Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ પ્ર ો, હું--? રાહત, જ્ઞાન ને સાત્રિ-તંત્ર્ય એ તુ એ ખસ માં ય એટલે તેના અનુષ્ટાનની વારંવાર આકરવામાં ત સિત એનની એવા, પારકી વાર્તામાં, પારકા વૈશ્વિત જેવામાં, પારકા દેોધની હત સાંભળવામાં જે ભુંગા, ધ અને બહેરા છે અર્થાત્ જે પારકા બવ વાઢે એટલાજ તી, પારકા અટેપ વન સામી ષ્ટિ પશુ કરતા નથી અને પારકા અવળું વાદ આકાતા હોય તે સાંભળતાજ નથી એવા, ( અહીં પારકા વૃત્તાંતની ાદર પારકા દોષની સાથે પારકા ગુણુને પણ સમાસ થતો હોવાથી તેને માટે એમ ખુલાસે ક ફોા છે કે પોતાનાજ સમ્યાદિ ગુણુની વૃદ્ધિમાં વ્યગ્ર હાવાથી પારકા શુક્ષુ પશુ જોવામાં,ખેલવામાં ને સાંભળવામાં તત્પર હોતા નથી ) તથા મદ તેગ, બદન તે કામ, રાહ તે હાસ્ય રતિ વિગેરે, મત્સર તૈચિત્તસ્થ એવા કેપ કે જે બહાર પ્રકટજણાત નથી, અર્થાત્ અન્ય કથાદિ કરનાર પ્રત્યે જે સામે આક્રોશúદ રૂપે પ્રકટ થતે નથી તે, તથા રાષ તે નેત્રનુ લાલ થયુ, આક્રોશ કરવા, તાડના તર્જના કરવી વિગેરે ખાદ્ય લિંગ (ચિન્હ) વાળે વિકાર અને વિષાદ તે સ્વજનાદિકની આપત્તિ એઇને હૃદયમાં થતા ખેતુ-ઇત્યાદિ દોષાથી જે પરાભવ પામેલ નથી એવા, પ્રશમ સુખના અભિકાંક્ષી અને અવ્યાબાધ મેક્ષ સુખના ઇચ્છક તેમજ મૂળેત્તર શુ રૂપ જે સહમેં તેમાં નિર્બળ એવા ઉત્તમ સધુ મુનિરાજને આ દેવ મનુષ્યરૂપ સર્વ લેકમાં દાની ઉપમા આપીએ ? અર્થાત્ દેવામાં અને મનુષ્યેમાં પ્રથમ સુખ જેવુ મીત્તુ કાઇ સુખજ નથી. મેક્ષ સુખ પણ તે સુખથી વધે તેમ નથી. પ્રશમસુખ આ સંસારમાં મેસુખની વાનકી છે, તેનાજ ઇચ્છક જે હોય તેને બીજી ઉપમા ઘટી શકે જ નહીં. ત્યાં ઉપમાન ને ઉપમેય એકજ છે, ૨૩૫-૩૬. સ્વગ ને સાક્ષનાં સુખ પરાક્ષ છે. વળી તે ને પ્રકારના સુખ માત્ર આગમ ગમ્ય છે. તેમાં પણ મેાક્ષનુ સુખ તે અત્યંત પરોક્ષ છે. સ્વર્ગના સુખનુ તે લે શમાત્ર પણ ઉપમાન અહીં અત્યંત સુખી મનુષ્યના સુખને કરી શકાય; પણ મોક્ષ સુખ માટે તે અહીં કાઈ ઉપમાન છે જ નહીં, તેથી તે અત્યત પરોક્ષ છે. સર્વ પ્ર માણમાં જ્યેષ્ઠ એવા સ્નાત્મવતી પ્રત્યક્ષ પ્રમાણવડે જે જાણી શકાય છે એવુ પ્રશ સમુખ પરાધિન નથી, તે તે સ્વાયત્ત-સ્વાધિન જ છે. વળી સ્વાધિન હેવાથી તે બ્યયપ્રાસ પણ નથી, અર્થાત કાંઇ ખદલે આપવાવડે મેળવી શકાય તેવું નથી; તેના અદામાં કાંઇ આપવું પડતું જ નથી. વળી જે નાશ પણુ પામતું નથી; આત્માને છેડીને અન્યત્ર સ્થિતિ કરતું નથી. અને નૈષિયક સુખ તે પરવશ છે અર્થાત્ વિષે ચેશને આધિન છે. વિષયના અભાવે તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. સુખ શબ્દથી એટલા વાતા ચાર પ્રકારના સુખેામાં આવું મહદ્ અંતર છે તે સમજવા યેાગ્ય છે. ૨૩૭. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32