Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ - શ્રી જનધર્મ પ્રકાશે. તરફથી જે પગલાં ભરવામાં આવે છે તેને આખા હિંદુસ્થાનને જેનવના આગેવાનોની મળેલી આ કેન્ફરન્સ અંત:કરણથી રાંમતિ આપે છે. ઠાકોર સાહેબ એક પછી એક અડગ ઉભી કર્યું જાય છે, અને રેડ આદજી કલ્યાણજી તરફથી સુલેહ શાંત Aવા માટે એક ઉપ માં આવે છે છતાં તેનું પરિમારી ડાકોર રસ (ફશી રોપમાં લાવવામાં આવે છે. તે માટે મા કેરના પિતાને ખેદ પ્રદર્શન કરે છે, અને ઉમેદ રાખે છે કે આપણી ન્યાયી રીટીશ સરકાર તરફથી આપ વ્યાજબી સાફ મળી કે જેથી આપણી તમામ આગે દર થશે. ' આ રાત પ્રમુખ સા તરફથી ગુજરાતીમાં તેમજ ઈવમાં મી. ઢા માંગી બતાવ્યા છે, અને એ બા થઈ ગંભીરતાથી પસાર કરી લે છે. બાદ તે ડરાવની નકલ મુંબઈ ગવર્નર અને કાકા ગવર્નર જનરલને મોકલવાનું ઠરાવવામાં આવ્યું હતું. ઠરાવ નવમ. ( જનરલ સેક્રેટરી સંબંધી ) “ હાલના ચારે જનરલ સેક્રેટરીઓને હવે પછી કોન્ફરન્સ મળે ત્યાં સુધીને માટે કાયમ રાખવામાં આવે છે, અને તેમાંથી કોઈ પણ કારણસર કેઈની ગેરહાજરી થાય તો બાકીના કેટરીઆને તે જગ્યા પૂરવાની રાત્તા આપવામાં આવે છે. 5) આ ઠરાવ પ્રમુખ સાહેબ તરફથી મુકવામાં આવ્યો હતો અને તે રવાનુમતે પસાર થયો હતો. ઠરાવ ૧૦ મો. ( ચાર સંબંધી ) સંસાર દાવાનળથી તમ થયેલા જીવોને શાંતિ આપનાર વિપકારી તીર્થકર મહારાજાના ચરણરજથી પવિત્ર થયેલા અને તેમના ઉતમ અદાને યાદ લાવનારા તીચાને તથા ભવ્ય મંદિરેનો ઉદ્ધાર કરવા માટે તથા ત્યાં થતી આશાતના દર કરવા માટે વિશેષ પ્રકારને પ્રયત્ન કરવાની જરૂર આ કોન્ફરન્સ સ્વીકારે છે.' દરખાસ્ત મુકનાર -બાબુ રાયકુમારસિંહજી. કલકત્તા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28