________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફક રિ , લા ક ાનમાં શુદ્ધ પવિત્રતા રાખે. જઇ કારા, ધ, મેડ, નિજદિક દુર્ગુણને જલદી તજે.
માતપિતાદિક વડીલ ની યાચિત સેવા-ભક્તિ કરે. ૪૨ સમી ધુઓ અને બહેનોનું ખરું વાત્સલ્ય આદર. ૪૩ પેટે ડી–ડમાક જ ખરા મીનું સેવન કરે. જ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર અડગ–અચળ શ્રદ્ધા રાખો. જપ ધર્મ–શાસનની ખરી ઉતિ–પ્રભાવના થાય તે માર્ગ ગ્રહણ કરે.
ક૬ મતભેદથી ખીજવાઈ ન જાઓ સત્ય વાત સપ્રમાણ શાન્તિથી બતાવવી યત્ન કર્યો. અને સ્વધર્મમાં જોડવાને એ રસ્તો છે.
19 કલેરા-કુરપથી રમતને છિન્નતિશ ન કરો; સ્વતંગ ન છે. ૪૮ સુસંપ વધે તેવા જ વિચાર, વાણી અને વર્તનને પ્રયાસ કરતા રહો. ૪૯ વિધમી બંધુઓ સર્વ વાતે સુખી થાય તે માટે તનમનથી મથન કરે. ૫૦ પાત્રતા પ્રમાણે આપો અને પાત્રતા વધારવા પ્રયત્ન કરે. - ૫૬ આ ક્ષણભંગુર દેહુથી કઈ રીતે અન્યનું ભલું થતું જ હોય તે ઉદાર દીલથી તે થવા દેવું. દયાનું ક્ષેત્ર વિશાળ છે. ડહાપણથી શક્તિ અનુસાર તેને લાભ લેતા રહેવું. પર આમાના હિતમાં અભિવૃદ્ધિ થાય તે દરેક પ્રયાસ મન, વચન, કાયાથી કર્યા કરે.
ઈતિશમ. શ્રીજિનમંદિરમાં દેવદર્શને આવનાર બંધુઓ તથા બહેનેને નમ્ર સૂચના.
(લેખક-સામિત્ર કવિજયજી). ૧ ઇ-ચોખા-સુઘડ વસ્ત્રાદિક પહેરીને જ પ્રભુદર્શન કરવા જવું,
૨ નિસિહુ પ્રખ દશ ત્રિકે અને પાંચ અભિગમ વધાર્થ સમજીને રાચવવા તે લક્ષ આપવું અને અણજાણુને સમજાવી લક્ષ અપાવવું.
૩ દર્શન કરી રહ્યા બાદ ઘર ભણી જતાં પ્રભુને પુંઠ દઈ ચાલવું નહિ, પણ પા પગલે ચાલવું અથવા પડખાના બારણેથી નીકળવું. ( ૪ પુરૂએ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી બાજુએજ ઉભાં રહી દર્શન કરવા તેમજ ત્યવંદનાદિક વખતે પણ એ વાત અવશ્ય લક્ષમાં રાખી શાસ્ત્રમાં કહી છે તેવી પાળવી.
૫ દેવદર્શન, પૂજા-ભક્તિ ખાસ જીવ જણાપૂર્વક થાય તેમ રાખવું. પ્રભુ આજ્ઞામાં ધર્મ કહે છે, સાંજ સમયે આરતિ પૂજાદિક સંધ્યા અવસરેજ કરી લેવા
For Private And Personal Use Only