Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ 0ા પાડવાનું સાધન ન હોવાથી કેટલીક અગવડ ઉભી થવા પામી હતી, પિરંતુ સંત નવ સંતાપમાં જ પરિણામ લાવી આપ્યું હતું. ભજન કમીટીની ગોઠવણ બધી રીતે સંતોષકારક હતી, પરંતુ શીચાના દિવસે હોવાથી સાંજે વખત ભરાઈ જતાં વાર લાગતી હતી, તેથી ઉતાવળ અગવડને દેખાવ આપી ભુલા ખવરાવતી હતી. સેંટ્રલ કમીટોએ લાંબા વખતથી પોતાનું કામ સંતાકારક કર્યું હતું. આ વખતે પણ તે કમીટીના સેક્રેટરી વઘ મગનલાલ ચુનીલાલનું કામ અતિ ચીવટ અને પ્રયાસવાળું દષ્ટિએ પડતું હતું. કામના છે તેમના ઉપર વધારે જ હતા. વોલટીયાનું કામ પણ પ્રશંસાપાત્ર હતું. તેઓ બે દિવસથી કામમાં રોકાયા હતા, અને કારગની બેઠકના દિવસોમાં તે ખડાને ખળ રહેતા ક . રાનીએ પણ મંડપમાં તેઓ બેક ગોઠવવાનું કામ એટલું બધું ચાલતું હતું કે પૂરતી નિદ્રા પણ તેઓ લઈ શકતા નહોતા. મુંબઈની પિંડ આ વખતે પણ પ્રાપાંતના જુદા સર્કલ પાડવાની ધોરણ રાખેલી હતી. તેને માટે છે પણ તૈયાર કરાયા દષ્ટિએ પડતા હતા, નાં બેઠકની અંદર જુદા જુદા સર્કલ પાડી શકાયા નહોતા; તેથી ડેલીગેટીના નામ લીસ્ટમાં ચડતા નંબર કરેલા તે પ્રમાણે બેક પણ રાડો -બર ગોઠવી દીધી હતી. આ પ્રમાણે થવાથી કેટલીક અપડ ઉત્પન્ન થવાને કારણ મળતું હતું. કાડીઓવાદ, ગુજરાત, મુંબ, મારવાડ, બંગાળ, મધ્યપ્રાંત વિગેરે ગુદા જુદા સર્કલ પાદરમાં આવ્યા હોવ, તો ઘણું કરીને તેની અગવડ ઉત્પન્ન થવા પામત નહિ. " શ્રેજ્યુએટોને માટે ખાસ આગળના ભાગમાં બેઠક ગઠવવામાં આવી હતી, અને તેની આગળના ભાગમાં જુપિપરોને રીપોર્ટરોની બેઠક હતી. ડેલીગેટની ટીકીટ આપવામાં કેટલુંક અનિયમિતપણે થયું હતું, પરંતુ ડેલીગટોની સંખ્યા વધારે અને સખત કમી હોવાથી કામ કરનારને દય કાઢવા વાતવીક લાગતી નથી. જો કે વધારે સાવધતાથી કામ લીધું દાન તે વીઝીટર થી આવેલાઓ પણ પોતાના ગામની ને આવેલા રેલી - ટીની ટીકીટ લઇ તેવાં પા તેમ બનત નહીં, અને વીઝીટર ફી લા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28