SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir an in gવા જ at 1 || ગજ = રાજાને કુત્તિ સંવ કે ૨૨ // જ :ગ ન જ રોજ તા : गजनि गभय व्यथितो यः स नित्यनुनी ।। २४७ ।। ઇ' તો નિરિવાર રાસ !! ૨૨? !! નિસાના મિજા: મgramઅંદર : ૫ રાતિ વ ર તથા સર્વાગી રે || રર . ( રૂની તિવણુ sugari | सं न लभते गुगं में प्रशमगुणनुपाश्रितो लभते ) ।। ભારત–આત્મણનો અભ્યાસ કરવામાં તત્પર, પરવૃત્તાંતમાં અંધ, ; અને ધર; તા મદ, મદન, મેહ, મત્સર, રેપ અને વિકાદવડે કરીને અછત વા, શાન્ત અવ્યાબાધ સુખના અમિલાવી તથા સાધુને વિશે સુસ્થિરતાવંત ને આ દેવ અનુયુત સકલ લેકને વિષે શી ઉપમા આપી શકાય? વર્ગનાં રાફ: છે, એનું સુખ તો અત્યંત પક્ષ જ છે, પણ ન પરવશ અને નહીં ૨૨ માટે એવું કશમ સુખ પ્રત્યક્ષ છે. મદ, મદનને સર્વથા કરનારા, તન મન વઝનના દેવ રહિત અને નિ:સ્પૃહ એવા સુવિહત સાધુને અહિં જ શા છે. અનિત્ય એવા શબ્દાદિ વિયેના પરિણામને દુખદાયી જાણીને અને રાગ, દોષથી થતાં દુઃખોને સમજીને સંસારમાં જે પોતાના શરીર ઉપર પણ રાગ કરતે પી, શત્ર પર પ હેપ કર્યો નથી અને રોગ જરા તથા માના ભયથી કરીને - ધિન રહે છે તે નિત્ય સુખી છે. ધર્મધ્યાનમાં મગ્ન, ના દંડથી મુકત, આ શુટિંધી ગુપ્ત અને ઇંદ્રિય, પરીષ તથા કષાયને જીતેલા એ. સર્વ પ્રપંચરતિ પુરૂષ સમાધિમાં મસ્ત બન્યા રહે છે. વિષયસુખથી વિરક્ત અને પ્રશાદિક ગુફાથી વિપતિ સાધુ જે ઉઘાત કરે છે તેવો ઉઘાન સૂર્યના સઘળા ઈ પણ કરી શકતા નથી. સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, સંયમી અને નળ યુકત રન પણ બનુપાત સાધુ જેવો ગુણ શાન ગુવાળો સાધુ પામે છે તે પામી શકતો નથી. ર૩પ-૨૩૬-૨૩૩-ર૦૮-૨૩૯-૨૪૦-૨૪૧-૨૪ર. For Private And Personal Use Only
SR No.533384
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy