SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org MAND. Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. કેવું તથા કારને ની સોબ ચિન એ અને બચના વિકારધી રહિત છે. તેમાં ભાવિકાર ડિસ કુ, અને સત્વે ભાણી આવી તે, કાયવિકાર દોડવું વળવું તે અને ! લિકર કેશના દેહ ચિતવવા, અભિમાન કરવુ કે ઇર્ષ્યા કરવી તે. એવા વિક ધી ગહન અને પર વિષ્યની જ સ્માશા તેથી નિવૃત્ત થયેલા અર્થાત્, જે વિશ્વરની હાર રહેલી નથી એવા, પરી પ્રાપ્ત થાય તંત્ર ધન-ધાન્ય રાિ ની કિંતુ પપ્પુ ઇચ્છા વિનાના, માત્ર ભિક્ષાથી પ્રાપ્ત થતા અન્નપાનથી જ જીવન ના નિક ંડ ચલાવનારા તે અન્નપાન પણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નિદોષ માં શ તેમજ જ્ઞાન સાનિનું ઉપકારક માનીને વણુ કરનારા-નહીં તે તે વિના ચલા લેનારા ઉતરતા તપસ્વી ગણવા ચેગ્ય એટલે જે વિષ્ણુદ્ધ આહાર ન મળે તે જય મુનિ તેને તપાવૃદ્ધિ રૂપે નિર્જરા માનનારા-એવા મુનિ મ મેલબુખ અર્જુન છે. એ મેક્ષમુખ ઉપમાન છે અને પ્રશમસુખ ઉપમેય છે, એ. લે જ્યાં માખ છે ત્યાંજ મેસુખ છે એમ સમજવું. ૨૫૮. ઇ, રૂપ, રસ, ગંધ અને સ્પરૂપ જે ઇટ્રિયાક્રિકના વિષયા તેના દૃષ્ટાનિમેં પચ્છિામી પરિણામથી ઉત્પન થતું જે સુખ તે અનિત્ય છે, કેમકે વિષય સુબિપ છતાં ત! ગુખ ડેય છે અને વિષય દૂર થતાં તજ્જન્ય સુખ નાશ પામે છે, વળી વિયા સુખ તે દુ:ખ જ છે, જેમ ધાધર અર્થાત્ પામવાળા પુરૂષને બજ ખવાથી જે સુખ થાય છે તે પરિણામે દુઃખરૂપ જ પરિણમે છે, તેમ ચૈત્ર ચિક સુખના પરિણામ પણ કર્યુ હોવાથી તે પિરણામે દુઃખરૂપ જ છે. તેને સપ બુદ્ધિવાળા જ સુખરૂપ માને છે. આ પ્રમાણે જાણીને તેમજ તેને આ સસારમાં રાગ દ્વેષાત્મક-રાગ દ્વેષની પરિણતિથી થયેલા-રાગદ્વેષાવિદ્ધ જાણીને ઉત્તમ નું નિએફત્તન આવે. પાતાના શરીરમાં શરીર ઉપર) પશુ રાગ (સ્નેહ) કરતા નથી અને શટ્ટને વિષે પણ પ્રદ્વેષ કરતા નથી; તેમજ રાગ, તે વદિ વ્યાધિ. જા તે વ્યહિને, અણુ તે પ્રાણુનાશ (કાવિરહ), ભય તે ઇહલેક પરલેકા દિ સાત પ્રકારના તેનાથી તેની પ્રાશ્નિથી કિંચિત્ પણ જે અધિત થતા નથી --એનાથી-તે તે પ્રકારથી જે બીલકુલ ભયભીત થતા નથી તે જીવાતે મુનિઓ જ નિત્ય સુખી છે. ૨૨૯-૪૦, આસાાિય, પપાનિન્દ્રય, વિપાકવિચય ને સસ્થાન વિચયરૂપ ધર્મ યાનને વિષે રક્ત, અનામિક જે વ્યાપાર તે દડે કડ્ડીએ, તેવા અનદડ, વચન કાયદ ડરૂપ ત્રણ દડથી વિરક્ત, ત્રણ ગુસિવર્ડ ગુપ્તાત્મા એટલે મૈની, નિરવધભાષી, કાયાવી કાયાન્સગ કરનાર અધવા કાયાપારને રોકનાર, પ્રવચનેાક્ત વિધિવડે ધર્મ ને For Private And Personal Use Only
SR No.533384
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy