________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાઇ ર છે જે, કહે તેની કી ગત ? નથી કાચી કંઈ કટા, બાર સંસારમાં ડે; નથી સંતાપ-તિ વ ડ હે તે મારી રીતે ? નથી જ્યાં સત્યનો ફિદલે, દાને દીપ જ્યાં ; બધી રાદાદ ર દયાં. કહે તે ધર્મ શી રાતે ?
રત્નસિંહ-દુસરાકર.
ફાગતિ કરવા.
અર્ધ વિરાન યુકત (લેખક-નિબત્ર કપૂરિજી.)
અનુસંધાન પર હ૪ થી. રાત્રિના પાંચ પ્રકાર બતાવે છે. તાપિચાવં વાઇન રિલીયં તું ! परिदारविशुद्धिः सूक्ष्मपरावं यथाख्यातम् ॥ २२८ ।। इत्येतत्पञ्चविध चारित्रं मोकलाधनं प्रघरन् ।
યોગપાળા સમનું | ૨૨૬ ! સાવા--પહેલું સામાયિક, ઇાિનું છે પથાપન, ત્રીજું પરિહારવિશુદ્ધિ, ચોથું સૂ પરાય અને પાંચમું યથાખ્યાત. એ પાંચ પ્રકારનું ચારિત્ર મોક્ષનું શ્રેષ્ઠ સાધન છે. અને તે અનેક અનુગ, નય અને પ્રમાણ માગવડે કરીને સમ્યગ પ્રકારે જાવા પાદરવા ચે છે. ૨૮–૨૯.
_વિવેચનરાગ દ્વેષ રહિતવા તે સમ કર્યું. તેને જે રમાય છે. લાભ થાય તેમજ સારાદિક ઉપચય શાય તેને સમ-આય=સમાય કહીએ. તે જ છે પ્રજન જે તે પ્રથમ સામાયિક રત્ર કહુએ. સામાયિક ચારિત્રનાં બે પ્રકાર છે. ૧ ઇત્વર, ૨ યાકધિક. પહેલા છેલા તીર્થકરને વારે સામાયિક ચારિત્ર ઈવર એટલે છ માસ પર્વતનું હોય અને મધ્યમ ૨૨ તીર્થકરને વારે વાવજછવિત હોય. રિ પૂર્વ પર્યા છેદ કરીને ઉત્તર પર્યાયનું સ્થાપન કરવું તે છેદેપસ્થાપનીય
For Private And Personal Use Only