભ નામને સપરાય જે કષાય તે અત્યંત સૂમ (અ૫) હોય તે ચારિત્ર દેશીગન મુનિને દશમે ગુડાણે હોય. ૫ પાંચમું યથાખ્યાત ચારિક તે અગ્યારમાં ઉપશાંતનેહ અથવા બારમાં ફીમેડ ગુણઠાણે વર્તતા મુનિને પ્રાપ્ત થાય છે. ભગવતે જે પ્રમાણે ચારિત્ર કહ્યું છે તે પ્રમાણે પૂર્ણ રૂપમાં જે ચારિત્ર હોય તે યથાખ્યાત ચારિત્ર કહીએ. અથવા અકષાયીપણાનું ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર કહીએ. આ પાંચ પ્રકારના ચારિત્ર આઠ પ્રકારના કર્મોને ચય જે સંચય તેનું રિકી કર તે ખાલી કરવું-રહિત કરવું એટલે કર્મોને બંધ રહિત કરનાર હોવાથી ચરિત્ર કહેવાય છે. અને તેમાં સમ્પન્ જ્ઞાનપૂર્વક ક્રિયાનુકાન કરાતું હોવાથી તે તેનું પ્રવર () સાધન છે. તે ચરિત્ર અનેક પ્રકારના અનુગઢારવડે, નગમાદિ અનેક નવડે અને પ્રત્યક્ષ પસાદિ પ્રમાણવડે યુવા-સમજવા ગ્ય છે, ૨૨૮-રરક
સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર તે ત્રણે એકઠા મળેલાં મોક્ષના સાધક છે કે તે ત્રણે એકલાં જુદાં જુદાં પ ક્ષના સાધક છે? તેનો ઉત્તર કહે છે.
જ્ઞાનવારિત્ર નિ nિ | तास्वे कतराभावे ऽपि मोक्षमार्गो ऽप्यसिद्धिकरः ।। २३० ।। पूर्वद्वय सम्पद्यपि तेषां मननीय मुत्तरं भवति । पूर्वद्वयलोमः पुनरुत्तरलाभे भवति सिद्धः ।। २३१ ।।
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
એક
જો ન અભાવ સતા નથી ( મને નથી ( મૃત્યુ અને જ્ઞાન એની પ્રાપ્તિ અને ને પછી કહેલું ચારિત્ર કેટને પ્રાપ્ત કર્યું છે. તેમજ રાત્રિને લાભ મેને પૂર્વ સે લાલ નિયમા ગાય . ૨૬૦૨૬૧,
---સમ્યાન, સમ્યગજ્ઞાન ને સખ્યાતિ એ ત્રણે એકમાં મળમાં હંમ તાજ તે વિકળ નાના સાધન છે; તે વિના ભાક્ષના સાધન ત થઈ શકતા નથી. એ સભ્યદિ પરસ્પરની અપેક્ષા વડે જ મેક્ષના સાધક ધઈ શકે છે. વિળા ટુકડાં, બેડાં ને ામાં એ ત્રણે સમભા એકાં મળેલાં ય તેજ મ અમુક વ્યાધિ નિવારાદિ કાર્ય કરી શકે છે; તે સિવાય સમપણે અથવા એક કે એ વાનાં ખાસ ન્યાધિ નિવાસ્તુનું કાર્ય કરી શકતા નથી, તેની જેમ અહીં આ ત્રીપુટી માટે પણ સમજવું. તે ત્રણનાં પણ સગ્દર્શન અને સમ્યાન છતાં સચ્ચારિત્ર હોય કે ન હોય પશુ સંસ્કૃારિત્રની ઈસ સાથે ત સમ્યગ્દશન અને સમ્યગજ્ઞાન ડાયજ એટલે ઉત્તરના લાગે પૂર્વ યને લાલ નિયમા સમજવા તે પૃયના લાલે ઉત્તરની ભજ્જ ના સમજરી, પૂત્યુ એટલે અન્યગ્દર્શન અને સમ્યગ્નાન તે તો સમકાળેજ પ્રાપ્ત થાય છે, અને તે વિના ચારિત્ર પ્રાપ્ત થતુંજ નથી. તપૂર્વક તેના લાભ થાય છે. ૩૦ ૩૧
સભ્યહાકિ સાધનને આરાધીને હું પાળીને ) કેવી રીતે વિકળ નુત્યુ કરવુ તે કહે છે
योगेषु भावमा प्रमादपरिवर्जी | सभ्यत्वज्ञानचारित्राणामारावको भवति ।। २३२ ।। आराधनास्तु तेषां निसस्तु जवन्यमध्यनः । ગનિષ્ટએ લિવ્યન્ત્યાધાતાલોનું !! ૨૩૩ || परेण भवति यतितव्यम् ।
ખ્યાતના વાસનમંત્યુ સમાધિબેન ! ૨૭ ॥
બધાનિક દવેધ ધર્મ અને આવશ્યક ચાગને વિષે ભાવિતાત્મા પ્રમાદરહિત છતા સમ્યકવ, જ્ઞાન અને ચારિત્રના આરાધક થાય છે. જઘન્ય, મધ્યમ અને હજી બેથી ત્રણ પ્રકારની આરાધના તે (રત્નત્રયી) ની થાય છે, અને તેના આરાધક અનુક્રમે આડ, ત્રણ અને એક ભરે સિદ્ધ થાય છે ( મેક્ષ પામે છે )..
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની ખારાધના કરવા પર એવા સુનિએ છે રખેવીનું ન કરાય સાવાન એવા રાની અને દિનની કિન, હાય અને સમાધિ કર, કરીને તેમાં યત્ન ક યુક્ત છે. ર૩ર-ર૩-૨૪
વિઝન-શમાદિક દશ પ્રકારના ધર્મને વિષે એટલે ક્ષમા, મૃદુતા, સરલતા, નિલોભતા, તપ, સંયમ, સત્ય, શોચ (અદત્ત ત્યાગ), અકિંચન અને બ્રદ્રારા આ દશ પ્રકારના અતિધર્મ વિશે અને પ્રતિક્રમણ, આલેચના, સ્વાધ્યાય, પ્રયુક્ષિણ, પ્રમાર્જન અને નિગમ પ્રવેશાદિ અવશ્યકૃત્યને વિભાવિતામાં અને સમસ્ત પ્રકારના પ્રમાદના પરિવારી મુનિ સભ્યત્વાદિ સાધનોના ખરેખરા આરાધક થઈ શકે છે; બીજો ઈિ શક્તા નથી. તેના આરાધક પણ ત્રણ પ્રકારના હોય છે. ૧ જઘન્ય, ૨ મધ્યમ ને ૩ ઉત્કૃષ્ટ, તેમાં જઘન્ય આરાધક આડ , મધ્યમ આરાધક ત્રણ ભવે અથવા ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ આરાધક એક ભવે અર્થાત્ તેજ ભવે સિદ્ધિને પ્રાપ્ત કરે છે અથૉત્ મેક્ષ સુખ મેળવે છે. આઠ ભવ કરનાર પણ મનુષ્ય અને દેવના
જ કરે છે અને ત્રણ ભવ કરનાર મધ્યમાં એક દેવભવ અને બીજા બે મનુષ્યના ભવ કરે છે. ઉત્કૃષ્ટ આરાધક જેવો મરૂદેવા માતાની જેવા હોય છે કે જે એ ત્રિપુટીને લાભ જે ભાવમાં પામે તેજ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરે છે. તે સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રની આરાધનમાં તત્પર છે તેને વિજ તત્ પ્રયત્નવંત રહેવું. વળી તેમ કરવવંત થઈને તીર્થકર ભગવંતને યથાસમય વંદન નમસ્કાર કરવામાં તેમના ગુણોતકર્તાનમાં અને જિનબિંબ પ્રતિષ્ઠાદિ કાર્યના મહાન ફળ બતાવવામાં નિરંતર તત્પર રહેવું. અને સાધુ મુનિરાજને વસ્ત્ર, પાત્ર, ભાત પા અને વસતી દાનાદિવડે સમાધિ ઉપજાવી તેમની પ્રસન્નતા મેળવવી. એ પ્રમાણે દેવગુરૂની પૂર્ણ પણે આરાધના કરવાથી એ ત્રીપુટીનું આધિન થઈ શકે છે, તે વિના થઈ શકતું નથી. રર-૩૩-૪૪ - હવે પ્રશમ સુખના અભિલાષી જીવો કેવા હોય ? તે બતાવીને સર્વ સુખ કરતાં પ્રશમ સુખની શ્રેષ્ઠતા બ ાવે છે, તેમજ ખરૂં સુખ ઓળખાવે છે. –
स्वगुगाभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकबधिरस्य । पदमदनमोहमत्सररोपविपादैरधृष्यस्य ।। २३५ ।। प्रशमाच्यावाधमुखामिकांक्षिगः मुस्थितस्य सद्धने । तस्य किमौपम्यं स्यात् सदेवमनुनेऽपि लोके ऽस्मिन् ॥ २३६ ॥ स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्ष सुखम् । प्रत्यक्ष प्रशमसुखं न परवशं च न व्ययप्राप्तम् ।। २३७ ॥
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
an in gવા જ at 1 || ગજ = રાજાને કુત્તિ સંવ કે ૨૨ // જ :ગ ન
જ રોજ તા : गजनि गभय व्यथितो यः स नित्यनुनी ।। २४७ ।।
ઇ' તો નિરિવાર રાસ !! ૨૨? !! નિસાના મિજા: મgramઅંદર : ૫ રાતિ વ ર તથા સર્વાગી રે || રર . ( રૂની તિવણુ sugari |
सं न लभते गुगं में प्रशमगुणनुपाश्रितो लभते ) ।। ભારત–આત્મણનો અભ્યાસ કરવામાં તત્પર, પરવૃત્તાંતમાં અંધ, ; અને ધર; તા મદ, મદન, મેહ, મત્સર, રેપ અને વિકાદવડે કરીને અછત વા, શાન્ત અવ્યાબાધ સુખના અમિલાવી તથા સાધુને વિશે સુસ્થિરતાવંત ને આ દેવ અનુયુત સકલ લેકને વિષે શી ઉપમા આપી શકાય? વર્ગનાં
રાફ: છે, એનું સુખ તો અત્યંત પક્ષ જ છે, પણ ન પરવશ અને નહીં ૨૨ માટે એવું કશમ સુખ પ્રત્યક્ષ છે. મદ, મદનને સર્વથા કરનારા, તન મન વઝનના દેવ રહિત અને નિ:સ્પૃહ એવા સુવિહત સાધુને અહિં જ શા છે. અનિત્ય એવા શબ્દાદિ વિયેના પરિણામને દુખદાયી જાણીને અને રાગ, દોષથી થતાં દુઃખોને સમજીને સંસારમાં જે પોતાના શરીર ઉપર પણ રાગ કરતે પી, શત્ર પર પ હેપ કર્યો નથી અને રોગ જરા તથા માના ભયથી કરીને
- ધિન રહે છે તે નિત્ય સુખી છે. ધર્મધ્યાનમાં મગ્ન, ના દંડથી મુકત, આ શુટિંધી ગુપ્ત અને ઇંદ્રિય, પરીષ તથા કષાયને જીતેલા એ. સર્વ પ્રપંચરતિ પુરૂષ સમાધિમાં મસ્ત બન્યા રહે છે. વિષયસુખથી વિરક્ત અને પ્રશાદિક ગુફાથી વિપતિ સાધુ જે ઉઘાત કરે છે તેવો ઉઘાન સૂર્યના સઘળા ઈ પણ કરી શકતા નથી. સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, સંયમી અને નળ યુકત રન પણ બનુપાત સાધુ જેવો ગુણ શાન ગુવાળો સાધુ પામે છે તે પામી શકતો નથી. ર૩પ-૨૩૬-૨૩૩-ર૦૮-૨૩૯-૨૪૦-૨૪૧-૨૪ર.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ પ્ર ો,
હું--? રાહત, જ્ઞાન ને સાત્રિ-તંત્ર્ય એ
તુ
એ ખસ માં ય એટલે તેના અનુષ્ટાનની વારંવાર આકરવામાં ત સિત એનની એવા, પારકી વાર્તામાં, પારકા વૈશ્વિત જેવામાં, પારકા દેોધની હત સાંભળવામાં જે ભુંગા, ધ અને બહેરા છે અર્થાત્ જે પારકા બવ વાઢે એટલાજ તી, પારકા અટેપ વન સામી ષ્ટિ પશુ કરતા નથી અને પારકા અવળું વાદ આકાતા હોય તે સાંભળતાજ નથી એવા, ( અહીં પારકા વૃત્તાંતની ાદર પારકા દોષની સાથે પારકા ગુણુને પણ સમાસ થતો હોવાથી તેને માટે એમ ખુલાસે ક ફોા છે કે પોતાનાજ સમ્યાદિ ગુણુની વૃદ્ધિમાં વ્યગ્ર હાવાથી પારકા શુક્ષુ પશુ જોવામાં,ખેલવામાં ને સાંભળવામાં તત્પર હોતા નથી ) તથા મદ તેગ, બદન તે કામ, રાહ તે હાસ્ય રતિ વિગેરે, મત્સર તૈચિત્તસ્થ એવા કેપ કે જે બહાર પ્રકટજણાત નથી, અર્થાત્ અન્ય કથાદિ કરનાર પ્રત્યે જે સામે આક્રોશúદ રૂપે પ્રકટ થતે નથી તે, તથા રાષ તે નેત્રનુ લાલ થયુ, આક્રોશ કરવા, તાડના તર્જના કરવી વિગેરે ખાદ્ય લિંગ (ચિન્હ) વાળે વિકાર અને વિષાદ તે સ્વજનાદિકની આપત્તિ એઇને હૃદયમાં થતા ખેતુ-ઇત્યાદિ દોષાથી જે પરાભવ પામેલ નથી એવા, પ્રશમ સુખના અભિકાંક્ષી અને અવ્યાબાધ મેક્ષ સુખના ઇચ્છક તેમજ મૂળેત્તર શુ રૂપ જે સહમેં તેમાં નિર્બળ એવા ઉત્તમ સધુ મુનિરાજને આ દેવ મનુષ્યરૂપ સર્વ લેકમાં દાની ઉપમા આપીએ ? અર્થાત્ દેવામાં અને મનુષ્યેમાં પ્રથમ સુખ જેવુ મીત્તુ કાઇ સુખજ નથી. મેક્ષ સુખ પણ તે સુખથી વધે તેમ નથી. પ્રશમસુખ આ સંસારમાં મેસુખની વાનકી છે, તેનાજ ઇચ્છક જે હોય તેને બીજી ઉપમા ઘટી શકે જ નહીં. ત્યાં ઉપમાન ને ઉપમેય એકજ છે, ૨૩૫-૩૬.
સ્વગ ને સાક્ષનાં સુખ પરાક્ષ છે. વળી તે ને પ્રકારના સુખ માત્ર આગમ ગમ્ય છે. તેમાં પણ મેાક્ષનુ સુખ તે અત્યંત પરોક્ષ છે. સ્વર્ગના સુખનુ તે લે શમાત્ર પણ ઉપમાન અહીં અત્યંત સુખી મનુષ્યના સુખને કરી શકાય; પણ મોક્ષ સુખ માટે તે અહીં કાઈ ઉપમાન છે જ નહીં, તેથી તે અત્યત પરોક્ષ છે. સર્વ પ્ર માણમાં જ્યેષ્ઠ એવા સ્નાત્મવતી પ્રત્યક્ષ પ્રમાણવડે જે જાણી શકાય છે એવુ પ્રશ સમુખ પરાધિન નથી, તે તે સ્વાયત્ત-સ્વાધિન જ છે. વળી સ્વાધિન હેવાથી તે બ્યયપ્રાસ પણ નથી, અર્થાત કાંઇ ખદલે આપવાવડે મેળવી શકાય તેવું નથી; તેના અદામાં કાંઇ આપવું પડતું જ નથી. વળી જે નાશ પણુ પામતું નથી; આત્માને છેડીને અન્યત્ર સ્થિતિ કરતું નથી. અને નૈષિયક સુખ તે પરવશ છે અર્થાત્ વિષે ચેશને આધિન છે. વિષયના અભાવે તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. સુખ શબ્દથી એટલા વાતા ચાર પ્રકારના સુખેામાં આવું મહદ્ અંતર છે તે સમજવા યેાગ્ય છે. ૨૩૭.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
MAND.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. કેવું તથા કારને ની સોબ ચિન એ અને બચના વિકારધી રહિત છે. તેમાં ભાવિકાર ડિસ કુ, અને સત્વે ભાણી આવી તે, કાયવિકાર દોડવું વળવું તે અને ! લિકર કેશના દેહ ચિતવવા, અભિમાન કરવુ કે ઇર્ષ્યા કરવી તે. એવા વિક ધી ગહન અને પર વિષ્યની જ સ્માશા તેથી નિવૃત્ત થયેલા અર્થાત્, જે વિશ્વરની હાર રહેલી નથી એવા, પરી પ્રાપ્ત થાય તંત્ર ધન-ધાન્ય રાિ ની કિંતુ પપ્પુ ઇચ્છા વિનાના, માત્ર ભિક્ષાથી પ્રાપ્ત થતા અન્નપાનથી જ જીવન ના નિક ંડ ચલાવનારા તે અન્નપાન પણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નિદોષ માં શ તેમજ જ્ઞાન સાનિનું ઉપકારક માનીને વણુ કરનારા-નહીં તે તે વિના ચલા લેનારા ઉતરતા તપસ્વી ગણવા ચેગ્ય એટલે જે વિષ્ણુદ્ધ આહાર ન મળે તે જય મુનિ તેને તપાવૃદ્ધિ રૂપે નિર્જરા માનનારા-એવા મુનિ મ મેલબુખ અર્જુન છે. એ મેક્ષમુખ ઉપમાન છે અને પ્રશમસુખ ઉપમેય છે, એ. લે જ્યાં માખ છે ત્યાંજ મેસુખ છે એમ સમજવું. ૨૫૮.
ઇ, રૂપ, રસ, ગંધ અને સ્પરૂપ જે ઇટ્રિયાક્રિકના વિષયા તેના દૃષ્ટાનિમેં પચ્છિામી પરિણામથી ઉત્પન થતું જે સુખ તે અનિત્ય છે, કેમકે વિષય સુબિપ છતાં ત! ગુખ ડેય છે અને વિષય દૂર થતાં તજ્જન્ય સુખ નાશ પામે છે, વળી વિયા સુખ તે દુ:ખ જ છે, જેમ ધાધર અર્થાત્ પામવાળા પુરૂષને બજ ખવાથી જે સુખ થાય છે તે પરિણામે દુઃખરૂપ જ પરિણમે છે, તેમ ચૈત્ર ચિક સુખના પરિણામ પણ કર્યુ હોવાથી તે પિરણામે દુઃખરૂપ જ છે. તેને સપ બુદ્ધિવાળા જ સુખરૂપ માને છે. આ પ્રમાણે જાણીને તેમજ તેને આ સસારમાં રાગ દ્વેષાત્મક-રાગ દ્વેષની પરિણતિથી થયેલા-રાગદ્વેષાવિદ્ધ જાણીને ઉત્તમ નું નિએફત્તન આવે. પાતાના શરીરમાં શરીર ઉપર) પશુ રાગ (સ્નેહ) કરતા નથી અને શટ્ટને વિષે પણ પ્રદ્વેષ કરતા નથી; તેમજ રાગ, તે વદિ વ્યાધિ. જા તે વ્યહિને, અણુ તે પ્રાણુનાશ (કાવિરહ), ભય તે ઇહલેક પરલેકા દિ સાત પ્રકારના તેનાથી તેની પ્રાશ્નિથી કિંચિત્ પણ જે અધિત થતા નથી --એનાથી-તે તે પ્રકારથી જે બીલકુલ ભયભીત થતા નથી તે જીવાતે મુનિઓ જ નિત્ય સુખી છે. ૨૨૯-૪૦,
આસાાિય, પપાનિન્દ્રય, વિપાકવિચય ને સસ્થાન વિચયરૂપ ધર્મ યાનને વિષે રક્ત, અનામિક જે વ્યાપાર તે દડે કડ્ડીએ, તેવા અનદડ, વચન કાયદ ડરૂપ ત્રણ દડથી વિરક્ત, ત્રણ ગુસિવર્ડ ગુપ્તાત્મા એટલે મૈની, નિરવધભાષી, કાયાવી કાયાન્સગ કરનાર અધવા કાયાપારને રોકનાર, પ્રવચનેાક્ત વિધિવડે ધર્મ
ને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ ય ર્ડ પર લખી રાખવા બધચને. ફોનના ગ્રાના એ આડા કાના પ્રવસાયનેકિનરિ, નિરાધાન
તુકાન નાર, નિકલે એકલા-ળ ઉપદ્રવ રહિત-નિક દરિયન એ જી લીધી છે એ અથા દિને પિતાને વશ કરનારા, કમિત પરિક : પ્રકારે સહેનારા અને કષાયના ઉદયનેકનારા અર્થાત્ તેને નિફળ કરનારાના મુનિ જ ખરેખરા સુખમાં રહે છે. ખરા સુખને તેજ અનુભવ કરે છે. ૨૧.
શબ્દાદિ વિષચ સુયામાંથી જેમનો અભિલાપ નાશ પામી ગયો છે એવા
તરછ-નિર્ગતાભિલા અને સ્વાધ્યાય સંતોષાદિ જે પ્રશમગુણ તેને જે સમુહુ વિડે અલંકૃત-વિપિન, એવા સાધુ જેમ તારા વિગેરેની પ્રજાને સૂર્ય પિતાની
જાવડે પરાવ પમાડે છે અર્થાત્ પોતે પિતાના તેજથી જ પ્રકારે છે અને બીજી એ તેજને પરારત કરે છે તેમ દેવમનુષાદિ સર્વના તેજને પરાવ પાડીને પિતે
ના તેજવડે પિતાના ગુવડે પ્રકાશે છે. ર૪ર.
સમ્યક્ દર્શનસંપન્ન, સમ્યગ જ્ઞાનસંપન્ન, વિરતિ અને તપોબળવડે સુત - કે વિકિરૂપ મૂળ ગુણવડે અને તપાદિ ઉત્તર ગુણવડે સંયુક્ત, એવા છતાં પણ જે ક્રોધાદિ કપાસના ઉદયથી પ્રશમને પામેલા હતા નથી તો તેઓ તે ગુણને મેળવિી શકતા નથી કે જે ગુણોને પ્રકામ ગુણાતિ પ્રાણી મેળવી શકે છે–પામી શકે છે. અર્થાત્ પ્રણામમાં રહેલા પ્રાણીને જ પૂર્વે કહેલા ગુણ પ્રાપ્ત થાય છે. બીજાને થતા નથી. તેથી પ્રશાંત કરવાથી જ થવું; સર્વ સુખને સર્વ ગુણેને પ્રશમમાંજ સમાવેશ સન .
(ચાલુ),
સ્વથ પર ખી રાખવા ચોગ્ય બોધવચનો.
(લેખક-મિત્ર કપૂરવિજ્યજી). ૬ મા વીરસ્ય ભૂષણમ ( મા આપવી અને માફી માગવી) ખમવું અને ખાવવું) એ વીર-ભકતનું ખાસ લક્ષણ છે.
૨ હિતાહિતનો વિચાર કરે એજ બુદ્ધિ પામ્યાનું ફળ છે. ૩ સુશીલ બનવું એજ માનવદેહુ પામ્યાનું ઉત્તમ સાર છે. ૪ અઠેકાણે વિવેકથી દ્રવ્ય વ્યય કર એ લક્ષ્મી પામ્યાનું ફળ છે. ૫ પ્રિય અને હિતવચન વદવું એજ વાચા પામ્યાનું ફળ છે. ૬ પાપમાર્ગથી નિવવી સન્માર્ગમાં જોડે તે જ ખરો મિત્ર છે. ૭ સહુ સાથે મૈત્રીભાવ રાખે-સહુનું સદાય ભલું જ ચાહે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે, '.
- દી-- - ના ઉપર છે : પર રાખી તેના ૨ ક. ૯ રાદડાંને દે મા ની ટાંત-ડત બ. 'કાર પરિણા ઉપર પડે નહિ કા. ૧૧ સદબોધ મળે તે જ કર્યું. ૧૨ સબોધ હૈયે ધરે તેજ દય. ૧૩ સન્મા સંચ, ઉમાર્ગ તજે તેજ સને. ૧૪ તે કોને હિતવચન ન સાંભળે તે જ બહેરે. ૧૫ છતી જીભે હિત-પ્રિય-સત્ય ન બોલે તે જ મૂંગે. ૧૬. ઉકતી આંખે અવળે માર્ગે ચાલે–અકાર્ય કરે તે જ આંધળે. ૧૭ ત્રિવિધ તાપને શાન્ત કરે તે જ સંત–સુસાધુ. ૧૮ સહુને આમતુલ્ય લે-વરૃદયને વિશાળ બનાવે. ૧૯ પરદવ્યને પથ્થર તુલ્ય લેખો-સ્વદ્રવ્યમાં જ તેષ રા. ૨૦ પીને માતા-બહેન કે પુત્રી તુલ્ય જ લેખો. ર૧ ફેઇના સુખમાં અંતરાય ન કરે-બનતી સહાય કરો. ૨૨ નિન્દા, ચુગલી, મિથ્યા આપ વિગેરે પાપ માત્રથી ડરતા રહો. ૨૩પારકી આશા-તૃષ્ણાને તિલાંજલી આપ-ત. ૨૪ હંસની જેમ સાર (ગુણ) ગ્રાહી બને દોષ-દ્રષ્ટિને તજે. ર૫ દેવધર્મ રક્ષા માટે જ શરીરની એગ્ય સંભાળ રાખે. રદ વિષય આસક્તિથી વેગળા રહા-ઈન્દ્રિયના ગુલામ ન બને. ૨૭ મદાધ ન બને, નમ્રતા રાખે. ( નમે તે પ્રભુને ગમે. ) ૨૮ કામ-કષાય-ઈર્ષા–અદેખાઈ વિગેરે વિકારને વશ ન થાઓ. ૨૯ આળસુ-એદી–નિરઘમી ન બનો; ચંચળતા રાખો. ૩૦ વિકથા-નકામી કુથલી કરવાને ઢાળ તજે; વખત ઓળખો. ૩૧ રવાથી અને–પુરુષાથી થાઓ–બીના ચાધારે એસી ન રહો. ૩૨ કન્યાઓને એવી કેળવે કે તેઓ શાણી માતાઓ બની શકે. ૩૩ કે વ્યસનના ફંદમાં ન પડે, તેમાંથી સ્વપરની રક્ષા કરે. ૩૪ સદ્દી અને સદ્દગુણાનુરાગી બનો. ૩૫ નીતવાન બનો-નિષ્પક્ષપાતપણે ખરા ખોટાનો તેલ કરે. ૩૬ શાત પ્રકૃતિ રાખે અને પાપ આચરણથી અળગા રહે. ૩૭ લોકપ્રિયતા મેળો-સ્વાર્થ ત્યાગી બને. ૩૮ કૃતજ્ઞ થાઓ અને પાપકાર રસિક બને.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફક રિ , લા ક ાનમાં શુદ્ધ પવિત્રતા રાખે. જઇ કારા, ધ, મેડ, નિજદિક દુર્ગુણને જલદી તજે.
માતપિતાદિક વડીલ ની યાચિત સેવા-ભક્તિ કરે. ૪૨ સમી ધુઓ અને બહેનોનું ખરું વાત્સલ્ય આદર. ૪૩ પેટે ડી–ડમાક જ ખરા મીનું સેવન કરે. જ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર અડગ–અચળ શ્રદ્ધા રાખો. જપ ધર્મ–શાસનની ખરી ઉતિ–પ્રભાવના થાય તે માર્ગ ગ્રહણ કરે.
ક૬ મતભેદથી ખીજવાઈ ન જાઓ સત્ય વાત સપ્રમાણ શાન્તિથી બતાવવી યત્ન કર્યો. અને સ્વધર્મમાં જોડવાને એ રસ્તો છે.
19 કલેરા-કુરપથી રમતને છિન્નતિશ ન કરો; સ્વતંગ ન છે. ૪૮ સુસંપ વધે તેવા જ વિચાર, વાણી અને વર્તનને પ્રયાસ કરતા રહો. ૪૯ વિધમી બંધુઓ સર્વ વાતે સુખી થાય તે માટે તનમનથી મથન કરે. ૫૦ પાત્રતા પ્રમાણે આપો અને પાત્રતા વધારવા પ્રયત્ન કરે. - ૫૬ આ ક્ષણભંગુર દેહુથી કઈ રીતે અન્યનું ભલું થતું જ હોય તે ઉદાર દીલથી તે થવા દેવું. દયાનું ક્ષેત્ર વિશાળ છે. ડહાપણથી શક્તિ અનુસાર તેને લાભ લેતા રહેવું. પર આમાના હિતમાં અભિવૃદ્ધિ થાય તે દરેક પ્રયાસ મન, વચન, કાયાથી કર્યા કરે.
ઈતિશમ. શ્રીજિનમંદિરમાં દેવદર્શને આવનાર બંધુઓ તથા બહેનેને નમ્ર સૂચના.
(લેખક-સામિત્ર કવિજયજી). ૧ ઇ-ચોખા-સુઘડ વસ્ત્રાદિક પહેરીને જ પ્રભુદર્શન કરવા જવું,
૨ નિસિહુ પ્રખ દશ ત્રિકે અને પાંચ અભિગમ વધાર્થ સમજીને રાચવવા તે લક્ષ આપવું અને અણજાણુને સમજાવી લક્ષ અપાવવું.
૩ દર્શન કરી રહ્યા બાદ ઘર ભણી જતાં પ્રભુને પુંઠ દઈ ચાલવું નહિ, પણ પા પગલે ચાલવું અથવા પડખાના બારણેથી નીકળવું. ( ૪ પુરૂએ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી બાજુએજ ઉભાં રહી દર્શન કરવા તેમજ ત્યવંદનાદિક વખતે પણ એ વાત અવશ્ય લક્ષમાં રાખી શાસ્ત્રમાં કહી છે તેવી પાળવી.
૫ દેવદર્શન, પૂજા-ભક્તિ ખાસ જીવ જણાપૂર્વક થાય તેમ રાખવું. પ્રભુ આજ્ઞામાં ધર્મ કહે છે, સાંજ સમયે આરતિ પૂજાદિક સંધ્યા અવસરેજ કરી લેવા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ન પ્રમા
શાન્ત અને ૨ છુ ગુરૂ પ્રસુખ વિનય સારા ને મુલવું
જ પ્રસ્તુતિ કરવી.
૮ પ્રભુ વિષે કહેવા ચાગ્ય ચે-વતન, વન, સ્તુતિ પ્રમુખ દેરાસરમાં કહેવાં અને પીત્ત્ત પત્ર વિગેરેનું માહાત્મ્ય તાવનાર ચૈત્યવંદન પ્રમુખ સામાયિક, પ્રતિકમણુ પ્રસગે કહેવાં.
૯. દેરાસરની નજદીકમાં કશી આશાતના થવા દેવી નહિ.
૧૦ દેરાસરમાં કે ઉપાદામાં કોઈ પ્રકારની કુથલી કરવી નહિં.
૧૧ રાગદ્વેષાદ્રિક ઓછાં કરી અંત:કરણ સાફ થાય તેમ ઉપયેગ રાખી આત્મસાધન કરતા રહેવુ
ઇતિશમૂ.
ગોધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
===
અનુવાદક—દફતરી નદલાલ વનેચ-નારીવાળા,
કાથી માણુ ક્રોધવાળી પ્રકૃતિથી આસપાસનાં માણુસમાં અપ્રિય થઇ પડે છે, જેથી તે માણસ ગમે તેવા મેટા હાય છતાં લાગતા વળગતા તેના સંબંધીએનાં અને અપ્રસન્ન રહેવાથી તેનું ગૈારવ જળવાતું નથી, શાન્તિના ભંગ થાય છે અને શાન્તિ ફેલાય છે. પેાતાનું અને પરતુ મન બ્યગ્ર મની જાય છે, ચેતના પરવશ બચ છે અને ચિત્તવૃત્તિની સ્ખલના થઇ જાય છે. મામળની હાતિ અને સ કલ્પ રાક્તિની ક્ષીણતા થાય છે. કબહુના! ચારે તરફના કલેશથી મન આકુળ વ્યાકુળ છતાં જીદગી ઉપર કટાળે! આવે છે, તેથી બ્ય અન્તવવાના વિચારા ઉત્પન્ન થયા હોય તા પણ સત્તર દખાઈ જાય છે અને અકર્તવ્ય તરફ વલણુ થાય છે.
ક્રોધ, મલીન નાગુણની અધિકતા મનુષ્યની પ્રકૃતિમાં હાવાને લીધે ઉત્પન્ન લ.યુ છે, પોતાની ઈચ્છાની વિરૂદ્ધ અન્ય કોઇના કથન કે વ ંનને લીધે સામાન્ય રીતે ચિત્તમાં એક પ્રકારના આંગ ઉત્પન્ન થાય છે અને તેના તાપ ચિત્તપ્રદેશમાં વિસ્તાર પામતાં ૫ સમયમાં આખા શરીરમાં ફેલાય છે, જ્યારે આ અગ્નિ પૂરેપૂરા વેગમાં હાય છે ત્યારે ચિત્તવૃત્તિની તટસ્થતા દબાઇ જાય છે; અને સ’કલ્પ શક્તિ ઉત્સાહ વિગેરે ચિત્તમાં ઉત્પન્ન થયેલી ક્રોધની જવાળામાં પવન હું કેવાનું કાર્ય કરવા લાગે છે. ક્રોધની જવાળા જે સ્થળે ઉત્પન્ન થાય છે તે સ્થળને દા કરે છે. એટલે કે તે જવાળા કેોધ કરનારના હૃદયને જ ખાળે છે. વિશેષમાં તે જવાળા પેાતાના વેગના પ્રમાણમાં આસપાસના પરિચયી સગા મિત્ર વગેરેને પણ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બો છે--સંતા કરે છે. પરિણામે થી પ્રત્યે તેનો સર્વદા અપ્રસન્ન રહે છે. અને સર્વત્ર અપ્રિય થઈ પડે છે. માણસને ક્રોધ પિતાની અંદર પચાવતાં બહુ લાંબો વાત લાગે છે. એવા માસે પિતાને અને પિતાના પ્રિયતમ મિત્રોને અતિશય પીડાકારક દઈ દે છે,
કેની કૂરતા. જે મુખ્ય અધિકારી અથવા કેઈપણ મેટો સમર્થ માણસ ધ કરવાની આદતને આધીન થઈ ગયો હોય છે તો તેના તાબામાં રહેનાર બળહીન દીન પુરૂ
ની વગર અપરાધે અવદશા થાય છે. એટલે તરતમાં તે બીચારા ગરીબ માણસોને ત્રાસ થાય છે. તેમજ એ પ્રચંડ પ્રકૃતિએ શક્તિહીન દીન પુરૂને પિતાના પંજામાં લઈ ધાધીન બનાવ્યા હોય છે તે પછી તેમના ફોધને સફળ કરવા અન્ય કોઈ પાત્ર ન હોવાથી તે ફોધની વાળા પોતાના જ શરીર તરફ વળે છે, શરીરને બાળે છે. લેહીને શેષવે છે અને ગરીબાઈ પરાધીનતા વિગેરેના દુઃખથી દાઝેલા મનમાં પરિતાપે ઉપજાવે છે. અત્રે તેનું એક દષ્ટાંત આપીશું.
એક અંગ્રેજ ઉમરાવ વિલાયતની મોટી ઘોડદોડની શરતમાં ત્રણ હજાર પિંડ એટલે ૪૫ હજાર રૂપિયા હારી ગયો અને કર્મ સંયોગે તેને હરીફ એક બીજો ઉમરાવ હતો તે તેજ શરતમાં ૭ હજાર પાંડ જીતી ગયો. પિતાની હારથી આ ઉમરાવને કાંઈ લાગ્યું નહિ, પરંતુ પોતાના હરીફની મટી જતથી તેને કેધ ચઢ્યો. કોધથી ધુંધવાતે તે ઘેર આવ્યું અને દીવાનખાનામાં બેડે. ચાકરે ચાહન પ્યાલો લાવીને મૂકે એટલે એકદમ તેજ ચાલે તેણે ચાકર પર ફેંક અને બે
અરે લુચ્ચા ! મારું માથું તપી ગયું છે ત્યાં તું મને ધગધગતી ચાહ પાય છે ! જલદી સેડા-બરફ લાવ.” ચાકર જ્હીને ચાલે છે. તે પાછો ન જ ફર્યો. સાહેબના ફોધમાં વધારે થયું અને પિતાની સ્ત્રીના ઓરડામાં જઈને તેના ઉપર નેતરના પ્રહાર કરવા માંડ્યા. ભયંકર ઘટે કાઢીને તે બોલવા લાગ્યું. “ચાકર ક્યાં મરી ગયો? મારા માટે ડા બરફ કેમ કઈ લાવતું નથી?' શ્રી ભયભીત થઈ અને ઓરડાની બહાર દેડી ગઈ અને ગાંડા બની ગયા હોવાની વાત જાહેર કરી એટલે નોકરેએ દીવાનખાનાના બારણું બંધ કરીને સાહેબને કેદ કર્યા. આખી રાત સાહેબે એ કેદખાનામાં પસાર કરી. સવારમાં સીપાઈઓને બોલાવીને દ્વાર ઉઘાડવામાં આવ્યું તો જણાયુ કે સાહેબના બંને હાથ લેહીલુહાણ થઈ ગયા હતા અને રાત્રે કાંધપણુંમાં તેણે પિતાના હાથને બચકાં ભર્યા હતાં. એ જ અવસ્થામાં તેને ગાંડાની ઈમ્પીતાલમાં પહોંચતા કરવાની જરૂર પડી.
આવા ફોધી જનોએ ક્રોધને પરિત્યાગ કરવા સારૂ વૃત્તિને શાન બનાવવાની
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેવ પ ડીકી રીતે વા છે તેના માટે જુદા ! : સારો છે ૨. ફી રાશા છે. તેને સાર એ છે કે હાદિકથી સિને કેવા દુ શાપ
છે તે નિરાક અને પાદિકરી લોક કેવી રીતે ટાળે છે તે તપાસવું એક કઃ તેના ભાગ સુઝી જશે.
નાગણેવો–વી .
(લેખક-શિકિતક. ) જ અથવા લાએ મંદવાડ આવે એ શરીરનું બંધારણ, રહેવાનાં સ્થાને અને વ્યાસ ( કસરત )ના હાલના પ્રસગે જોતાં તદન બનવા જોગ છે. આ ઉપરાંત નીતાહાર, નિયમિત વર્તન અને સાદા ખોરાકની ગેરહાજરી પણ વ્યાધિના પ્રસંગો વધવાને માટે જવાબદાર છે. અતિશય ખોરાક, વારંવાર જન અને તારની પ્રકૃતિ અથવા વાયુને વધારે તેવા ખોરાકથી પર વ્યાધિઓ વધે છે અને વ્યાધિ થયા પછી નિયમસરની વૈજ્ઞાનિક સારવારની પદ્ધતિના જ્ઞાનના અભાવથી અથવા અભાવથી વ્યાધિના ઉપાયે સરળ, સેવા અને સુ પરિણામ નીપજાવનાર થઈ શકતા નથી. આ સર્વ બાબત બહુ વિચારવા લાયક છે અને તે આપણા :જાથે ઘરે નજીકના સંબંધ ધરાવનાર હોવાથી તેને અંગે ધાર્મિક દ્રષ્ટિએ શું કરી રોગ છે તે વિચારવું પ્રાસંગિક છે.
આડા દેશમાં ધાન્યની સમૃદ્ધિ એટલી સારી છે કે એક વરસ સારૂ થાય તે લગભગ આખા દેશને ત્રણ વરસ પહોંચે તેટલું અનાજ ઉત્પન્ન થાય છે, છતાં દેશપરદેશને સંબંધ અને વ્યાપાર વધી જવાથી પરદેશમાં અનાજ ઘણું ચાલું જાય છે. જો કે તેને બદલે દ્રવ્યરૂપે મળે છે એ ખરી વાત છે પણ તેના લા ( સિત ) ઉપર આખા વિશ્વના બજાની અસર થાય છે તેથી ઘવારી થાય છે. - માને રાજ્યપરિસ્થિતિને અંગે લોકવ્યવહારમાં એક જે મોટે ફેરફાર થયે છે તે એ છે કે આપણું જે સાદું જીવન હતું તે ઓછું થઈ ગયું છે અને જીવ
નાં ઘરે ફેરફાર થશે છે. ખોરાકની અનેક વસ્તુઓ, પાચનશકિતને નુકશાન કરે તેરી : જીભને સુંદર લાગે તેવી વાની અને મગજને નુકશાન કરે–ભમાવે તેવા માદક પદારે ઘરનાં બારણાં સુધી આવે છે, અને પરિણામે તેનો ઉપગ થાં ફરીરમાં વ્યાધિ થયા વગર રહેતા નથી. એ ઉપરાંત કપડાંની નવીન રીતિએ (ફેશન ) શરીરસુખાકારીનાં મનમાં માનેલાં સાધનો અને હદ બહારના અને કીધે ગમે તેટલી શકિતવાળા માણસને મુંઝવી નાખે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. દા કરો કે તેમ હોય ત્યાર થી વધારે રજવું પડે, ઘરના રાટે કુદરતના નિયમ વિરુદ્ધ દિવસ રાત્રિ જ્યારે બને ત્યારે કામ કરવું પડે અને રોગ્ય શાંતિને અભાવે અને આર!મની રાજરીમાં મગજ અને શરીરને ઉકળાટકાળી સ્થિતિમાં રહેવું પડે તેવી આખરે શરીર વ્યાધિને ભેગા થાય એ બનવા
ગ છે, મોટાં શહેરોમાં જોઈએ તે યંત્રની માફક માણસે સવારથી મોડી રાત સુધી કામ કરતાં જોવામાં આવે છે, તેઓ ખાય છે તે પણ એટલી ઉતાવળથી કે દાંત અને અને હજુ સંબંધ બરાબર ન થે હોય ત્યાં તે તેની ઉશ્કેરણી કરે તેવાં અથાણુ ચટણું મૂકી સર્વને ગળાની અંદર ધકેલી દેવામાં આવે છે, પરિણામે અપ થાય તેમાં નવાઈ નથી. એ ઉપરાંત આડઅવળે વખતે જે તે વરતુ ખાવામાં આવે છે, મગજ કે શરીરને નુકશાન કરનારી ઉત્તેજક વસ્તુઓ અને ઉશ્કેરનારાં પીણું પીવામાં આવે છે અને કેટલાકને તે વખતસર ખાવાની ફુરસદ પણ મળતી નથી. આવાં અનેક કારણોથી વ્યાધિન પ્રસંગે વધે છે.
નાનાં ગામડાંઓમાં જોઈએ તો ત્યાં મોટાં શહેરો કરતાં બીજા કારણે જ કામ કરતાં જોવામાં આવે છે. કેટલીકવાર આળસ પ્રમાદ એટલે હોય છે કે જે કુદરતનો સંબંધ વધારવાને તેમને લાભ મળ્યો હોય તેને લાભ ન લેતાં તેઓ નકામા બેસી રહે છે, ખાવામાં અનિયમિતપણે કરે છે અને હવે તે ત્યાં પણ ચા,
ડાવેટર અને ઘણું ગામમાં મધ પણ દાખલ થઈ ગયેલ છે. સાદે ખોરાક પણ કેટલીકવાર ગરીબાઈને લીધે પુરતે મળી શકતો નથી. આવા અનેક કારણે શહેરને ગામડાઓમાં વર્તમાન સ્થિતિને લઈને વ્યાધિના પ્રસંગે વધારે આવે છે એ નિ:સંદેહ છે. સર્વથી અગત્યની બાબત તેનાં શાતા અશાતા વેદનીયને અંગે વિચારણા કરવાની છે. કર્મના શુભાશુભપણાને લઈને અને આજુબાજુના સગો છે પણ કર્માનુસારજ ગેડવાઈ જાય છે તેને લઇને વ્યાધિના પ્રસંગો–મંદવાડ માણસને આવે છે એ નિર્ણિત વાત છે. તેથી આપણે એ ઘર ઉપરજ વિચાર કરીએ. જ્યારે લોકો નિયમિત ખોરાક, સાદાં જીવન, મોજશોખને ત્યાગ અને માંદાની ચોગ્ય સારવાર કરવાની પદ્ધતિ સમજશે ત્યારે વ્યાધિઓ ઓછા થશે અને થયેલ વ્યાધિ પિતાનું જોર ઓછું બતાવશેએ સંદેહ વગરની બાબત છે અને એ સર્વ અગત્યની બાબતમાં લેકનું વારંવાર ધ્યાન ખેંચવાની જરૂર છે. આપણું લકે મા વાત્સલ્ય-પ્રેમ એટલો બધો હોય છે કે માંદાની સગવડ કે માવજતની ખાતર તેઓ કલાકે કે, દિવસો સુધી તેની પાસે હાજર રહે, ગમે તેટલો ખરચ કરે, પણ વ્યવસ્થા આવડતી ન હોવાથી તમે તેમને માંદા સાથે અથવા તેની પાસે વાત કરતા જે તે ઢંગધડા વગરની અને માંદા
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી હાજરી ટુંકમાં કઈ એ તે જ કાર તથા ૧૫ પરના સિપી ઘણા ( ઉલટાં પીઅર માગડનાં માલુમ પડશે. સારવાર છે તેની પદ્ધતિને વિષ ધ અને છે અને એ સા ને તેની કિ દિવસ કલવાનો હુંડો પકડનાર એ તો તે ખા રાખવા અને વિચારવા યોગ્ય છે. તેને એ આપણે સાધુ-સાથીઓ તથા વિધવા થયેલી શકિએ કહ્યું કરી શકે તેમ છે તે હવે પછી એક જુદા લેખમાં વિચારશું. અત્ર તે પ્રસ્તુત આધત એટલી જ છે કે અનેક કારણને લઈને વ્યાધિના પ્રસંગે હાલમાં વિશ્વ છે અને હજી મ. યાર રતવામાં નહિ આવે તો વધવાને સંલ છે. આમાં આપણે રાજકીય પરિ સ્થિતિને બીલકુલ ઠકે આપને નથી, કારણ કે આપણે પશ્ચિમના લેકેનું વગર વિધાર્યું અનુકરણ કરીએ અને તેને અને આપદા વહોરી લઈએ તો તેમાં રાજ્યની
અમદારી ભાગ્યેજ ગણી કાકાએ. આપણી ખાવાપીવાની વસ્તુમાં તેમજ પહેરવેશ અને કામકાજમાં સમજણ વગરની અને લાલ વગરની નકલ થતી ઘણી જે શકાશે. તેથી આપણે આખા જીવન પર અને તેને અંગે થયેલા પરિવર્તન (ાર) પર બહુ ચોક્કસ રીતે અવકન કરવાની જરૂર રહે છે અને તેમ કરવાથી બહુ વિચારવા ગ્ય સ્થિતિ પ્રાપ્ત થશે એમાં સંદેડ લાગતું નથી. પ્રસંગે એ બાબત પણ હાથ ધરવા યોગ્ય છે.
અહીં મૂળ બાબત એટલીજ સ્થાપિત કરવાની છે કે અનેક કારણોને લઈને વિમાન કાળમાં મંદવાડના પ્રસંગે વધતા જાય છે અને આપણી અસલ ને સારી જુદી હતી તેમાં મેટા ફેરફાર થતે જોવામાં આવે છે, તેમ હજુ પણ એવા પર લોકો એમ લાગે છે. આવી પરિસ્થિતિને અને આપણે શું કરવું જોઈએ હરિ વ્યવહાર અને ધર્મ દષ્ટિએ વિચાર કરવાને આ પ્રસંગ હાથ ધર્યો છે.
કેઈપણ વ્યાધિ થયો હોય ત્યારે હવે મારું શું થશે ? મારે કોનું શસડ કરવું ? મુંબઈ જવું તે રડાર થાય પ મીજ જઉં તે વધારે સારૂ', અગુ પ્રવીણ પુરૂષ ( એડપટે) ને અભિપ્રાય લઉં તે જરૂર વ્યાધિ મટી જાય, અરે! હું મરી જઈશ તે મારાં બાઈડી છોકરાં રખડશે ! આ વ્યાધિ દરરોજ વધતો જાય છે ! હવે તે અન્ન ઉપર ચિ પણ થતી નથી ! રાક પચતો નથી ! આવાં રાવ નકામાં વિચાર કરવામાં આવે છે તેને ગરિતા આધ્યાન કહેવામાં જ છે. આધિ થાય તે વેલને પૂછવું નહિ એમ કહેવાનો અમારો આશય નથી
વધ ધના વિનાશમાં નિમિત્ત કારણ છે, તેથી ઉપઝાર કરવાની મર્યાદા બાંધેલી છે. એટલે જરૂર પૂરત ઉપચાર કરતાં વ્યાધિમાં રાહજ પણ ફેરફાર થાય
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- કરો કે તાર કે ડાડા ની બદલી કરવી. . આ દિવ ન કરે છે. ઉકળાટ કાપી નું ધ્યા કરવું અને જાણે પિતાનું જીવન ન જ કઈ , , ... દુનિયામાં રાધિના ઉપા સિવાય બીજી કોઈ પણ વિચારવા સમજવા કે જરા જેવી વસ્તુ છે જ નહિ પણ ધારવું નહિ. વ્યાધિના ઉપાયે વિચારવા.
ફરી ઉપદારે કરવા અને કી વનમાં આત્મવિચારણા કરવી. જેઓ આ વખત ગિચિંતા કરે છે તેને દુદન થાય છે, માનસિક નબળાઈ વધતી જય છે અને તેજ ચિંતા વ્યાધિ વધવાનું એક કારણ બને છે. ચિંતા કરવાથી માધિ ઘટતા નથી પણ ઉલટો વધે છે, આથી સાંદાની પોતાની નજરે જોઈએ તે પણ
ચિંતા કરવી બીલકુલ યોગ્ય ની. ઉપચાર અને સારવારના અન્ન નિષેધ નથી, પણ અર્થ અને પરિણામ વગરની ચિંતા કર્તવ્ય છે એ વાત ખાસ લકમાં રાખવા ચોગ્ય છે. આ રોગચિંતા એ આધ્યાનને એક ભેદ છે, સંસારમાં રખડાજનાર છે અને જે પ્રાણી પિતાની ઉદાતિ કરવા ઈચ્છતા હોય તે કરવા યોગ્ય નથી.
રાધિગ્રસ્ત માણસે તે અવકને ઉપગ મનને સારું માગે દરવવામાં જ કરવો. કેટલાક વ્યાધિ તે એવા શાંત હોય છે કે સાધ્યદષ્ટિવાળા પ્રાણીઓ તેમાં ખાં આત્મારાધન કરી લે છે અને વ્યાધિને આદરણીય માને છે. એટલી હદ સુધી જેઓ જઈ શકે તેવું ન હોય તેમણે પણ નકામી ચિંતા તે કરવી જ નહીં, એવી ચિંતા કરવાથી કઇ લાભ થતો નથી અને ઉલટું ઉપર જણાવ્યું તેને નુકશાન થાય છે. ગિચિંતા આવી રીતે નિવારણ કરવા ચોગ્ય છે.
વ્યાધિને અં અત્યાર સુધી જે વિચારણા થઈ તે માંદા પડેલા માણસને અંગે થઈ. હવે કેમ-વાસભ્ય કે દયાને અંગે માંદા તરફ આપી શું ફરજ છે તેની વિચારણા કરીએ. જસાજને માંદા પ્રત્યે બે પ્રકારની ફરજ પ્રાપ્ત થાય છે એક તે વ્યાધિના પ્રસંગો ન આવે તેવું જ્ઞાન લાવવું અને બીજું જે માંદા પડી ગયા હોય અથવા મંદવાડ જોગવતા હોય તેમને મંદવાડ દૂર થાય અને મંદવાડ
ય તે દરખ્યામાં તેમને વ્યાધિનું દુ:ખ ઓછું થાય તેવા પ્રસંડો પ્રેમ અને દયા ખાતર ચા આપવા. દુ:ખીની દયા કરવી, તેમના તરફ માયાળુ ભાવ દેખાડ, તેમના તરફ સહાનુભુતિ દર્શાવવી અને તેમને ઉત્સામાં રાખવા એ સર્વનોદ્રવ્યદયા અને પદયામાં સમાવેશ થાય છે. મંદવાડને અટકાવવા અંગે તથા માંદાને દુ:ખ ઓછું કરવાને અંગે દયામય ધર્મ માની જે બેવડી ફરજ અત્ર જણાવી તે પર સંક્ષેપ વિચાર કરી જઈએ. - મંદવાડ અટકાવવા અંગે આપણે સગવડ ખાતર કર્મનો સિદ્ધાન્ત ધો વખત ભૂલી જઈએ. અશાતા વેદનયના ઉદયથી વ્યાધિ આવે છે એ વાત તદ્દન સત્ય છે, પણ કેટલાક તે માનવામાં આંચકે ખાતા હોય તે આપણે તે વાત જરા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. . . . છે તેમાં ફરી રહી છે ગુનો છે. રતિ રહે છે, આનંદ
! જા, , ગમે તેવો તુ રાક લે, મગજને ઉશ્કેરણી કંર તે દારા લેવા. ભારે ખોરાક લેવો વિગેરે દિને આણનાર છે. જેના-૪માં અનાજ
રડવાનો, તને ઝાટકી નાખવાની તથા શાકપાન બરાબર જેવાની જે પદ્ધતિ પતાવી છે, રવિજન ન કરવાને જે વૈદક નિયમાનુસાર પાણી ઉપગી વિષય 'તા છે, એડજી ના નિયમ રામાગ્યા છે, વાશી વિદળ ન ખાવા ફરમાન કર્યું છે, અનેક રીતે વછતા રાખવાના ફરમાન કર્યા છે તેમાં જેટલાને ભંગ કરવામાં રાવે તેટલી તેને સજ થાય છે અને જેમ ચારી લુંટ ખન માટે સરકાર સો કરે છે. તેમ કુદરતના કાયદાનો ભંગ કરનારને વ્યાધિરૂપ કુદરત સજ કરે છે. તેમાં નાના
ડાટા ગુન્હાને અંગે વધારે ઓછી સજા થાય છે. જેવી રીતે વર્તમાન વૈદકના નિયમો અનુ: રીતે આહાર વિહારની પદ્ધતિ વર્ણવે છે તેવી રીતે દયાને લઈને જૈન ધર્મમાં પણ આહારવિહારને અંગે અનેક નિયમે પદ્ધતિસર બતાવવામાં આવ્યા છે અને ધર્મદષ્ટિએ તેને અનુસરવાની ઈચછા ન હોય તે પણ જે તેમને જીવનારડાર નિકે ટેક (વ્યાધિરહિત) રહેવા સારૂ અનુસરે તો પણ ઘણો લાભ કરે છે, શરીરને તાંદુરસ્ત રાખે છે અને “પહેલું સુખ તે જાતે નર્યા' એ કહેવતને સત્ય કરી આપે છે. જેનશાસ્ત્રમાં દયાને અંગે જે નિયમો ઝીણવટથી બતાવવામાં આવ્યા છે તે બરાબર વિચારવા અને સમજવા એગ્ય છે. આર્યાવર્તના વૈદકીય ચમાં રિણિ લેખક ગણાય છે તે કહે છે કે વાવ વિહુ પ્રમાદ એજ મરણ છે. આયુર્વેદનું પ્રથમ સૂત્ર પણ એજ છે. મતલબ એને કહેવાને આશય એ છે કે જેટલી જેટલી ગફલત કરવામાં આવે છે, કુદરતના આકારના નિયમોનો ભંગ કરવામાં આવે છે તેટલી તંદુરસ્તી પડે છે અને મૃત્યુ નજીક આવે છે. આવી રીતે વર્તમાન દકિચ નિયમ, આર્યાવર્તનો આયુર્વેદ અને જૈનધર્મના વ્યવહારૂ નિયમ આકાર અને વર્તનને અંગે બતાવેલા છે તેને અનુસરવામાં પલેકને વિચાર ન કરવામાં આવે તો પણ ઘણા લાભ છે.
આપ જ અવલોકન કરીને જોયું તે તુરત જણાશે કે લગભગ દરેક વ્યાધિના મૂળમાં કે ગુન્હો કરેલો હશે જ. કેટલીકવાર લાંબા વખતની બેદરકારી અથવા શરીરમાં (હાજરીમાં) જમાવ થતો મળ-કચરે હેરાન કરે છે, અને ગટર પૂરી ભરાઈ જતાં તે વ્યાધિરૂપે ઉભરાય છે, પણ શેડો
ડે જમા હોય તેની આપણને ખબર પડતી નથી, છતાં સૂફમ વિચારણા બહુ સારી રીતે આ બાબત સ્પષ્ટ કરી શકશે. તમે કોઈ વિદ્વાન ડાતા પાસે જશે તે તે પ્રથમ તમારે આ ઇતિહાસ પૂછશે, વરસ સુધીમાં તમારું વર્તન અને શ્યવહાર કેવા હતા તે સમજશે અને ત્યારપછી જ વ્યાધિનું નિદાન કરશે. આથી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુ નહી : છે - હશે. નકામા બાધિ . ' - ફા વવા માટે કારના નિયમો બરાબર જવા ચોગ્ય છે, સમજી ય છે. કેટલીકવાર આ કાયા છે. જે વિચાર
. . : તેની આ નેજરે કિકત થતી નઈપારકુને તો તેની કિંસ રાય છે. ગુ થયા પછી તેને ગમે તેટલી મુશ્કેલીએ શોધી કાઢનારા ના વા. થાય છે, પણ શાણી સરકાર તે ક્રિાગમાં પોલીસની ચાલાકી અવાજ ના પાને તેને વધારે સાબાશી આપે છે. અસાધારણ સાવધાનતા છે. દહેગારોને
nછે, તેમને જેરમાં આવવા ન દે. હાની વસ્તુ કે પ્રસંગોને કા તીથી રોકીમાં રાખે-એવી ચાલાક પિોલીસ ને જાહેર કે જીલ્લાઓમાં હોય છે - સુડા - જતા જ નથી. કદી બને છે તે એક રમકપ બને છે ને તે તરત પાક . જાય છે. આવી જ રીતે શરીરના સંબંધમાં ન જવું. એવી રીતે શારીરિક છેડા ન કરવામાં કાંઇ ઘસા પડશે એમ ધારવું નહિ; વારંવાર ખાવાથી અને જઠર ને વ ખત દબાયલી કે ઉઘોગમાં રાખવાથી તેને જરા પણ રાત મા થી અને કારીરિક સંચાને અતિ ઉપયોગ કરવાથી તે તુરત ઘસાઈ જાય છે. હું તે સાચુંએ કહેવત તદન પાટી છે. વધારે ખાવાથી મળ વધે છે. માટે જે તે સારો રાક વખતસર અને અ૬૫ પ્રમાણમાં લેવાની જરૂર છે. આ સર્વ પાપ- લેકમાં જેમ બને તેમ વદારે જ્ઞાન ફેલાવવા જરૂર છે, હવા પ્રકાશન. કો સમજવવા જેવા છે અને એવું ખાવાથી, શરીર શક્તિ અનુસાર કરવાથી નિયમિત રહેવા અને ચગ્ય વ્યાયામાં લેવાથી શરીરને ઘસારો પર નથી પણ ઉો લાભ થાય છે, આ અટકારવાના પ્રસંગે આવી રીતે કે ના મન પર ઠસાવવાની જરૂર છે. ખાવા પીવાના નિયને ભેગા કરવા એ નાક, લોકભાષામાં બોલીએ તે કુદરતના નિયમ સંગ છે તેને અંગે નીચેની બાજ વિચારવા જેવી છે.
ર. સીભાઈ દેસાઈ નામના કેળવણી ખાતાના કડક લી માંગરોળ સલા સમા વિવાથીના ના પિને અગત્યની સુચના કરતા સાર ત્રણ હાલ વૈશાખ માસમાં આપ્યા છે. તે ભાષણ કરતાં તેમણે એક રચના કરી કે દિકરાઓને નિશાળનાં દરરેજ અને આખો વખત હાજર રાખવા છે કે, તેના અપવાદમાં લગ્નાદિ પ્રસંગે પણ ગેહુજિર ન રાખવા સૂચના કરી છે તે જાણી, પણ પછી તેમણે જણાવ્યું કે “માદંગીને પ્રસંગે પણ ગેરહાજર ન રાખવા” આ વાત પ્રથમ દ્રષ્ટિએ સમજી નહિ, પણ ત્યાર પછી તેમણે જણાવ્યું કે “કોઈ વિવાથી એમ કહે કે તે માં છે તે પોતાને તેને માટે ઘણું બેટું લાગતું હતું.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-: યા !! સારી કર ! શા છે. દેઢિ કે સt ', is in: 3:111cfii
-. કરવામાં તે ન કરવી અને ન કરવા કહ્યું હા ન કરવી દર : કા તે-કાર વન, મતિયાણદિ: જાતજાતની (oes! huetion
ડર કે સાહિતી માલા વિનું ઉદન કરવાથી રાત્રિ તરફથી તિરસ્કાર દંડ કે કાંઇ જ . જન સમાજ તરફથી વ્યવહારના નિયમોને નલ્ડિ અનુસરવા ના આવતા વ્યાપારી મંડળીના નિયને તેના જે બે જ અનુસરે તેમની સાથે વ્યબહાર કાંધ થાય, દંડ થાય છે. સર્વ આ સમાજસજાની નીચે આવે છે (તેમાં તે કામાવેશ થાય છે. ત્રીજી સજાને ર દ્વારી સજા [olitical sanction) કહેવામાં આવે છે. જેરી કરનારને કેદખાનું, ખુન કરનારને ફકી, ધાંધલ કરનારને રકા વિગેરે, અને કુદરતની સજા (nature sanction) કુદરતના નિયમોને વિતારી એકવાથી કે હુંઘવાથી જે સજા થાય છે. આમાં પ્રથમની ન જાતને ઉડાવી શકાય છે, ધર્મની સત્તા ન સ્વીકાર એટલે તમે છટા છે, નાત, જાત કે આજના બંધનને લાત મારે તેનાથી છુટા થઈ જાઓ તો તેની સજથી કરી શકો. સીફશી યુક્તિપૂર્વક ન પકડાએ તેવી રેતે ગમે તે ગુન્હો કરો તે એક તમને જ ન કરી શકે, કારણકે વર્તમાન પુરાવાની પદ્ધતિ એવી છે કે ગુન સાધી પુરાવાથી સાત પે જોઈએ. મતલબ તમે ઉપરની ત્રણે પ્રકારની રજા માંથી છટકી શકો બરા, પણ કુદરના નિયમને જે સંગ કરો તો
નો જ ચા વગર રહેતી નથી, એમાંથી છટકી જવાની કઈ યુતિ કે યુક્તિ કાએ લાલા. બી.' આટલા ખુલાસા સાથે વાત કરી તેમણે જણાવ્યું કે માંઢા ન
કે એવી ને જે કુદરતના નિયમોને અનુસરવામાં આવતું હોય તો વિદ્યાથીને - દરાડ પર હાજર રહેવાનો પ્રસંગ આવે જ નહિ.
(ચાલુ).
हितशिक्षाना रासतुं रहस्व.
પ્રતિક્રમણ કરો પછી બ્રાહક ઘરની પિધશાળામાંથી અથવા ઉપાયમાંથી ( ૨ ની છે. એટલે મને કોઈનું મુખ જેના પિતાના હાથની હથેળી જુએ, તેમાં
જમણા હાથની હો જુએ અને શ્રી ડાબા હાથની હથેળી જુએ, એમ જે. દડવા લાગ્યની પશુ પકડ જાય છે. ( મનુષ્યની આખી જીંદગીમાં જે જે બનાવો બનવાના હોય. માતા પિતા કે મોસાળનું જેટલું સુખ લેગવવાનું હોય, સ્ત્રી કે
તી જેટલી થવાની હાય. લક્ષ્મી જેટલી મળવાની હોય, જે ઉદાર, શ્રદ્ધા કે ટિ શા ાિય, જેટલું આયુષ્ય જોગવવાનું હાથ-ઇત્યાદિ સર્વ હકિકતોનું
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
- • --*..
-
-
-
-- -- -- - - -
- - - ---
- --
રિત્ર ડાહીની હરોળમાં ખારું હોય છે. તે રાતિક ત ચેપિશાદિની
ના બરાબર સમજી શકે છે. જાપબિકા વિગેરે માં જેટલાં ભવન કાઢવામાં આવે છે તે દરેક ભુવનની હકીકત રેખા હાથની હથેળીમાં આખાયેલી હોય છે પરંતુ તેને વાસ્તવિક સમજનારા ને ઓળખનારા આડ અ૫ મનુષ્ય હોય છે.)
કેટલાક અનુભવીઓ ને હાથની હથેળી ભેગી કરીને જોવાનું કહે છે. અને તેની અંદર અંગુઠા વિનાના ૮ આંગળાના ૨૪ વિભાગવડે ર૪ તીર્થકરના નામ
સ્મરણ કરવાનું સૂચવે છે. તેમજ બે હથેળી ભેળી કરતાં આયુષ્ય રેખા અર્ધ ચંદ્રાકારે મળેલી દેખાય છે, તેના વડે સિદ્ધ પરમાત્માના સ્થાનને (સિદ્ધશિલાને ) સંલારી તેની ઉપર વર્તતા અનંતા સિદ્ધોને નમસ્કાર કરવાનું સૂચવે છે. આ અનુભવ પણ ઉપયોગી છે.
પછી શ્રાવક પ્રતિકમણના વસ્ત્ર બદલી અન્ય વસ્ત્ર ધારણ કરે. વસ્ત્ર પહેરતાં મિન રહે-વે નીં. પછી શરીર શંકા ટાળે. તેમાં દિવસે મળમૂવાદિ ઉત્તરદિશા સામે કરે અને રાત્રીએ દક્ષિણદિશાની સામે રહીને શંકા ટાળે. મળમૂવ ટાળવાની
દર અનેક પ્રકારનો વિવેક જાળવવાની જરૂર છે. તેમાં પણ છવાકુળ સ્થાન તે અવશ્ય વર્જવ એગ્ય છે. મુનિને નિહારના ૨૩ પ ટાળવાના શ્રી પ્રવચન સાદારાદિમાં વિસ્તારથી બતાવ્યા છે. શ્રાવકને માટે રાસના કર્તા કહે છે કે
ત્યાં ભજન. ઢગલો પડશે. હય, છાણ પડ્યું હોય અને શાળા (દરે ) હોય ત્યાં ર્ધારિક કે માનું ન કરે. જ્યાં રાફડે હોય. જ્યાં મળમૂત્ર કે મળમૂત્રના કામે પડેટાં હેય, ત્યાં વૃક્ષ. અગ્નિ કે જળ હોય અને જ્યાં આરામ લેવાના સ્થાનવિસામા વિગેરે હોય ત્યાં મળમૂત્રાદિ ન કરે. નદીમાં, માર્ગમાં કે સ્મશાનમાં મળ-. મૂવ ન કરે. જતી આવતી સ્ત્રીની નજર પડે તેવું હોય અથવા વડિલની નજર પડતી હોય ત્યાં પણ મળમૂત્ર ન કરે, જ્યાં પથ્થર, ડુંગર, ટાકર જમીન, રેતી વિરે નિજીવ અને સૂકાં સ્થાન હોય ત્યાં પ્રથમ દષ્ટિવડે જીવજંતુ નથી
એટલી વી કરીને પછી મળમૂત્રાદિનો ત્યાગ કરે. તેમાં સમજુ માણસે ઉતાવળ ન કચ્છી. કારણે કે ઉતાવળ કરવાથી બાધા પૂરી ટળતી નથી, એટલે કયાં તે ફરી જવું પડે છે અથવા શરીરમાં ઉપાધિ ઉત્પન્ન થાય છે. ગુદ્યસ્થાન સારી રીતે જળને નિકાદિવડે સાફ કરવું, હાથે સારી રીતે રક્ષા વિગેરે લઈ ઘસીને
વા, તે કાર્યમાં પ્રમાદ ન કરો. સ્થડિલ માટે ઘરથી દૂરજ જવું, શારીરિક કારણ શિવાય નજીકમાં ન જવું. આ સંબંધમાં વિવેકવિલાસમાં પણ સારી શિતે વિચાર જણાવેલ છે. અને જ્યાં કેઈએ વમનાદિ કરેલ ન હોય અને જ્યાં ગાય બેસતી ન હોય તે સ્થાનકે ધંડિત જવાનું બતાવેલું છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: -
–ાં ઘર નાં હું, : યા કા ની લાડી થિ, ર ા નજરે દેખી શકે તેમ હોય તેવે સાન - રસ ન જાય. પણ જાણી લેકમાં ઉહિ ન થાય-
નિજ ન કહે વાય છે કે મુનિ કડિત નિમિતે જાય.” જે જમીન બહુ ઉંચી નીચી હોય
ને તૃણ વાત હોય, ઘાસ ઉગેલું હોય કે પડેલું હેય તે જમીન ડિલ માટે વયે કર્યું છે. જે જમીનનો વર્ણ છએ તુમાં બદલાતા હોય તેવી જમીનપર પાછું
ડિલ જવાને નિષેધ કરે છે. મુનિ જઘન્યથી જે જમીન ચાર અંગુળ પર્યત આરિત છે એમ જાણે ત્યાં સ્થંડિલ જાય. તેમ ઘર, વાડી, દેવળ, કીડી મંકેડા વિગેરેના એલ (દર), માણની ઘોર વિગેરે સ્થાન વ અને અતિ દૂર, ત્રસ જીવરહિત તેમજ ત્યાં જ કે અંકુરા બીલકુલ ન હોય તેવું સ્થાનકે સ્થડિલ જઈને સિરાવે અને તેની ઉપર જ ઢાંકી દેય. કેમકે તેમ ન કરે તો તેમાં સંમુઈિમ જીવની હરપતિ થવાનો સંભવ છે.
કરી પઝવણાજીના પહેલા પદમાં ચિત્ર સ્થાનકે સમુનિ મનુષ્યની ઉત્પત્તિ થાય એમ કહ્યું છે, તે અહીદ્વીપમાં જ ઉત્પન્ન થાય છે. તેનું આયુષ્ય અંતર્મુ. હુર્તનું જ લે છે, અપર્યાપ્ત અવસ્થામાં જ તે મરણ પામે છે, તેને પાંચ પર્યાપ્તિ ને સાત આઠ પ્રાણ હોય છે. (અન્ની પંચેદ્રિયને નવ પ્રાણ કહેલા છે, પરંતુ તે તિય પઢિયને ઉદ્દેશીને સમજવા.) સંમુઈિમ મનુષ્ય, મનુષ્યની અશુચિમાં જ ઉત્પર થાય છે. તેને માટે કહેલા ચાર સ્થાન આ પ્રમાણે જણવા-મળમાં, મૂત્રમાં, શુકમાં, શોહિતમાં, રસીમાં, વમનમાં, છુટા પડેલા વીર્યમાં, લેમમાં, બડખામાં, પિત્તમાં, મનુષ્યના કલેવરમાં, નગરની બાળાં, સ્ત્રી પુરૂષના સંગમાં અને સર્વ અશુચિ ધરનાં બે ઘડીની અંદર સંમુઈિમ જીવોની ઉત્પત્તિ કહેલી છે. તેથી તેને તજી દીધા પછી દિવડે ઢાંકી દેવા. અર્થાત્ જે પ્રકારે તેમાં જીવોત્તિ ન થાય તેમ કરવું. જે મનુ એવી રીતે જય કરતા નથી તે તેમાં અસ્થાત્ ભવાંતરે તેવા પદાર્થોમાં તે જાતિના ઉપ :ઉપજે છે–ઉપજવું પડે છે. માટે જેમ બને તેમ અશુચિ. પદાની સારી રીતે જ્યણા કરવી.
શારીરિક સુખાકારી (તંદુરસ્તી) ને માટે પણ આ હકીકત બહુજ ઉપયોગી છે. હાલના શાશ્કિ વિદ્વાને મળ, મૂવ, લેમ, બડ, શુંક વિગેરે જાહેર રસ્તા પર ન નાખવાનું અને તેને ઢાંકી દેવાનું અથવા નાશ કરવાનું સૂચવે છે. વ્યાધિગ્રસ્ત માણસના મળમૂત્રાદિને તે બાળી દેવાનું જ કહે છે. આ હકિકત શરીર સુખાકારીના ઇરછકેરને પણ ખાસ ધ્યાન આપવા યોગ્ય છે.
સ્વડિલ માટે દુર જનારે પાછા આવતાં ભાગમાં વિસામો લે અને પિતાનું શરીરની શાતાને માટે જ્યાં શિતળ-ઠંડકવાળું થાન હોય ત્યાં બેસવું. શરીરની
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ઇ . ; , વડ, પવન . . . ', 'કા ( ૧ - તકરારૂપ ), મન, વીર્ય, વાસ, સ, નિદ્રા ને sી–: તેર વર્ષ નકલ વર્જવા–તેને પાકવા નન્હીં. આંસુ રેકવાથી ગભરામણ થાય છે, સુધા તૃષા રોકવાની શકિત ઘટે છે, પવનસંચારદ શારીરિક હાજતો રોકવાથી અનેક પ્રકારના ૦૨ - ધિઓ ઉત્પન્ન થાય છે. શ્રમ લાગ્યા પછી ચાલવાથી શરીરને ઘણે ઘસારે લાગે . નિદ્રા આવતી રોકવાથી શરીર બગડે છે અને ઉલટ પ્રમાદ વધે છે, નિરોગી રહે વાના છેક મનુષ્ય આ તેર બાબતના સંબંધમાં બહુ ધ્યાન આપવાની જરૂર છે. આ સંબંધમાં વેધક શાસ્ત્ર બહુ ભાર મૂકીને તેને ન રોકવાની ભલામણ કરે છે.
હવે મનુષ્યને રોતવા માટે સસના કર્તા પ્રસંગોપાત જણાવે છે કે- જ્યારે શુક, છીંક, મળને સૂત્ર-છા ચારે વાના સમકાળે થાય ત્યારે પિતાનું આયુષ્ય બહુ અ૫ રહ્યું છે એમ જાણી જાણએ અવશ્ય ચેતવું. વળી ત્યારે વરસાદ ગોરવ કાને ન સંભળાય. અને વીજળીને ચમકારો ન દેખાય અને મૂત્રની વાર Vરી રહી શકે નહીં ત્યારે માનવું કે આયુષ્ય પૂરું થયું છે. તે વખતે સુજ્ઞ માબે ચેતવું એટલે પ્રમાદ તજી દઈને ધર્મમાં સાવધાન થઈ જવું. તે વખતે પ જે પ્રાણી ચેતતા નથી તેની મનુષ્ય જીંદગી એળે જાય છે અને તેને પારાવાર પસ્તા થાય છે કે જે પસ્તાવાનું વાળણ કરવાને વખત પછી તેના હાથમાં રહેતો નથી. આ સંબંધમાં રાસકર્તા રહણશદાસજી કહે છે કે –
મરણ સમય ચે નહીં, ન કર્યો હું હાથ; આરાધના અણસણ વિના ચાલ્યા જીવ અના જિહું બે પહેરામણ, તિહાં જીવ બળ લેતુ જિહે રાશી લખ ભ્રમણ. તિહાં નર વિલંબ કરે. જાવ જીવ ધન મેળિયું, કેઈ ન આવે સાથ: હન મૂકીને ચાલી, ભૂમિ પડ્યા બેહુ હાથે. યુવી નિત્ય નવેરડી, પુરૂષ પુરાણા થાય; વારે લીધે આપણે નાટક નાશી જાય. પુરી રંગ વિરંગિણી, કદિ નવિ પુગી આશ;
કેતા રાય રાડિયા, કેતા ગયા નિરાશ મૃત્યુ સમયે પણ જે પ્રાણી ના ચે. અને પ્રભુને પગે લાગવા તેમજ ઉત્તર કાર્યમાં લક્ષ્મી આપવા ઉચે હાથ જેણે ન કર્યો તે ધર્મ આરાધ્યા વિના અને અને
સણ કર્યા વિના ખાલી હાથે ચાલ્યો જાય છે. જુઓ ! આ પ્રાણની કેવી મૂકે છે કે જ્યાં બે પહોર માત્ર રહેવાનું હોય ત્યાં જતાં પણ સાથે ભાતું લેય છે, અને જ્યાં ચોરાશી લાખ જીવાનિમાં પરિભ્રમણ કરવાને માથે ભય રહેલ છે ત્યાં જતાંભવાંતરમાં ગમન કરતાં ત્યાં કામ આવે તેવું ધર્મરૂપી અથવા પુન્યરૂપી બાતું
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુડી-tી કરી પોત તે રાક પ્રકારના પાપથાર સેવવા પડે દ્રવ્ય મેળ- ૬ હું- કરું, પરંતુ તેમાંથી કિંચિત્ પણ તારી સાથે આવવાટું નથી. તું ખાલી ડાશે તે બધું કરી અહીં સહીને ચાર જવાનો છે. ચને તારા બંને હાથ ભેય પ. ડવાના છે. સ્થી તે નિત્ય નવી નવી છે. તે કાંઈ જુની થતી નથી, તેને સ્વામી કહેવા પુત્ર પુરાણ-જુને થાય છે, અને પિતાનો વારો આવે છે ત્યારે જેમ કર્મ નચાવે તેમ નાચી-નાટક કરીને તે પરભવમાં ચાલ્યો જાય છે. આ પૃથ્વી તો તેના પર જે બહુ રંગ કરે–બહુ મેહુ કરે તેના પર વિરંગી–તદન મેહવિનાની છે. તે કેની ઉપર મોહ કર્યો નથી એ તેવા મહી પુરૂષોની આશા ઈચ્છા કદિ પણ પૂર્ણ વાઇ નથી, આ પૃથ્વીએ તો કેટલા રાજાઓને રમાડ્યા છે અને કેટલાક તે તની આશામાં ને આશામાં નિરાશ રહીને રાલ્યા ગયા છે.”
વળી કહ્યું છે કે આ સંસારમાં મૃત્યુનો પ્રવાહ તે અખંડ વહેતાજ છે, તેમાં કોઈ કોઈની રાહ એ નથી, માટે જ્યારે પિતાનો વખત આવે ત્યારે પિતાને હાથે દ્રવ્યને વ્યય કરી લે.” વળી તારા પ્રમાદમાં આવીને આવી ઘણી સવારે વહી ગઈ, અને તે ગયેલી સવાર કઈ રીતે પાછી આવવાની નથી. માટે છે હૃદય ! તું છે. આમ ગળી થઈને બેસી રહીશ તો પછી તારે હાથ ઘસવા પડશે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જ્યાં સુધી શરીરમાં કોઈ મહાન રોગ ઉબળે નથી, જ્યાં સુધી જરા ઘેર આવી નથી અને જ્યાં સુધી દ્રિ પોતપોતાનું કાર્ય કરાર કરી શકે છે ત્યાંસુધી ધર્મકાર્ય કરવામાં સાવધાન થઈ જ ધર્મ કરી પછી રેગ કે જરા આવો ત્યારે અથવા ઇદ્રિએ કામ કરતી અટકી જશેત્યારે ... કાંઈ કરી શકવાનો નથી, ” જે તું તારે હાથે કરીને આપીશ તેજ) તને આરાની જમાં પ્રાપ્ત થશે. આ બાબતમાં કુનું દહત વિચારી જે કે તે જે કાપે છે તે તેને મળે છે. અર્થાત્ જે કુવામાંથી પાણી ભરાય છે તેમાં પાણી આવ્યા કરે છે અને જે કુવામાંથી પાણી ભરાતું બંધ થાય છે તે કુવામાં પાણી આવતું પણ બંધ થઈ જાય છે. એટલું જ નહું પ૭ જેટલું હોય છે તેવું પણ બંધાઈ જાય છે. રમા દુનિયામાં જે વખતે પણ સારો વખત આવે તે વખતે ઉતાવળે કાન કરી લેવાનું છે. એ માં હરિરાંદરાજા ને રાવણનું દાંત વિચારી જવું. કેમકે અ! તારી વનવા અપ કાળની છે,
વળી તરી પાસે દ્રવ્ય છતાં તું કે આપતાં-દાનપુણ્ય કરતાં સંકોચ કરીશ નહીં અને દ્રવ્યને તેજુરીમાં કે ‘ત્રિમાં પવી રાખીશ નહીં, કેમકે એમ કરવાથી તને પાછળથી પસ્તાવા દો. તેને તે તારા અ૫ ધનપર મેહુ થાય છે પણ વિક ચારી છે કે તોરણ સહિત લંકા કે જે સાવ સોનાની કહેવાતી હતી અને જ્યાં કેટીગમે
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુરત ભાગનીય સ્થિતિની મોટાગમાં આપેલું ભાર
સુવણું હતું તેને પશુ મૂકીને રાવણને ખાલી હાથે ચાલ્યુ જવું પડ્યું; તેલને સાથે લઈ જવાણી ની. વળી વિચાર કર કે ચૈત્રને ફોન છેત્યાં નથી ? ભુખ્યા શું ખાધું નથી ? લેાભીએ કેને શ્વેતા નથી અને કાળ અને પાના ભક્ષ રૂપ કરી દગ્ધ કરી દીધા નથી ? ’ અર્થાત્ યોવન ઉપર જેણે વિશ્વાસ રાખે તેમધા હેતુરાણા છે, સર્વ જાતિના અભય પદાથી ધાતુરાએ ખાધા છે, લોલીઆએ પેાતાના પુત્ર કે પિતાને પશુ ડગ્યા છે અને કાળ મોટા મેટ! ચક્રવર્તી રાન્તના પણ કાળીએ કરી ગયેલ છે. ઞા પ્રમાણેની સ્થિતિ હોવાથી હું પ્રાણી ! તું નિરંતર ચે તતા જ રહેજે, તેમાં પણુ અંત સમયે તે હુ જ ચેનજે અને આ શિખામણુ હૃદયમાં ધારણ કરી રાખજે.
આ જગતમાં આ જીવને આ ભવમાં કે પરભવમાં એક ધર્મ જ શરણુસૂત છે, અન્ય કોઇ શરણમૃત થઈ શકે તેમ નથી, તેથી જ વારવાર ધર્મ કરવાને માટે પ્રેરૢ કરવામાં આવે છે. પ્રાણીની અશરણ્ય સ્થિતિ ખરાખર સમજવા માટે અનાથી સુનિનું ચરિત્ર ખાસ નજીવા યેાગ્ય છે, તે હવે પછીના આકમાં આપવામાં આવશે, અને ત્યારપછી શ્રાવક શરીરચિંતા ટાળ્યા પછી આગળ શું કરણી કરે તે અતાવવામાં આવશે. ( ાલુ. )
श्री
सुरत आगमोदय समितिनी सीटींगमां आपलं भाषण.
જૈતસિદ્ધાંતે કે જે સૂત્રેા તથા આગમના નામથી પ્રસિદ્ધ છે, તેની સખ્યા પૂર્વાચાએ ૪પ ની ઠરાવી છે, તેમાં ૧૧ અગ, ૧૨ ઉપાંગ, ૬ છેદ: ૪ મૂળસૂત્ર, ૧૦ પયજ્ઞા, ૨ નંઢી ને અનુયાગકાર--એટલાના સમાવેશ થાય છે. પયતાઓ ઘણા છે, અત્યારે પણ દશ ઉપરાંત બીજા લક્ષ્ય છે, છતાં ૪પ ગમે!ની સદર ઉસર્ઘુઢિ ૧૦ પન્નાનેજ ગણવામાં આવ્યા છે. ૭ છેઠે સૂત્રે! મુનિરાજના ઉત્સર્ગ અ પવાનુ માર્ગના બનાવનારા છે, તે વાંચવાની આજ્ઞા સાધ્વીને નથી. મુનિમાં પણુ અમુક હદ તેને માટે નિર્ણિત કરેલી છે. આ સમિતિનું સ્થાપન કરવાનો મૂળ ઉદ્દેશ ૪૫ આગમા પૈકી ૬ છેઃ સૂત્રોને ખાદ કરતાં માફીના ૨૯ ને પિનિયુક્તિ મળીને ૪૦ આગમે! ટીકા ( પંચાંગી ) સહિત શુદ્ધ કરીને પ્રગટ કરવાનો અને તેની સાધુ સારી સમક્ષ વાંચના કરાવવાના છે. અનેક ગુણગુણાલંકૃત, સાંપ્રતકાળે વતા તમામ આગમના અભ્યાસી હોવાથી યુગપ્રધાન ગણવા લાયક, વાંચન ને પન પા નમાં સત્ ઉદ્યમી પંન્યાસજી શ્રી આનદસાગર મહારાજની સહાયથી 'આ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે અને તેમની પૂર્ણ સહાયવડેજ આ કાર્ય ધારી મુદ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હું છું !' 2},
તેથી પાર પડવાના આસન છે. તેથી ક! નિતિ છે મા ધરાવે છે અને તેમની પૂણ બાકારી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને માટે પધ્ધત
કેટલાક પોલી “ પડન પાર્ડન કરવા કરાવવાની પદ્ધતિ મંદ પડી જવાથી અને લખેલા પુસ્તકે શુદ્ધ કરવાનો પ્રયાસ કરનાર--કરી શકનાર મુનિઓની સંખ્યા અપ થઇ જવાથી સૂત્રેાની મતા ઉત્તરોત્તર અશુદ્ધ થવા લાગી કે જેથી, સામાન્ય બુદ્ધિમાન સાધુ પણ તે વાંચી શકે નહીં અને શુદ્ધતાને અભાવે અર્થ સમજી કે કહી શકે નહીં. આ મુશ્કેલી ટાળવાના હેતુથી દરેક સૂત્રેાની અનેક પ્રતા એકત્ર કરી એક પ્રતિ ( ગેસકાપી ) શુદ્ધ તૈયાર કરી એક વખતના પ્રયાસ નિર'તર ઉપયાગી ચ પડે અને અનેક મુનિરાજ તેના લાભ લઇ શકે તેટલા માટે તેને ઉંચા કાગળ ઉપર સુંદર ટાઇપથી શ્રેષ્ઠ ગણુાતાપખાનામાં છપાવીને બહાર પાડવાના નિરચાર કર્યો છે અને તે પ્રયત્ન કેટલેક દરજરે આગળ પણ વધેલે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઇને જે ફેરફાર કરવા પડે છે તે પૈકી આ ફેર દ્વાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું મિથ્યા આલમન લઇને મનમાન્યા ફેરફાર કરી શકાતા નથી..પ્રથમ સૂત્રેા મુખપાર્ક હતા-સુખેથીજ ભણાવવામાં આવતા હતા, ત્યારે તેને લખાવવાની પણ જરૂર નહાતી, પછી જયારે તેવી સ્મરણુશક્તિ ન ી-મંદ પડવા લાગી ત્યારે શ્રી કેહિ ગણી ક્ષમાશ્રમણુ મહારાજાએ ૫૦૦ આચાયોને એકત્ર કરી શ્રી વલુલીપુરમાં આજથી ૧૫૦૦વર્ષ અગાઉ તેને લખ્યા લખાવ્યા અને તેને વિનાશ થતા અટકાવી મહાન પુણ્ય પ્રાપ્ત કર્યું. આધુનિક સમયમાં છાપખાના વિગેરેના ઉપયોગી સાધના પ્રાપ્ત થવાથી તે સુત્રાની પ્રતિએ શુદ્ધ કરી છપાવીને બહાર પા ડવાના પ્રયત્ન શરૂ કરવામાં આળ્યે છે. આવી રીતે છપાવાથી પ્રથમ કરતાં ઓછી મુશ્કેલીએ—અથવા તા.વગર મુશ્કેલીએ સુત્રાની પ્રતિ લક્ષ્ય થઇ શકે તેમ થયુ છે પરતું તેટલા ઉપરથી તે વાંચવાના તેનુ પાન પાડન કરવાના અધિકારી શ્રાવકો પણ થઇ ગયા એમ માનવા જેવુ નથી. કારણ કે જો શ્રાવકને વાંચવાનો અધિકાર હેત તે! અદ્યાપિ પુસ્તકોના ભંડારા તા શ્રાવકાના કમજામાંજ છે, પરંતુ ખાસ કારછુસર તે વાંચવાના અધિકાર મુનિરાજને આપવામાં આવ્યે છે અને સાંભળવાને અધિકાર શ્રાવકોના રાળવામાં આવ્યું છે. આના અનેક કારણેા છે પણ તે શ્રદ્ધા વિના હૃદયમાં સી શકે તેમ નથી, અન્ય દનાના શાસ્ત્રોમાં પણ અધિકારી તે હરાવવામાં આવેલ જ છે. આકતરી રીતે આપણે વ્યવહારિક કેળવણીની અંદર પણ અધિકારોનું ધારણુ વારવાર સ્વીકારીએ છીએ અને તેથીજ જુદી જુદી લાઇનના લેનારા ખીજી લાઇનવાળાની મુખ્ય હાથમાં લઇ તે વાંચીને સમજાવી કે સમજી શકતા નથી. આ મામત વધારે વિવેચન કરવાની આવશ્યક્તા નથી, કારણ કે હાલમાં ‘સૂત્રે! શા માટે શ્રાવકો ન વાંચે ? ? એ પ્રશ્નના પવન ફેલાયેલેા જણાય છે, પર ંતુ કોઇ પણ પ્રકારે તેના રઠુસ્યના યથાર્થ સમજનાર મુનિ પાસેથીતે સાંભળવા
*
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નું અન્ય સમિતિની મીટીંગમાં આવેલ ત
વધારે શ્રેયસ્કર છે. અને તત્ત્વના જીજ્ઞાસુએ માટે તે જ સૂત્રામાંથી ઉર્દને અલ્પ જીવા પણ સમજી શકે તેવી ઢગમાં અનેક ગ્રંથા બનાવવામાં આવેલા છે તે સૂત્રરૂપ મહાન જળાશયના નિઝરણા જ છે, તેનુ પૂર્ણ અવગાહન કરવામાં આવે તેા આ મનુષ્યપણુાની આખી જીંદગી પણ ટુંકી પડે તેમ છે. એટલે પછી અશ્મિરને નિયમ ઉલધવાની આવશ્યકતા જણાતી નથી.
123
અહીં સૂત્રાના ભાષાંતરાના સમધમાં પણુ ખુલાસેા કરવાની આધકતા છે. સુજ્ઞ શ્રાવકા કે મુનિ.ભાષાંતરથી વિરૂદ્ધ છે એમ નથી. પ્રથમ પશુ સૂત્રોપર ટમાં ને ખાળવબાધ થયેલા છે, પરંતુ જે મૂળસૂત્રાના ટીકાનુસારાર વાસ્તવિક અર્થ સ મજી શકે તેમ હોય અને પૂર્વાપર હકીકતના જાણનાર હોય તેવા મેએ પાતે ભગવાને ઉપકારક થાને ચાન્ય લાગે તે સૂત્રનું ભાષાંતર કરે અને તે ખીન્ત વિદ્વાન મુનિને ખતાવી તેમાં કાંઇ પણ લખાણુ વિધવાળુ નથી એવી ાત્રી મેળવે તા પછી તે છપાવીને ખડ઼ાર પાડવામાં અમને વાંધા જણાતા નથી. પરંતુ ન શાસ્ત્રના વાસ્તવિક મેધ વિનાના-પ્રકરણાદિકના પણ બેધ વિનાના સ્પષજ્ઞ શ્રાવ્યું કે અન્ય દર્શોની પંડિતા કોઈ પણ સૂત્રનું ભાષાંતર કરે અને તે અનુભવી ાિન મુનિરાજને બતાવીને તેનાપર અવિશેાધીપણાને સિક્કો કરાવ્યા શિવાય ધ્રુવીને અ હાર પાડે તે તે પ્રમાણભૂત ગણાય નહીં, એટલુ જ નહીં પણ તેમાં દેશીક વખત અર્થના અનર્થ પણ થઈ ય અને તેના વાંચનારને લાભને બદલે ટાટા થવાના વખત પશુ પ્રાપ્ત થાય. આવા ભાષાંતરાને માટે વિરોધ બતાવવામાં આવે છે તે અ મને તા વાસ્તવિક જણાય છે.
પણ
આ સમિતિના અંગનું બીજું કાર્ય સુત્રાની વાંચના કરાવવાનુ છે. તે ઉક્ત પંન્યાસજી મહારાજના પ્રયાસથી જ શરૂ થયેલુ છે અને આગળ વધેલુ છે. પાટણ, કપડવંજ ને અમદાવાદ વાંચનાનું કાર્ય ચાલ્યા પછી હાલમાં ઔં વાંચના ચાલે છે. જેના લાભ સંખ્યામ'ધ સાધુ-સાધ્વીએ છપાયેલી પ્રતા પર્વે રાખીને લે છે. પન્યાસજી સૂત્ર ને ટીકા વાંચવા સાથે તેના અર્થ પણ કરતા જ છે, તેથી શ્રવણુ કરનાર શ્રાવક–શ્રાવિકાઓ પણ તેના લાભ સારી રીતે મેળવી શકે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, વિશેષાવશ્યક, અનુચેાગદ્વાર, ઉનવાવ, આચારાંગ ને આવસ્યકાદિ સૂત્રાની વાંચના થઇ ગઇ છે. દરરાજ એ ટક ીને ચાર કલાક વાંચનાનુ કામ ચાલે છે. એ પ્રયાસ પણ પન્યાસજી આણુ દસ્ત્રરજી જ લે છે. એમના સતત્ પ્રયાસને માટે તેમને જેટલે ધન્યવાદ આપીએ તેટલા થાડા છે, ખરેખરી રીતે તે અત્યારે સૂત્રેદારકતા ખીરૂદની ચેાગ્યતા ધરાવે છે.
For Private And Personal Use Only
આ પ્રસંગમાં એક હર્ષિત થવા લાયક હુકીકત એ પણુ છે કે-ની વિષેમતાને પ્રભાવે કુસ ંપે શ્રાવક વર્ગ માંથી આગળ વધીને સાધુ-સાધ્વીમાં પણ પાતા
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પst પર ક. વિ. ના બન ક - રામને – ક - લરાના રા; - - - - એક નાની રી-નરવા સિવાય વાંચી લાલ ળવે , તેમાં કુસંપની કાળી દાંપા વપ પ ડિગોચર થતી નધી. આ
કરી કાર વિષય છે. મુનિગણમાં પવૃદ્ધિ થવાની આ પ્રતિક છે. આવી રીતે વધતાં વન ને સમસ્ત મુનિમાં પૂરતું ધ્યન થઈ જાય તો તે શાસ: લાલાક છે. તેમ થવાથી અનેક પ્રકારના લાભ થઈ શકે તેમ છે.
આ સમિતિના મેની સંખ્યા સારી હોવા છતાં માત્ર પ સેક્રેટરીઓ અને પરબ રસ લ કુલ દશ ગુન્હાની જ અહીં હાજરી જોવામાં આવે છે, પરંતુ આ મીટીગ લાલ લેવા માટે પધારેલા અત્રિના સંખ્યાધ ગ્રોથી આ સમિતિનું કાર્ય કભી નિકળ્યું છે. તેમજ આ સમિતિના કાર્ય પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા ગરાની સંખ્યા સારી હોવાનું તેથી સૂરાવન થાય છે. નહીં પધારી શકેલા
મેરો હવે પછીની મીટીંગ વખતે અવશ્ય પધારશે એવી આશા રાખવામાં
ભાગે આ જમાનાની માઠી અસર આપણે મુનિવર્ગ ઉપર બીલકુલ થઈ નથી. તેના વેશ ઉપર, ખાનપાન ઉપર અને ક્રિયાકાંડ વિગેરે ઉપર તેની અસર એકી અતી નથી. અન્ય દર્શનીના ગુરુ કહેવાતા વર્ગ ઉપર માનાએ પિતાની અસર એટલી જમાવી દીધી છે કે તેનામાં કેટલે અંશે ગુરુપણું છે તેને નિ
ક કરે તે પણ મુશ્કેલ થઈ પડે . પ્રસંગોપાત કહેવું પડે છે કે સાધ્વીના દેશમાં જે ફેક વા લાગે છે અને પાતળા સલમલના કપડી વાપરવાની પ્રવૃત્તિ વી પડી છે તે બીલકુલ બંધ કરવા લાયક છે. તેની પ્રવૃત્તિ વધવાથી અનેક પ્રકારની નીના ગાલવ છે.
છપાવવાના કાર્યમાં એકાંત લાભ જ છે એમ કહી શકાય તેમ નથી, કેમકે તેની અંદર આશાનના વિગેરેનો પણ સંભવ છે. અને તે કેટલીક તો તદન અનિવાર્ય છે. તે મારા કેટલી બની શકે તેટલી છે તેમાં નાળ રાખવામાં આવે તો આ રાતના રાજી થઇ શકે તેમ છે. કઈ પણ ધર્મ કાર્યમાં જેને નફો ટે વિચારવાની જરૂર પડે છે અને તેવા વિચારથીજ દેવપૂજાદિ ધર્મકરાણી કરવામાં આવે છે તે પ્રમાણે આ કાર્ય માટે પણ સમજવાનું છે. કેમકે તે લખાવવાના પ્રસંગમાં પણ જીયા વિગેરે તરફથી પુસ્તકોનું બહુમાન યથાયોગ્ય જળવાતું નથી અને આતના થાય છે તે દેખીતી હકિકત છે.
બાબુસાહેબ અનપતસિંહજી બહાદુરે આને લગતાજ કાર્યને અંગે મોટી રકમનો વ્યય કરે હતે. પરંતુ તેમાં કાર્યવાહકોની ખામીને લીધે ખર્ચ દા થયે છતાં તેનું ઉપગીપણું ઓછું થયું અને આશાતના ઘણી થઈ. આ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી સુરત
ગમેદય સમિતિની મીટીંગમાં 2 નું ઉધાર,
" કા કા કાર્ય કરતાં સાવધ રહેવા માટે યાદ રાખવાની છે. ખર્ષ કરતાં વધારે કામ ! આપવા લાયક બાબત શુદતાની છે, તેની ઉપર હાલમાં પૂરતું ધ્યાન આપવાના આવતું હોવાથી તે બીના સંતોષ ઉત્પન્ન કરે છે.
પાપા કાર્યમાં ઝવેરી દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધાર કંડ તરફથી પણ સારી સહાય મળી છે. તેઓ પણ અવાર નવાર બે ત્રણ સૂત્ર છપાવવાનું કામ પિતાની તરફથી ચલાવે છે એટલે આપણું કામ વહેલું આગળ વધી શકે છે. તે સંબંધમાં તેના કાર્યવાહકેને આભાર માનવા ચગ્ય છે. તે સાથે આ સમિતિને આર્થિક સહાય મેળવી આપવામાં મોટે ભાગે સુશ્રાવક વેચદભાઈ સુરચંદ નોજ અમોઘ પ્રયાસ છે અને તેથી જ સમિતિ સારી રકમ મેળવી શકી છે, માટે આ પ્રસંગે તેમનો અને બીજા સહાયકનો પણ આભાર માનવામાં આવે છે.
સમિતિ તરફથી છપાતા સુની આજ સુધી પ૦૦-૫૦૦ નકલો છપાવવામાં આવતી હતી, પરંતુ માગણીની સામે ન પહોંચી વળવાથી હવે ૭૫૦ થી ૧૦૦૦ નકલો છપાવવાનું મુકરર કરવામાં આવ્યું છે. અને ગ્રાહકોને માટે પણ એક એવી રકમ ગાઠવવામાં આવી છે કે તેના ખરીદનાર તરફથી નક્કલ ન મળવાની ફરીયાદ હવે પછી કરવાને અવકાશ રહેશે નહીં. એ સ્કીમ સમિતિ તરફથી બહાર પાડવામાં આવેલી જાહેરખબર ઉપરથી જાણવામાં આવશે. (તે જાહેરખબર આ અંક સાથે જ વહેંચવાની છે.)
- જૈનધર્મ ખાસ આધાર જેના ઉપર છે. તેમાં પરમાત્માની પોતાની જ વાકી છે, ગણધર મારાજાએ તે ગુંથેલી છે. પૂર્વાચાર્યોએ તેને જાળવી રાખેલ છે અને શ્રીદેવદ્ધિ ગની ક્ષમાશમણુ મહારાજાએ આ કાળના જીવની બુદ્ધિ તથા આયુ વિશેની સ્થિતિનો વિચાર કરીને તેની ઘટિત સંકળના કરી મૂત્ર પકે ચઢાવેલી છે. સર્વ શાસ્ત્રોમાં સૂત્રે વિશિષ્ટ માનનીય છે. તે તેને સંપૂર્ણ માનની દષ્ટિ. એ જોવા સાથે તેના દ્વારને લગતા આ અત્યુત્તમ કાર્યમાં તન મન ધનથી સહાય આપવાની જરૂર છે અને તેવી દંડ લાગણી બતાવી આપવાથી જ તેના પ્રત્યે આપછે ભક્તિભાવ છે એમ પ્રદર્શિત થઈ શકે છે.
આગમો શ્રાવકોએ વાંચવા ન વાંચવાને સવાલ બાજુ ઉપર રાખતાં તેને સંગ્રહ કરવા એ તે પ્રત્યેક શ્રીમાન્ જૈન બંધુઓનું કર્તાવ્યા છે. પૂર્વે લાખો ગમે દ્રવ્ય વાપરી રાજા-મહારાજાઓ અને શેઠ શાહુકારે તેના ભંડારે કરાવી ગયા છે. તો અત્યારે આવી સ્વ૬૫ કિંમતે મળતી અપૂર્વ વસ્તુને સંગ્રહ કરી તેનો યોગ્ય લાભ તેના અધિકારીને આપવામાં પ્રમાદ કરે યોગ્ય નથી. શ્રાવકભાઈઓના ઘરમાં પણ આવો સંગ્રહ કરવા ગ્ય છે અને તેમ થશે તેજ પછી મુનિરાજને હાલ માં વળગી પડેલી પુસ્તકોના સંગ્રહની વિટંબણુ ઓછી થઈ શકશે. આ બાબત હ.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. . . . . . . કશી
માટે તાઘરમાં ૨
હું કરી ના વારસા સાથે તેને વાને પણ - તો તારી પાસે છે. બીજી વારસાનું મૂલ્ય છે, આ મક વાર દે. બીક ના બન પણ ઉપજાવે છે અને મા વાર તે તેનું એકાંત ડિંત
આ કિતિના કાર્યારંબને લગભગ બે વર્ષ થયા છે અને આ રાખવામાં આવે છે કે ઔર વહુ-રાર વર્ષમાં સમિતિના અંગનું પંચાંગી સત સૂ છપાવવાનું કામ થઈ શકશે. કાર્ય આપણે જેનસમાજનું છે તેમ સમજી
ન : કાીિ ન જોતાં સમાનભાવથી તેની સામે દૃષ્ટિ કરો અને તેને ગોગા રહા બાપુ તન મન ધનથી ઉક્ત થશો. એટલી શ્રા સંઘને વિનતિ કરીને મારું એવું સમાપ્ત કરું છું. તા. ૨૬-૫-૧૭ શનિવાર.
. કુંવરજી આણંદજી. કહી ગમ કમિતિની સુરત ખાતે મળેલી વાર્ષિક સાધારણ
સભાને ટુંક રિપટ,
સુરતમાં એક સુભાઈની વાડીમાં તા. ર૮-ર૭ ના રાજ ઝવેરી મગનભાઈ પ્રતા પચંદના પશુપા ની મીટીંગ ભરવામાં ખારી હતી. જે ખતે બહારગામના અને સુરત શહેરના રેબ તથા બીજા અનેક સંભાવિત ગ્રહ.એ સારી સંખ્યામાં હાજરી આપી હતી. શા. વેણીચંદ સુરચંદ, ઝવેરી જીવણચંદ સાકરચંદ, શા. કુંવરજી આણંદજી, શોક લેગીલાલ હાલાભાઈ અને શેઠ ચુનીલાલ છગનચંદ શ્રાફ- પાંચ સે કરી અને શેઠ રાયચંદભાઈ દુલભદાસ ( કાઠીયાવાડી) તથા કોઠ અગનભાઈ પ્રતાપચંદ (સુરત) વિગેરે મેમ્બર પધાર્યા હતા. શરૂઆતમાં ભારતર રૂપમદાસ જયમલદાસે મંગળાચરણ કર્યા બાદ માસ્તર વલદાસ ડાવા આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી હતી. ત્યારબાઃ શ્રી પાટણ નિવાસી રેડ ગીતાલ હુંટાભાઈએ પ્રમુખ તરીકેની દરખાસ્ત મૂકતાં જણાવ્યું કે-જેમ સુર શહેરમાં અનેક પારમાર્થિક કાર્યો કર્યા છે એવા ધર્મચુસ્ત ગ્રહુ ઝવેરી જાન ના પ્રતાપચંદને આ સભાના પ્રમુખસ્થાને બિરાજવાને હું વિનંતિ કરું છું, જેને શેડ ગુલાલ છગનચંદ શરાફ તરફથી અનુમોદન મળતાં તાળીયોના ગડગડાટ = શ્રીયુત્ મગનભાઈએ પ્રમુખસ્થાન અલંકૃત કર્યું હતું. ત્યારબાદ ક્તિ સમિતિનો સં. ૧૯૭૧ ના ફાગણ વદ ૮ થી સં. ૧૯૭૩ ના વૈશાખ વદ ૦)) - પીને રીપિટ શ્રીયુત ચુનીલાલ છગનચંદ શરીફે અને હિસાબ શેઠે ભેગીલાલ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છું ઇવાની દરખાન શ્રી કુરજી આણંદજીએ મુકી હતી. જેને ર. રા. સુરદ પુરૂષોત્તમદાસ બદામી રંગી અનુમોદન મળ દરજાત સવાનુમતે મંજુર કરવામાં આવી હતી. આ પ્રસંગે રા. કુંવરજીભાઈએ આ સમિતિની આવશ્યક્તા, સૂર પંચાંગી સમેત છપાવવાની તેમજ તેની વાંચના અપાવાની જરૂરિયાત, તેના અધિકારીઓ, જુદા જુદા રાચ્છ અને સમુદાયને મુનિઓ વાચનામાં ભાગ લે છે તેને હર્ષ વિગેરે બાબત ઉપર બહુર્જ અસરકારક શબ્દોમાં વિવેચન કર્યું હતું. ત્યારબાદ બીજે દિવસે મૂકવાના કશ માટે સબજેકટ કમીટી નીમી, પ્રથમ દિવસની મીટીંગ વિસર્જન કરવામાં આવી હતી. બીજે દિવસે આ મીટીંગમાં ભાગ લેવા માટે ખાસ કરીને શ્રી મુંબાદથી રા.રા. ખેતીચંદ ગીરધરલાલ કાપડિયા, શેઠ નરોત્તમદાસ ભાણજી, અમરચંદ ઘેલાભાઈ, ચતુર્ભુજ તીલાલ ગાંધી, નાનચંદ ઓધવજી, હીરાલાલ અમૃતલાલ પુત્તમદાસ અને ઝવેરી અમરચંદ કથાદ સભાગ્યચંદ એ ગ્રહ પધાર્યા હતા, જેથી સભાની શોભામાં વૃદ્ધિ થઈ હતી. આ દિવસે સમિતિની વ્યવસ્થા સંબંધી જરૂરી ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા. જે સમિતિ તરફથી છપાતા રીપોર્ટમાં વિગતવાર આપવામાં આવશે. ત્યારબાદ પ્રમુખસાહેબને આભાર માનવાની દરખાસ્ત શેઠ કુંવરજી આણંદજીએ મૂકી હતી તેને ઝવેરી મોતીચંદ ગુલાબચંદ તરફથી અનુમોદન મળ્યા બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.
साचा मित्रनां लक्षण. "पापान्निवारयति योजयते हिताय, गुन्य निगृहते गुणान् प्रकटीकुरुते; आपद्गनं न च जमाति ददाति काले. सन्मित्रलक्षणमिदं प्रवदन्ति धीराः "
દુઃખ વિપાકને દેવાવાળાં અને અને મલીન કરનારા યાવત નીચી ગતિમાં લઈ જઈ લવ અટવામાં વારંવાર ભમાવનારાં હિંસાઅસત્ય, અદત્ત-રી, મૈથુન વિષયલાલસા, પરિશડ-માયા મમતા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કડ, અયાખ્યાન-થ્યિાચાળ, પિશુન્ય-ચાડી.તિ અરતિ-ઈ અનિષ્ટમાં પ્રીતિ અપ્રીતિ, પર પરિવાર-નિંદા, માયા મૃષાવાદ-છેતરપીંડી અને મિથ્યાત્વશલ્યરૂપ સકળ પાપસ્થાનકેથી જે આપણને સમજાવી પાછો વળે, તેને પાપમળથી આપણા આત્માને મલીન થતો અટકાવે, એટલું જ નહિ પણ જે જે સુકૃત્યથી આપણે સુખી થઈ શકીએ એવા હિતમાર્ગમાં આપણને જોડી આપે, આપણને સદા ઉન્નતિના જ માર્ગે ચાલવા પ્રેરણા કરે, આપણામાંના દોષની ઉપેક્ષા કરે-દોષને ઉઘાડા કરી આપણી
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .4 : કોય તે કદાપિ ન કરે, પરંતુ મારુ ધાય તે કાળજી લે છે : : : ડ, િજ અન્ય જ નું અનુકરણ કરી ઉતિ પાની શકે એવા કારણે તે ય છે ના કરે, જેને મુગંધી પુષ્પના પરિમલને પવન. તક કાર છે તેમાં સામાને તેને સ્તુતિ પ્રશંસાકારા જનસૂડમાં વિના હા રેડકા કરે. અને સુખ દુ:ખ સમભાગી રહે, ખરી આપદામાં કમાટીના વખતે ત્યારે નહિં કરતાં તેવા પ્રસંગે અધિક કાળજીથી ઉદ્ધાર કરવા તન, મન, ધન જાનત હૈ આપે, બીલકુલ સ્વાર્થી નહિ પણ વાર્થ ત્યાગી જ બને. ખરી મિત્રમાં ઉપર મુજબ લક્ષણે હોય છે એમ જ્ઞાની પુરૂષ પ્રગટ કહે છે. ઉક્ત ગુણો બગટાવાપણામાં ખળ-સામર્થ્ય પ્રગટે અને રપ ડિત કરવાની અનુકુળતા થાય. વાર–પરેખર જે આપણને આપણી જાતને (પિતાની) તેમજ અ. નાગા વિ જ થવાની ઈચ્છા હોય તે પ્રથમ આપણને જાતે જ દરેક પાપાનકથી દૂર કરી છે. હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહાદિકથી વિરક્ત બની નિપુન કા દયા, સત્ય, અર્થ, શીલ, સતિષાદિક સગુણોને દ્રઢ મનથી ધારવા જોઈએ. પરોપદેશે પાંડિત્યના તજી આપણું જાતને જ પ્રથમ શિખામણ આપી સુધારવી જોઈએ-શાહી કરવી જોઈએ. આપણે પ્રસાદ પટેલને પરિડરી, સ્વાદાયી બની, પુરૂષાર્થ બળે હિતમારું તજી, હિતમાર્ગનો જ આદર કરવો જોઈએ, તેમાં ખલન થવા દેવી નહિ જોઈએ. કતી ખલના દૂર કરી હિતમાર્ગમાં અખલિત પ્રયાણ કરવું જોઈએ. કોઇના પ્રત્યે પ્રતિકુકતા ભર્યું આચરણ કદાપિ નહિ કરતાં સદા સાનુકુળ-સુખકારી આરાણ જ આચરવા ખાસ લક્ષ રાખવું જોઈએ, પારકા છિદ્ર (ચાંદાં ) નહિ જોતાં હંસની પરે સરગ્રાહી બની સદગુણને જ ગ્રહણ કરી લેતાં કખવું જોઈએ. ઝરીની પેરે ગુણની કદર કરવી જોઇએ. જાતે સગુણ બની સદ્દગુણવંત તરફ નું પ્રેમ રાખવો જોઈએ. નિ:સ્વાર્થપણે શુદ્ધ પ્રેમી બનવું જોઈએ. સ્વાર્ષવડે સ્વાર્થ ત્યાગી થવું જોઇએ. દુ:ખી જનેને દલા તન મન ધનથી દઈ તેમને દુ:ખમુક્ત કરવા બનતા પ્રયત્ન કરવો જોઈએ. તેમનું દુઃખ દેખી દિઃ કતિ થવું જોઈએ અને તે દુઃખને નિર્મૂળ કરવા બુદ્ધિબળથી વિચાર એચ. હૈપાય ચોરવા જોઈએ. તેમ કરતાં કંટાળે લાવ નહિ જોઈએ. ધીરજ આપીને અને ધીરજ રાધીને સફળ પ્રયત્ન કરવા જોઇએ. તેમજ વળી સુખ સમૃદ્વિવતને અને સદગુરુશાળ સ ને નિહાળી દીલમાં સતિષ-આનંદ-પ્રમોદ લાવો જોઈએ. કેમકે ઉત્તમ શુને આપણામાં એકવાને એ અતિ ઉત્તમ અને સરલ મા કો " છે. સારા મિત્રના આવા અનુકરણ કરવા ચોગ્ય લક્ષણે (ગુ) શાસ્ત્રકારે વખાણ્યા છે તે આપણને પ્રાપ્ત થાઓ ! ઈતિશ. સન્મિત્ર કપૂરવિજયજી. For Private And Personal Use Only