Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરકર, : કપુરચંદ છે તથા ડા. ભાલા મારામ બાર રિગિત બાપાં હતા. ત્યારબાદ એક મુનિરાજે અનિન્ય ભાવનાનો વિષય ઉપર મકવાણું અને ધડ અસરકારક માગ કર્યું હતું. બાદ બાપુસાહેબ બુધસંહજી બહાર બધા જ પs શ્રાવકોએ ચતુર્વવત ગ્રહણ કર્યું હતું. ત્યારબાદ વાગ્યાનાભા વિરાજન થઈ ર. કોન્ફરના કુંડમાં શ્રીમંત ગાયકવાડ સરકારે પોતાની તરફથી ૧૦૦૦) આપવાનું કહેવાયું હતું. એકંદર આ વખતે ૨૧૦૦૦૦) જેટલી રકમની રાસ - ક . રા'' ' મી. આ ગગાધર વીડક તથા મી. લાકર મીદાર ભાઈબ ક લી ૧ ||. (કો મરાઠીમાં વ્યા હતા. તેમણે નાના ધમાં બહુ સારા વિચારો જરાવ્યા હતા, અને સિતારાદિ બિપી ગ્રહણ કર્યા હતા. મી. લાભશંકર ગુજરાતીમાં બોલ્યા હતા, અને તેમણે તો ખાસ જીવહિંસા નિવારણનો વિષય જ લીધો હતે. બંને ભાષણ પૂરા થયા બાદ મેળાવડે બરખાસ્ત થયો હતો. કાર્તિક વદિ ૮ ગુરૂવારે બપોરના આચાર્ય શ્રી કમળવિજયજીની રામ ર ી એકડે થયો હતો, અને શ્રીપાટણના સંધના આગેવાનોએ આ વતી નફરા પાટમાં ભરવાની માગણી કરી હતી, જેને શ્રી સંધ તરફશી રી, ગુલાબરાજીએ ઘણો આનંદ સાથે સ્વીકાર કર્યો હતે. કોરા હેવાલ માછવિજય, છે તથા મુંબઈ સમાચાર વિગરેમાં વધારે વિગતથી પ્રગટ થયેલ છે છતાં ચેકસ નોંધ જળવાઈ રહેવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આમાં પ્રગટ કરવામાં આવેલ સં. ક્ષિત હેવાલ આકરા આધારવાળે સમજો. કોન્ફરન્સાને લગતા જિજ લાક્ષણિક પ્રદર્શન સંબંધી હવા સ્થળ કેચના કારણથી અહીં બલકુલ આપી શકયા નથી. તે હવે પછીના અને કમાં અનુકૂળતાએ પ્રગટ કરશું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28