________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુડી-tી કરી પોત તે રાક પ્રકારના પાપથાર સેવવા પડે દ્રવ્ય મેળ- ૬ હું- કરું, પરંતુ તેમાંથી કિંચિત્ પણ તારી સાથે આવવાટું નથી. તું ખાલી ડાશે તે બધું કરી અહીં સહીને ચાર જવાનો છે. ચને તારા બંને હાથ ભેય પ. ડવાના છે. સ્થી તે નિત્ય નવી નવી છે. તે કાંઈ જુની થતી નથી, તેને સ્વામી કહેવા પુત્ર પુરાણ-જુને થાય છે, અને પિતાનો વારો આવે છે ત્યારે જેમ કર્મ નચાવે તેમ નાચી-નાટક કરીને તે પરભવમાં ચાલ્યો જાય છે. આ પૃથ્વી તો તેના પર જે બહુ રંગ કરે–બહુ મેહુ કરે તેના પર વિરંગી–તદન મેહવિનાની છે. તે કેની ઉપર મોહ કર્યો નથી એ તેવા મહી પુરૂષોની આશા ઈચ્છા કદિ પણ પૂર્ણ વાઇ નથી, આ પૃથ્વીએ તો કેટલા રાજાઓને રમાડ્યા છે અને કેટલાક તે તની આશામાં ને આશામાં નિરાશ રહીને રાલ્યા ગયા છે.”
વળી કહ્યું છે કે આ સંસારમાં મૃત્યુનો પ્રવાહ તે અખંડ વહેતાજ છે, તેમાં કોઈ કોઈની રાહ એ નથી, માટે જ્યારે પિતાનો વખત આવે ત્યારે પિતાને હાથે દ્રવ્યને વ્યય કરી લે.” વળી તારા પ્રમાદમાં આવીને આવી ઘણી સવારે વહી ગઈ, અને તે ગયેલી સવાર કઈ રીતે પાછી આવવાની નથી. માટે છે હૃદય ! તું છે. આમ ગળી થઈને બેસી રહીશ તો પછી તારે હાથ ઘસવા પડશે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જ્યાં સુધી શરીરમાં કોઈ મહાન રોગ ઉબળે નથી, જ્યાં સુધી જરા ઘેર આવી નથી અને જ્યાં સુધી દ્રિ પોતપોતાનું કાર્ય કરાર કરી શકે છે ત્યાંસુધી ધર્મકાર્ય કરવામાં સાવધાન થઈ જ ધર્મ કરી પછી રેગ કે જરા આવો ત્યારે અથવા ઇદ્રિએ કામ કરતી અટકી જશેત્યારે ... કાંઈ કરી શકવાનો નથી, ” જે તું તારે હાથે કરીને આપીશ તેજ) તને આરાની જમાં પ્રાપ્ત થશે. આ બાબતમાં કુનું દહત વિચારી જે કે તે જે કાપે છે તે તેને મળે છે. અર્થાત્ જે કુવામાંથી પાણી ભરાય છે તેમાં પાણી આવ્યા કરે છે અને જે કુવામાંથી પાણી ભરાતું બંધ થાય છે તે કુવામાં પાણી આવતું પણ બંધ થઈ જાય છે. એટલું જ નહું પ૭ જેટલું હોય છે તેવું પણ બંધાઈ જાય છે. રમા દુનિયામાં જે વખતે પણ સારો વખત આવે તે વખતે ઉતાવળે કાન કરી લેવાનું છે. એ માં હરિરાંદરાજા ને રાવણનું દાંત વિચારી જવું. કેમકે અ! તારી વનવા અપ કાળની છે,
વળી તરી પાસે દ્રવ્ય છતાં તું કે આપતાં-દાનપુણ્ય કરતાં સંકોચ કરીશ નહીં અને દ્રવ્યને તેજુરીમાં કે ‘ત્રિમાં પવી રાખીશ નહીં, કેમકે એમ કરવાથી તને પાછળથી પસ્તાવા દો. તેને તે તારા અ૫ ધનપર મેહુ થાય છે પણ વિક ચારી છે કે તોરણ સહિત લંકા કે જે સાવ સોનાની કહેવાતી હતી અને જ્યાં કેટીગમે
For Private And Personal Use Only