Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજી જૈન કબર કોન્ફરન્સ. ૨૦૩ એડવ અને શહેનશાહબાનુ એલેકઝાંડ્રા દીર્ધાયુ અને આબાદી સાથે વિન્ય પામે ! એવું આ કોન્ફરન્સ અંત:કરણ પૂર્વક પ્રાર્થ છે. '' આ રાત રાબાનોએ ઉભા થઈ નાળીઓને ગંજાવરનાદ - બી જે દાવ. * જરાત - કડવાડના વિસ્તારવાળા ભાગ ઉપર રાજકત્તા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજ સાહેબ જેમના ઉદાર આશ્રય ની. આપણે અહીં એકઠા થયા છીએ તે નામદારા કોન્ફરન્સ અંત:કરણ પૂર્વક આભાર માને છે, અને તે નામદાર જેવા સમદષ્ટિવાળા, ઉદાર ચિત્તવાળા અને લેક પ્રિય ઘણા રાજ્યકર્તાઓ થાઓ, એમ ઇચ્છે છે. ) આ ઠરાવ પણ સભાજનોને હર્ષનાદ વચ્ચે પસાર થયો હતો, અને બી. પરમારે ઉભા થઈને ત્રણવાર ખુશાલીને અવાજે કરાવ્યા હતા. ગાજે ઠરાવ. આપણી કોન્ફરન્સાના ચાર જનરલ સેક્રેટરી સાહેબેએ પિતા અમુલ્ય વખતના ગે સ્વધર્મ અને સ્વધર્મ વર્ગના હિત માટે જે પ્રયાસ લીધો છે તે માટે આ કોન્ફરન્સ તેમને ધન્યવાદ આપે છે, અને તેઓ સાહેબે બહાર પાડેલ રીપોર્ટ બહાલ રાખી તેમને તે માનવંત હોદા ઉપર ઘણી ખુશીથી કાયમ રાખે છે.” . આ ઠરાવ પ્રમુખ સાહેબ તરફથી રજુ કરવામાં આવ્યો હતો, અને તે એકમતે પસાર થયો હતો. ચોથો ઠરાવ. મુંબઇમાં મળેલી બીજી જેન વેતામ્બર કેનફરન્સની રીસેશન કમીટીના ચીફ સેક્રેટરી અને જેન કેનફરન્સને જોઇન્ટ જનરલ કેટરી શેઠ ફકીરચંદ પ્રેમચંદ્ર જે. પી. ને મૃત્યુની આ કે ન્સર દીલગીરી સાથે નેધ લે છે.” આ ઠરાવ ખેદયુકત હદયે મા. ઢટા પ્રમુખ સાહેબ તરફથી વાંચી બતાવ્યો હતો, અને રા રાજાજનોએ મ. ફકીરચંદના માનમાં ઉભા થઈને શકયુકત ગિને પસાર કર્યા હો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28