________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેવ પ ડીકી રીતે વા છે તેના માટે જુદા ! : સારો છે ૨. ફી રાશા છે. તેને સાર એ છે કે હાદિકથી સિને કેવા દુ શાપ
છે તે નિરાક અને પાદિકરી લોક કેવી રીતે ટાળે છે તે તપાસવું એક કઃ તેના ભાગ સુઝી જશે.
નાગણેવો–વી .
(લેખક-શિકિતક. ) જ અથવા લાએ મંદવાડ આવે એ શરીરનું બંધારણ, રહેવાનાં સ્થાને અને વ્યાસ ( કસરત )ના હાલના પ્રસગે જોતાં તદન બનવા જોગ છે. આ ઉપરાંત નીતાહાર, નિયમિત વર્તન અને સાદા ખોરાકની ગેરહાજરી પણ વ્યાધિના પ્રસંગો વધવાને માટે જવાબદાર છે. અતિશય ખોરાક, વારંવાર જન અને તારની પ્રકૃતિ અથવા વાયુને વધારે તેવા ખોરાકથી પર વ્યાધિઓ વધે છે અને વ્યાધિ થયા પછી નિયમસરની વૈજ્ઞાનિક સારવારની પદ્ધતિના જ્ઞાનના અભાવથી અથવા અભાવથી વ્યાધિના ઉપાયે સરળ, સેવા અને સુ પરિણામ નીપજાવનાર થઈ શકતા નથી. આ સર્વ બાબત બહુ વિચારવા લાયક છે અને તે આપણા :જાથે ઘરે નજીકના સંબંધ ધરાવનાર હોવાથી તેને અંગે ધાર્મિક દ્રષ્ટિએ શું કરી રોગ છે તે વિચારવું પ્રાસંગિક છે.
આડા દેશમાં ધાન્યની સમૃદ્ધિ એટલી સારી છે કે એક વરસ સારૂ થાય તે લગભગ આખા દેશને ત્રણ વરસ પહોંચે તેટલું અનાજ ઉત્પન્ન થાય છે, છતાં દેશપરદેશને સંબંધ અને વ્યાપાર વધી જવાથી પરદેશમાં અનાજ ઘણું ચાલું જાય છે. જો કે તેને બદલે દ્રવ્યરૂપે મળે છે એ ખરી વાત છે પણ તેના લા ( સિત ) ઉપર આખા વિશ્વના બજાની અસર થાય છે તેથી ઘવારી થાય છે. - માને રાજ્યપરિસ્થિતિને અંગે લોકવ્યવહારમાં એક જે મોટે ફેરફાર થયે છે તે એ છે કે આપણું જે સાદું જીવન હતું તે ઓછું થઈ ગયું છે અને જીવ
નાં ઘરે ફેરફાર થશે છે. ખોરાકની અનેક વસ્તુઓ, પાચનશકિતને નુકશાન કરે તેરી : જીભને સુંદર લાગે તેવી વાની અને મગજને નુકશાન કરે–ભમાવે તેવા માદક પદારે ઘરનાં બારણાં સુધી આવે છે, અને પરિણામે તેનો ઉપગ થાં ફરીરમાં વ્યાધિ થયા વગર રહેતા નથી. એ ઉપરાંત કપડાંની નવીન રીતિએ (ફેશન ) શરીરસુખાકારીનાં મનમાં માનેલાં સાધનો અને હદ બહારના અને કીધે ગમે તેટલી શકિતવાળા માણસને મુંઝવી નાખે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ
For Private And Personal Use Only