Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કશી જિન પ્રકાશ પણ બધાને સંભળાવી તે કરવાનો અમલ થાય તેવી કોશીસ કરશે. હવે પછી કોન્ફરન્સ ભરાય ત્યાં આવી રીતે જ પાછા પધારો તથા કેન્સરના તરફથી બહાર પડવાના પત્રમાં ચોગ્ય લખાને મોકલતા રહેશે એવી હું આશા રાખું છું, અને આટલી મહેનને લઈ દે દે સ્થળેથી અત્રે પધા માટે પ્રમુખ રાહું તો તમારે તેને માર માનું છું.' ઉપર પ્રમાણે ત્રીજી કન્ફરન્સ સંબંધી કાર્યની સમાન પ્રદર્શિત કર્યા બાદ શ્રી કામદાદ નગરશેઠ ચીમનભાઈ લાલભાઇએ પ્રમુખ રાહે. એ ઉપકાર માન વાની દરખાસ્ત મુકી હતી, તેને ટેકો આપતાં શેઠ. જેશીંગ હઠીશ પ્રમુખ સહન આસુધીમાં કરેલા ધાર્મિક કાવવું કામાં વિવેચન કર્યું હતું. બાદ રામાએ તે રાત વયનાદ સાથે પસાર કરી હતી. ત્યારબાદ કાબુસાહેબ શ્રીમંત સાહેબને તથા યુવરાજને કુલના તાર પહેરાવી તારા આવ્યા હતા. બાદ વાજીની સુસ્વર સાથે તેઓ સાહેબ ૫કાર્યા હતા. ત્યારપછી થી ૧દરાના સંધ તરફથી ઝવેરી કુભા) અમીચંદ ખ સાંજ હા મારા જિરિાં બા લબાબાને બે પુરાને હાર પહેરાવી વેરા આયા હતા. બાદ કોન્ફરન્સ બરખાસ્ત થઈ હતી. પ્રાંતે ગામના મંડળીના બાળકોએ બહુ સુંદર ગાયન ગાઈ બતાવ્યું હતું. રાત્રીએ શ્રી વડોદરાના નગરશેડ તરફ ના પાન સોપારી લેવા પ્રમુખ રાબ વિગેરે પધાર્યા હતા. તે વખતે મી. હવનદાસ દ્વારકાદાસ કાંટાવાળા, મી. મા કલાલ લાભાઈ, મી. ગુલાબચંદજી ૮ તથા સયાછ મેનેજર રશ્ચિત ભાગે કર્યા હતા. ત્યારબાદ મી. ગુલાબચંદજી ટકાના પ્રમુખપણ નીચે જેને ગ્રેજ્યુએટોનું ડી એકત્ર મળ્યું હતું, અને તેમને જે જુએટ એસોશીએશનનું સ્થાપન કર્યું હતું. તેના પ્રમુખ રેકે શી ગુલાબચંદ કટ્ટા, ઉપપમુખ છે. બાલાઈ મગનલાલ અને કેરી મી. મોતીચંદ ગીરધરલાલ કાપડી બી. એ. એલ. એલ. બી. ને નીમવામાં આવ્યા હતા. વડોદરે પધારેલા અને અહીં આવી શકેલા ગ્રેજયુએટોના નામોની નોટ કરતાં ૮૧ ના નોંધાયા હતા, પરંતુ તેમાં કેટલાંક નામ નોંધાવી ભારે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28