SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની ખારાધના કરવા પર એવા સુનિએ છે રખેવીનું ન કરાય સાવાન એવા રાની અને દિનની કિન, હાય અને સમાધિ કર, કરીને તેમાં યત્ન ક યુક્ત છે. ર૩ર-ર૩-૨૪ વિઝન-શમાદિક દશ પ્રકારના ધર્મને વિષે એટલે ક્ષમા, મૃદુતા, સરલતા, નિલોભતા, તપ, સંયમ, સત્ય, શોચ (અદત્ત ત્યાગ), અકિંચન અને બ્રદ્રારા આ દશ પ્રકારના અતિધર્મ વિશે અને પ્રતિક્રમણ, આલેચના, સ્વાધ્યાય, પ્રયુક્ષિણ, પ્રમાર્જન અને નિગમ પ્રવેશાદિ અવશ્યકૃત્યને વિભાવિતામાં અને સમસ્ત પ્રકારના પ્રમાદના પરિવારી મુનિ સભ્યત્વાદિ સાધનોના ખરેખરા આરાધક થઈ શકે છે; બીજો ઈિ શક્તા નથી. તેના આરાધક પણ ત્રણ પ્રકારના હોય છે. ૧ જઘન્ય, ૨ મધ્યમ ને ૩ ઉત્કૃષ્ટ, તેમાં જઘન્ય આરાધક આડ , મધ્યમ આરાધક ત્રણ ભવે અથવા ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ આરાધક એક ભવે અર્થાત્ તેજ ભવે સિદ્ધિને પ્રાપ્ત કરે છે અથૉત્ મેક્ષ સુખ મેળવે છે. આઠ ભવ કરનાર પણ મનુષ્ય અને દેવના જ કરે છે અને ત્રણ ભવ કરનાર મધ્યમાં એક દેવભવ અને બીજા બે મનુષ્યના ભવ કરે છે. ઉત્કૃષ્ટ આરાધક જેવો મરૂદેવા માતાની જેવા હોય છે કે જે એ ત્રિપુટીને લાભ જે ભાવમાં પામે તેજ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરે છે. તે સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રની આરાધનમાં તત્પર છે તેને વિજ તત્ પ્રયત્નવંત રહેવું. વળી તેમ કરવવંત થઈને તીર્થકર ભગવંતને યથાસમય વંદન નમસ્કાર કરવામાં તેમના ગુણોતકર્તાનમાં અને જિનબિંબ પ્રતિષ્ઠાદિ કાર્યના મહાન ફળ બતાવવામાં નિરંતર તત્પર રહેવું. અને સાધુ મુનિરાજને વસ્ત્ર, પાત્ર, ભાત પા અને વસતી દાનાદિવડે સમાધિ ઉપજાવી તેમની પ્રસન્નતા મેળવવી. એ પ્રમાણે દેવગુરૂની પૂર્ણ પણે આરાધના કરવાથી એ ત્રીપુટીનું આધિન થઈ શકે છે, તે વિના થઈ શકતું નથી. રર-૩૩-૪૪ - હવે પ્રશમ સુખના અભિલાષી જીવો કેવા હોય ? તે બતાવીને સર્વ સુખ કરતાં પ્રશમ સુખની શ્રેષ્ઠતા બ ાવે છે, તેમજ ખરૂં સુખ ઓળખાવે છે. – स्वगुगाभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकबधिरस्य । पदमदनमोहमत्सररोपविपादैरधृष्यस्य ।। २३५ ।। प्रशमाच्यावाधमुखामिकांक्षिगः मुस्थितस्य सद्धने । तस्य किमौपम्यं स्यात् सदेवमनुनेऽपि लोके ऽस्मिन् ॥ २३६ ॥ स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्ष सुखम् । प्रत्यक्ष प्रशमसुखं न परवशं च न व्ययप्राप्तम् ।। २३७ ॥ For Private And Personal Use Only
SR No.533384
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy