SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . . . છે તેમાં ફરી રહી છે ગુનો છે. રતિ રહે છે, આનંદ ! જા, , ગમે તેવો તુ રાક લે, મગજને ઉશ્કેરણી કંર તે દારા લેવા. ભારે ખોરાક લેવો વિગેરે દિને આણનાર છે. જેના-૪માં અનાજ રડવાનો, તને ઝાટકી નાખવાની તથા શાકપાન બરાબર જેવાની જે પદ્ધતિ પતાવી છે, રવિજન ન કરવાને જે વૈદક નિયમાનુસાર પાણી ઉપગી વિષય 'તા છે, એડજી ના નિયમ રામાગ્યા છે, વાશી વિદળ ન ખાવા ફરમાન કર્યું છે, અનેક રીતે વછતા રાખવાના ફરમાન કર્યા છે તેમાં જેટલાને ભંગ કરવામાં રાવે તેટલી તેને સજ થાય છે અને જેમ ચારી લુંટ ખન માટે સરકાર સો કરે છે. તેમ કુદરતના કાયદાનો ભંગ કરનારને વ્યાધિરૂપ કુદરત સજ કરે છે. તેમાં નાના ડાટા ગુન્હાને અંગે વધારે ઓછી સજા થાય છે. જેવી રીતે વર્તમાન વૈદકના નિયમો અનુ: રીતે આહાર વિહારની પદ્ધતિ વર્ણવે છે તેવી રીતે દયાને લઈને જૈન ધર્મમાં પણ આહારવિહારને અંગે અનેક નિયમે પદ્ધતિસર બતાવવામાં આવ્યા છે અને ધર્મદષ્ટિએ તેને અનુસરવાની ઈચછા ન હોય તે પણ જે તેમને જીવનારડાર નિકે ટેક (વ્યાધિરહિત) રહેવા સારૂ અનુસરે તો પણ ઘણો લાભ કરે છે, શરીરને તાંદુરસ્ત રાખે છે અને “પહેલું સુખ તે જાતે નર્યા' એ કહેવતને સત્ય કરી આપે છે. જેનશાસ્ત્રમાં દયાને અંગે જે નિયમો ઝીણવટથી બતાવવામાં આવ્યા છે તે બરાબર વિચારવા અને સમજવા એગ્ય છે. આર્યાવર્તના વૈદકીય ચમાં રિણિ લેખક ગણાય છે તે કહે છે કે વાવ વિહુ પ્રમાદ એજ મરણ છે. આયુર્વેદનું પ્રથમ સૂત્ર પણ એજ છે. મતલબ એને કહેવાને આશય એ છે કે જેટલી જેટલી ગફલત કરવામાં આવે છે, કુદરતના આકારના નિયમોનો ભંગ કરવામાં આવે છે તેટલી તંદુરસ્તી પડે છે અને મૃત્યુ નજીક આવે છે. આવી રીતે વર્તમાન દકિચ નિયમ, આર્યાવર્તનો આયુર્વેદ અને જૈનધર્મના વ્યવહારૂ નિયમ આકાર અને વર્તનને અંગે બતાવેલા છે તેને અનુસરવામાં પલેકને વિચાર ન કરવામાં આવે તો પણ ઘણા લાભ છે. આપ જ અવલોકન કરીને જોયું તે તુરત જણાશે કે લગભગ દરેક વ્યાધિના મૂળમાં કે ગુન્હો કરેલો હશે જ. કેટલીકવાર લાંબા વખતની બેદરકારી અથવા શરીરમાં (હાજરીમાં) જમાવ થતો મળ-કચરે હેરાન કરે છે, અને ગટર પૂરી ભરાઈ જતાં તે વ્યાધિરૂપે ઉભરાય છે, પણ શેડો ડે જમા હોય તેની આપણને ખબર પડતી નથી, છતાં સૂફમ વિચારણા બહુ સારી રીતે આ બાબત સ્પષ્ટ કરી શકશે. તમે કોઈ વિદ્વાન ડાતા પાસે જશે તે તે પ્રથમ તમારે આ ઇતિહાસ પૂછશે, વરસ સુધીમાં તમારું વર્તન અને શ્યવહાર કેવા હતા તે સમજશે અને ત્યારપછી જ વ્યાધિનું નિદાન કરશે. આથી For Private And Personal Use Only
SR No.533384
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy