SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી હાજરી ટુંકમાં કઈ એ તે જ કાર તથા ૧૫ પરના સિપી ઘણા ( ઉલટાં પીઅર માગડનાં માલુમ પડશે. સારવાર છે તેની પદ્ધતિને વિષ ધ અને છે અને એ સા ને તેની કિ દિવસ કલવાનો હુંડો પકડનાર એ તો તે ખા રાખવા અને વિચારવા યોગ્ય છે. તેને એ આપણે સાધુ-સાથીઓ તથા વિધવા થયેલી શકિએ કહ્યું કરી શકે તેમ છે તે હવે પછી એક જુદા લેખમાં વિચારશું. અત્ર તે પ્રસ્તુત આધત એટલી જ છે કે અનેક કારણને લઈને વ્યાધિના પ્રસંગે હાલમાં વિશ્વ છે અને હજી મ. યાર રતવામાં નહિ આવે તો વધવાને સંલ છે. આમાં આપણે રાજકીય પરિ સ્થિતિને બીલકુલ ઠકે આપને નથી, કારણ કે આપણે પશ્ચિમના લેકેનું વગર વિધાર્યું અનુકરણ કરીએ અને તેને અને આપદા વહોરી લઈએ તો તેમાં રાજ્યની અમદારી ભાગ્યેજ ગણી કાકાએ. આપણી ખાવાપીવાની વસ્તુમાં તેમજ પહેરવેશ અને કામકાજમાં સમજણ વગરની અને લાલ વગરની નકલ થતી ઘણી જે શકાશે. તેથી આપણે આખા જીવન પર અને તેને અંગે થયેલા પરિવર્તન (ાર) પર બહુ ચોક્કસ રીતે અવકન કરવાની જરૂર રહે છે અને તેમ કરવાથી બહુ વિચારવા ગ્ય સ્થિતિ પ્રાપ્ત થશે એમાં સંદેડ લાગતું નથી. પ્રસંગે એ બાબત પણ હાથ ધરવા યોગ્ય છે. અહીં મૂળ બાબત એટલીજ સ્થાપિત કરવાની છે કે અનેક કારણોને લઈને વિમાન કાળમાં મંદવાડના પ્રસંગે વધતા જાય છે અને આપણી અસલ ને સારી જુદી હતી તેમાં મેટા ફેરફાર થતે જોવામાં આવે છે, તેમ હજુ પણ એવા પર લોકો એમ લાગે છે. આવી પરિસ્થિતિને અને આપણે શું કરવું જોઈએ હરિ વ્યવહાર અને ધર્મ દષ્ટિએ વિચાર કરવાને આ પ્રસંગ હાથ ધર્યો છે. કેઈપણ વ્યાધિ થયો હોય ત્યારે હવે મારું શું થશે ? મારે કોનું શસડ કરવું ? મુંબઈ જવું તે રડાર થાય પ મીજ જઉં તે વધારે સારૂ', અગુ પ્રવીણ પુરૂષ ( એડપટે) ને અભિપ્રાય લઉં તે જરૂર વ્યાધિ મટી જાય, અરે! હું મરી જઈશ તે મારાં બાઈડી છોકરાં રખડશે ! આ વ્યાધિ દરરોજ વધતો જાય છે ! હવે તે અન્ન ઉપર ચિ પણ થતી નથી ! રાક પચતો નથી ! આવાં રાવ નકામાં વિચાર કરવામાં આવે છે તેને ગરિતા આધ્યાન કહેવામાં જ છે. આધિ થાય તે વેલને પૂછવું નહિ એમ કહેવાનો અમારો આશય નથી વધ ધના વિનાશમાં નિમિત્ત કારણ છે, તેથી ઉપઝાર કરવાની મર્યાદા બાંધેલી છે. એટલે જરૂર પૂરત ઉપચાર કરતાં વ્યાધિમાં રાહજ પણ ફેરફાર થાય For Private And Personal Use Only
SR No.533384
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy