SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને ઇ . ; , વડ, પવન . . . ', 'કા ( ૧ - તકરારૂપ ), મન, વીર્ય, વાસ, સ, નિદ્રા ને sી–: તેર વર્ષ નકલ વર્જવા–તેને પાકવા નન્હીં. આંસુ રેકવાથી ગભરામણ થાય છે, સુધા તૃષા રોકવાની શકિત ઘટે છે, પવનસંચારદ શારીરિક હાજતો રોકવાથી અનેક પ્રકારના ૦૨ - ધિઓ ઉત્પન્ન થાય છે. શ્રમ લાગ્યા પછી ચાલવાથી શરીરને ઘણે ઘસારે લાગે . નિદ્રા આવતી રોકવાથી શરીર બગડે છે અને ઉલટ પ્રમાદ વધે છે, નિરોગી રહે વાના છેક મનુષ્ય આ તેર બાબતના સંબંધમાં બહુ ધ્યાન આપવાની જરૂર છે. આ સંબંધમાં વેધક શાસ્ત્ર બહુ ભાર મૂકીને તેને ન રોકવાની ભલામણ કરે છે. હવે મનુષ્યને રોતવા માટે સસના કર્તા પ્રસંગોપાત જણાવે છે કે- જ્યારે શુક, છીંક, મળને સૂત્ર-છા ચારે વાના સમકાળે થાય ત્યારે પિતાનું આયુષ્ય બહુ અ૫ રહ્યું છે એમ જાણી જાણએ અવશ્ય ચેતવું. વળી ત્યારે વરસાદ ગોરવ કાને ન સંભળાય. અને વીજળીને ચમકારો ન દેખાય અને મૂત્રની વાર Vરી રહી શકે નહીં ત્યારે માનવું કે આયુષ્ય પૂરું થયું છે. તે વખતે સુજ્ઞ માબે ચેતવું એટલે પ્રમાદ તજી દઈને ધર્મમાં સાવધાન થઈ જવું. તે વખતે પ જે પ્રાણી ચેતતા નથી તેની મનુષ્ય જીંદગી એળે જાય છે અને તેને પારાવાર પસ્તા થાય છે કે જે પસ્તાવાનું વાળણ કરવાને વખત પછી તેના હાથમાં રહેતો નથી. આ સંબંધમાં રાસકર્તા રહણશદાસજી કહે છે કે – મરણ સમય ચે નહીં, ન કર્યો હું હાથ; આરાધના અણસણ વિના ચાલ્યા જીવ અના જિહું બે પહેરામણ, તિહાં જીવ બળ લેતુ જિહે રાશી લખ ભ્રમણ. તિહાં નર વિલંબ કરે. જાવ જીવ ધન મેળિયું, કેઈ ન આવે સાથ: હન મૂકીને ચાલી, ભૂમિ પડ્યા બેહુ હાથે. યુવી નિત્ય નવેરડી, પુરૂષ પુરાણા થાય; વારે લીધે આપણે નાટક નાશી જાય. પુરી રંગ વિરંગિણી, કદિ નવિ પુગી આશ; કેતા રાય રાડિયા, કેતા ગયા નિરાશ મૃત્યુ સમયે પણ જે પ્રાણી ના ચે. અને પ્રભુને પગે લાગવા તેમજ ઉત્તર કાર્યમાં લક્ષ્મી આપવા ઉચે હાથ જેણે ન કર્યો તે ધર્મ આરાધ્યા વિના અને અને સણ કર્યા વિના ખાલી હાથે ચાલ્યો જાય છે. જુઓ ! આ પ્રાણની કેવી મૂકે છે કે જ્યાં બે પહોર માત્ર રહેવાનું હોય ત્યાં જતાં પણ સાથે ભાતું લેય છે, અને જ્યાં ચોરાશી લાખ જીવાનિમાં પરિભ્રમણ કરવાને માથે ભય રહેલ છે ત્યાં જતાંભવાંતરમાં ગમન કરતાં ત્યાં કામ આવે તેવું ધર્મરૂપી અથવા પુન્યરૂપી બાતું For Private And Personal Use Only
SR No.533384
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy