Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NECISTER BE NO.156 Nousuur*PUPURUFPUTARIA
કરૂ કર,
Ek
•
' જા,-
માગશર છે આશા છે કે પ્રકાશ સદા
પિત્તदत्तं विभिनवचनमभ्यस्तमखिलं । વુિં તમારી तपस्तिनं तप्तं चरणमपि चीर्ण चिरतरं । नश्चित्ते भावस्तुपवयनवत्सर्वमफलम् ॥ १ ॥
RESEO Rene GAPASARELA
" 5
-
લ
મ
*- ક
કીઝ
8-
ત...
''
.
*
*
*
श्री जैनधर्म प्रसारक सना.
ભાવનગર
શજી ? ત્રીજે (શ્વેતાંબર) કોન્ફરન્સ
અમદાવાદ એં વર્નાક્યુલર પ્રિન્ટીંગ પ્રેસ” માં
ઇ રતનચંદ પારફતીયાએ છો. વીર સંવત ૨૪૩૧ શકે ૧૮૨૬ સને ૧૮૦૪
વાર્ષિક અલ્ય રૂા) પિસ્ટેજ ચાર આના no
l ta5028*M*DOR Perez
PASTEAERESSADENSPEEPSen Lamps Acerca Panen
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાપાનિયુ' રખડતુ મુકીને આશાતના કરવી નહી.
श्री उपदेश प्रासाद नाषांतर ग्रंथ.
આ ગ્રંથના બે ભાગ બહાર પડી ચુકેલા છે, જેથી તે વિષે અન્ન વિશેષ લખવાની આવશ્યકતા નથી પરંતુ તે એ ભાગ પૈકી પહેલા ભાગ તા ઘણી ભૂલાવાળા છે જેને માટે તે બુકમાંજ અ નારી સૂના તરીકે લખાયેલ છે. ીત્તે ભાગ અમારી જાતે ભામાંતર સુધારીને છપાવેલા છે. તે વાંચવાથી તરતજ સમજાય તેમ છે, પરંતુ તે લાગ ચીમનલાલ સાંકળચંદ મારફતીના ભાગમાં પાવેલા છે. તે ભાગ ગુજરી ગયેલ હોવાથી હવે પછીના ત્રણે ભાગે અમે સ્વતંત્ર છપાવવાના છીએ જેમાંથી આ ત્રીજા ભાગની જાહેર ખબર છે. ભાષાંતર ખાસ તપાસી શુદ્ધ કરીને છપાવવામાં આવશ નાવી માલની જેમ આ નામનું બીજી ભાષાંતર થપાય તે ગ્રાહકોએ સાવચેત રહી પ્રસિદ્ધ કર્તાનું નામ જોવા માટે આ સૂચના છે. કિંમત જા ભાગની જેમ આની પણ ઘટાડેલી રૂ. ૧૮-૦ જ રાખવામાં આવશે. મનતી તાકીદે હુાર પાડવામાં આવશે. મારી સભાના મેમ્બરાને ખાસ પા
આ સભાના લાઇફ મેમ્બરોને સભા તરફથી પ્રગટ થતી રૂ.૧) સુધીની કિંમતની દરેક બુકની કેક નકલ આપવાની છે તે પ્રમાળે મોકલવાનુ કામ આ વર્ષ આખરે (ફાલ્ગુન ાસમાં) કરવામાં આવો, કારણ કે ત્યાં સુધીમાં ઘણી ભુકો બહાર પડી જવાની છે. તે વખતે સભા તરફથી પ્રગટ થયેલી તમામ બુકેાનુ લીસ્ટ પણ આપવામાં આવરો કે જેથી તમામ મેમ્બરોને પાણી કિમતે મગાવવાની પણ સવળતા એરી
તુરી
શ્રી ભાવનગર જૈન ડીરેકટરી. કિ ંમત બે આના
ની વીગતવાર જાહેર ખબર ગયા અંકમાં આપેલી છે ડીરેકટરી જરૂર વાંચવા લાયક છે અને અનુકરણ કરવા લા છે. પ્રચારના પ્રમાણમાં કિંમત વિશેષ નથી; મગાવી જોવા હાથ શો
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री जैनधर्म प्रकाश
Se
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાહા.
મનુજન્મ પામી કરી, કરવા જ્ઞાનવિકાશ; નેયુકત ચિત્તે કરી, વાંચે જનપ્રકાશ, ચરણ ચાર
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
પુસ્તક ૨૦ મું શાકે ૧૮૨૬ સ. ૧૯૬૧ માગશર્ અંક ૯ મા.
त्रीजी जैन [ श्वेतांबर ] कोन्फरन्स: [શ્વેતાંવર]
કાર્તિક વદિ ૫-૬-૭
તા. ૨૭-૨૮-૨૯ નવેમ્બર, વાર્ રવ, સોમ, મંગળ ત્રણ દિવસ.
બાબુસાડુંબ બુસિંહજી બહાદુરના પ્રમુખપણા નીચે શ્રી વડાદરામાં થયેલી બેકના સક્ષિપ્ત હેવાલ. (કોન્ફરન્સની અસાધારણ ફત્તેહ)
નામદાર ગાયકવાડ સરકારની સંપૂર્ણ મદદથી
શ્રી વડેદરાના સાથે કરેલા
અપૂર્વ પ્રયાસ.
જૈન (શ્વેતાંબર) કૉન્ફરન્સની આ ત્રીજા વર્ષની બેઠક શ્રી મુ`બઇમાં થયેલા આભ ત્રણ અનુસાર વાદરા ટરમાં ઉપર જણાવેલે દિવસે થઇ હતી. શ્રી વડોદરાના રાઘે આ કાર્યમાં અત્યંત પ્રયાસ કર્યો છે. પ્રથમ તે કાન્ફરન્સને
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનધર્મ પ્રકાશ ખેરવા માટે કરેલો ભવ્ય મંડપ કે જે શ્રીમંત સરકારના પ્રધાન લામવિલાસ મહેલી નજદીક અને કલાભવનની સામેના વિશાળ ચોગાનમાં કરવામાં આવ્યો હતો, તે મુંબઈમાં થયેલા મંડપને પણ વિસરાવે એ દેખાવ આ. . વડોદરાને માટે ન ધારી શકાય એવી રચના કરવામાં આવી હતી, પરંતુ તે બાબતમાં જન સમુદાય નામદાર શ્રીમંત સરકારનો સંપૂર્ણ આભારી છે, કારણ કે તે બધું તેમની રાંપૂર્ણ રહાયનું પરિણામ હતું.
શહેરથી માત્ર પંદર મીનીટના રસ્તા પર આ મંડપ રચવામાં આવેલો હતો. ડાગાડી પૂરતી સંખ્યામાં ત્યાં જવા માટે મળી શકતી હતી, પરંતુ ચારીને જનાર માટે પણ વધારે દૂર મંડપ નહોતો. મંડપમાં પ્રવેશ કરવા માટે જ અમિત શીળીઓ કરવામાં આવ્યો તે ખાસ રાજભવનમાં પ્રવેગનું મરણ કરાવે તેવો હતો. તે દરવાજે એટલો તે ઉંચે હો કે હાથીની અંબાડીમાં બેસીને આવવું પણ સુલભ હતું. તે દર વનમાં પ્રવેશ કરતાં તરતજ જમણી બાજુએ જેન લાક્ષણીક પ્રદર્શન દેખાવ આપતું હતું. તેની દશનીક દેખાવ પણ ભવ્ય હતા. અંદરની રચનાનું વર્ણન તે બાર છું, પણ પ્રથમ દેખતાં જ ચિત્તને આકર્ષણ થતું હતું.
આગળ ચાલતાં મધ્યમાં દર બગીચા દેખાવ આપો હતો. ડાબી બાજુએ શયાછવિજય સિનું બે દષ્ટિને ખેંચતું હતું. મુખ્ય મંડપની પાછળ અને જમણી ડાબી બાજુએ પુષ્કળ તંબુઓ જુદા જુદા નિમિત્તે નિર્માણ કરેલા હતા, જેની અંદર પ્રમુખ સાહેબની ખાનગી બેઠક, સેક્રેટરીઓની એપીસ, ટીકીટ ઓફીસ, વિશ્રાંતિગૃહ, જળસ્થાન, પોસ્ટ ટેલીગ્રામનું સ્થાન વિગેરે નિમિત્તે ધારણામાં રાખેલાં હતાં.
મંડપમાં પ્રવેશ કરવા માટે પાંચ દરવાજાઓ રાખવામાં આવ્યા હતા. જમણી ડાબી બાજુએ બે બે કાર રાખ્યા હતા. મંડપની અંદર પાંચ હજાર ઉપરાંત બેઠકો ગોઠવવામાં આવી હતી. સન્મુખ ભાગે અધ્યક્ષ સ્થાન પણ બહુ વિશાળ રાખવામાં આવ્યું હતું. તેની ઉપર પણ સુમારે એક હજાર ખુરશીઓ સમાઈ શકે તેવી ગોઠવણ હતી. પ્રમુખની બેઠક બહુ સુશોભિત કરવામાં આવી હતી, કારણ કે આપણા માનવંતા પ્રમુખ સાહેબની સાથે શ્રીમંત સરકાર સયાજીરાવ બહાદુર પણ પિતાના અધિકારી વર્ગ સહીત બારાજાના હતા. તે બેઠકની ઉપર વિસ્તર્ણ પંખો બાંધી દેવામાં આવ્યો હતો.
મુંબની બેઠકના ભા વાઘપર ત્રીવર્ગ માટે ખાસ એક કરવામાં
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્રીજી જેન’શ્વેત્તાશ્મર કોન્ફરન્સ
૧૯૫
આવી હતી. તેની ઉંચાઇ પણ સ્ટેની બરાબર રાખવામાં આવી હતી. તે બેકની આડા સુંદર ચક નાખી દેવામાં આવ્યા હતા, કારણ કે જનવર્ગની આ ઉપરાંત રાજ્યવર્ગ પણ અંદર એક લેનાર હતું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજી બધી બાબત કરતાં વધારે આકર્ષણ તે દરેક સ્થા સાથે અને તે ઉપરાંત ઘટિત જગ્યામે લગાવેલા સંખ્યાબંધ એડ કરતા હતા કે અંદર સસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં ગદ્યમાં અને પદ્યમાં અનેક શિખા મા સુંદર અક્ષરોથી લખેલી હતી. આ શિખામણેાની ચુટણી જે બધુએ કરી હોય તેને પૂરા ધન્યવાદ ધ છે. અમારી ધારણા તે। તે તમામ શિ ક્ષાને સંગ્રહ કરીને પ્રગટ કરવાની થાય છે, પશુ સ્થળ સખેંચના કારણથી તેમ કરી શકતા નથી.
મંડપની અંદર તેમજ બહાર પચરંગી વાવટા અને તેારણે બેસુમાર લટકાવી દીધેલા હતા જેથી મંડપની શોભા અવર્ણનીય થઇ પડેલી હતી. પ્રદર્શન મંડપને લગતા મુકો વિગેરે વેચવાના ટાલ કરવામાં આવ્યા હતા; જેમાં ત્રણ ચાર આપીસા ખાલેલી દેખાતી હતી.
પ્રથમના અકામાં જણાવી ગયેલા છીએ તે પ્રમાણે અત્રેના સધે ક્રૂડ કશ્મીરી, મંડપ કમીટી, ઉતારા કમીટી, ભોજન કમીટી, પત્રવ્યવહાર કમીટી, બેટીયર સીટી વિગેરે જુદી જુદી કમીટી નીમેલી હતી. તે દરેક ક મીટીએ પોતપોતાનું કામ સતધકારક બનવ્યું હતું.
ક્રૂડ કમીટીએ પ્રારંભથીજ એવે પ્રયાસ કરેલેા હતા કે જેથી ખર્ચ કરતાં ઉદાર દિલ રહેતું જણાતું હતું.
ઉતારા કમીટીએ દરેક વિભાગને માટે જુદા જુદા ઉતારાઓ ગોઠવ્યા હતા, અને સ્ટેશનપર હાજર રહેલા વાલીયા તે ગાવષ્ણુ પ્રમાણેજ ડેલીગેટાને તેમને માટે નિર્માણ કરેલા ઉતારા સુધી પહોંચાડતા હતા; પરંતુ મેટીંગ સાથે લાવવા માટે બહાર પાડેલી નેટીસને અર્થ સમજવામાં થયેલી ફેરફાર સમજીતીથી કેટલીક અગવડ ઉભી થઇ હતી, તેનુ આગેવાન વર્ગે અનતે પ્રયાસે સમાધાન કર્યું હતું.
મુંબઇ શેહેરમાં દરેક મેટા શહેરવાળાની દુકાનો વિગેરે હાવાથી સધને ઉતારે બહુ ઓછી સખ્યા ઉતરેલી હતી. વડેદરામાં તે તેવું સાધન ખીલકુલ ન હોવાથી ખંડાળે ભાગે તમામ ડેલીગેટે શ્રીસરે ઉતારેજ ઉતરેલા હતા. તે કારણુથી તેમજ બહારગામના ડેલીગેટા અને વીઝીટરને
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ
0ા પાડવાનું સાધન ન હોવાથી કેટલીક અગવડ ઉભી થવા પામી હતી, પિરંતુ સંત નવ સંતાપમાં જ પરિણામ લાવી આપ્યું હતું.
ભજન કમીટીની ગોઠવણ બધી રીતે સંતોષકારક હતી, પરંતુ શીચાના દિવસે હોવાથી સાંજે વખત ભરાઈ જતાં વાર લાગતી હતી, તેથી ઉતાવળ અગવડને દેખાવ આપી ભુલા ખવરાવતી હતી.
સેંટ્રલ કમીટોએ લાંબા વખતથી પોતાનું કામ સંતાકારક કર્યું હતું. આ વખતે પણ તે કમીટીના સેક્રેટરી વઘ મગનલાલ ચુનીલાલનું કામ અતિ ચીવટ અને પ્રયાસવાળું દષ્ટિએ પડતું હતું. કામના છે તેમના ઉપર વધારે જ હતા.
વોલટીયાનું કામ પણ પ્રશંસાપાત્ર હતું. તેઓ બે દિવસથી કામમાં રોકાયા હતા, અને કારગની બેઠકના દિવસોમાં તે ખડાને ખળ રહેતા ક . રાનીએ પણ મંડપમાં તેઓ બેક ગોઠવવાનું કામ એટલું બધું ચાલતું હતું કે પૂરતી નિદ્રા પણ તેઓ લઈ શકતા નહોતા.
મુંબઈની પિંડ આ વખતે પણ પ્રાપાંતના જુદા સર્કલ પાડવાની ધોરણ રાખેલી હતી. તેને માટે છે પણ તૈયાર કરાયા દષ્ટિએ પડતા હતા,
નાં બેઠકની અંદર જુદા જુદા સર્કલ પાડી શકાયા નહોતા; તેથી ડેલીગેટીના નામ લીસ્ટમાં ચડતા નંબર કરેલા તે પ્રમાણે બેક પણ રાડો -બર ગોઠવી દીધી હતી. આ પ્રમાણે થવાથી કેટલીક અપડ ઉત્પન્ન થવાને કારણ મળતું હતું. કાડીઓવાદ, ગુજરાત, મુંબ, મારવાડ, બંગાળ, મધ્યપ્રાંત વિગેરે ગુદા જુદા સર્કલ પાદરમાં આવ્યા હોવ, તો ઘણું કરીને તેની અગવડ ઉત્પન્ન થવા પામત નહિ. " શ્રેજ્યુએટોને માટે ખાસ આગળના ભાગમાં બેઠક ગઠવવામાં આવી હતી, અને તેની આગળના ભાગમાં જુપિપરોને રીપોર્ટરોની બેઠક હતી.
ડેલીગેટની ટીકીટ આપવામાં કેટલુંક અનિયમિતપણે થયું હતું, પરંતુ ડેલીગટોની સંખ્યા વધારે અને સખત કમી હોવાથી કામ કરનારને દય કાઢવા વાતવીક લાગતી નથી. જો કે વધારે સાવધતાથી કામ લીધું દાન તે વીઝીટર થી આવેલાઓ પણ પોતાના ગામની ને આવેલા રેલી - ટીની ટીકીટ લઇ તેવાં પા તેમ બનત નહીં, અને વીઝીટર ફી લા
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ૧૭ એકંદર રીતે વડોદરાના શ્રીસંઘે આ વખત જે પ્રયાસ લીધો છે. તે પર પરે પ્રશંસનીય છે, અને તે બધું સંધની ઐક્યતાનું જ પરિણામ છે.
પ્રમુખ સાહેબ રાયબહાદબુધસિંહજી દુધેલીયાને માટે ખાસ મદન બાગમાં શહેરો રાખવામાં આવ્યો હતોતે મકાનને વજા વાવટા વિગેરેથી બહુ શોભાવવામાં આવ્યું હતું, અને વોલરીયર વિગેરેની હાજરીથી એક રાનમાં ઉતારા રામ તે મકાન શા આપતું હતું. પ્રમુખ સાહેબ પોતાના બે પુત્ર તથા કબીલા સમેત | દિવસ અગાઉથી પધાર્યા હતા. તેમને સ્ટેશન પરથી હાથીની અંબાડીમાં બેસાડીને મોટા ઠાઠમાઠથી શહેરમાં પ્રવેશ કરાવ્યો હતો.
શ્રીમંત સરકાર પણ બહુ દૂર પ્રદેશમાં હતા છતાં ખાસ આ પ્રસં. ગને માટે જ બે દિવસ અગાઉ વડાદરે પધાર્યા હતા.
શ્રી જયપુરથી ગુલાબચંદજી હા, અમદાવાદથી શેઠ લાલભાઈ દલપતભાઈ, કલકત્તાથી બાબુ રાહેબ રવિકુમારસિંહજી અને મુંબઇથી શેઠ વીરચંદભાઇ દીપચંદ ચગ્ય સમયે વડાદરે આવી ચુક્યા હતા. બીજા પણ ઘણા ગૃહસ્યો દૂરથી તેમજ નજીકથી આવેલા હતા, અને સર્વે ના હૃદયમાં એક સરખી રીતે ઉજનશાસનની મહાવતા પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ વાંચ્છા દેખાઈ આવતી હતી.
. આ પ્રસંગમાં ઝવેરી, કલ્યાણભાઈ અમીચંદ, ડા, સાહેબ બાલાભાઈ મગનલાલ ઝવેરી. માણેકલાલ ઘેલાભાઈ વૈદ્ય મગનલાલ ચુનીલાલ, વકીલ નંદલાલ લલુભાઈ વકીલ મોહનલાલ હેમચંદ તથા માદી ડાહ્યાભાઈ મગનલાલ વિગેરેએ આગેવાની ભરેલો ભાગ બજાજો છે, અને બના પ્રયાસ કરવામાં બીલકુલ કરાર રાખી નથી,
કોન્ફરન્સાની બેઠકનું કામ બમણી મુકરર કર્યા પ્રમાણે કાર્તિક વદિ ૫ થી શરૂ થવાનું . તે દિવસે શ્રીમંત સરકાર પણ પધારવાના હતા. ટાઈમ ૧ર વાગ્યાની મુકરર કરેલો હતો, પરંતુ દસ વાગ્યાથી ડેલીગેટના ટોળેટોળાં મંડપ તરફ હેશ ભર્યા હતા જતા હતા. અગ્યાર કલાકે તો મંtપ ગીકાર ભરા કાલે હતો. માત્ર એજ પર આગલા બાગજ ખાલી કાલે ૧૮ણાતા હે. બધા કલાકમાં તે તે ભાગ પણ ભરાઈ જવા આ.
છે. શ્રીમંત ગાયકવાડ સરકારના મુખ્ય દિવાન સાહેબ વિગેરે તમામ - ધિકારીઓ પધા. તેઓએ ઘણી રીતે પોતપોતાની બેઠક લીધી. બાદ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. તાળીઓના ગડગડાટ વચ્ચે મી. દા વિગેરે જનરલ સેક્રેટરીઓને પ્રવેશ કે મા. નારદ તરીમાં પ્રમુખ રાહબ 'બાપા, જેમને રીયાએ જન્મખાદી વણી લીધા.
આ ને ચારે તરફ દર કરતાં કોઈ સ્થાન લી વાતું - તું. ગુજરાતી પાઘડીઓની સંખ્યા મુજબ જણ ની તા . તેમાં માત્ર બે પુરૂ પી ખામી નજરે આવતી હતી. એક રોડ પ્રેમચંદ રાયચંદ અને એના શેઠ મનસુખભાઈ ભગુભાઈ. પહેલા ગૃહસ્થ પોતાના ગીરંજીવી ફકીરભાઇન શોક નિમિત્તથી આવી શકયા નહોતા, અને બીકન ગૃહસ્થ સમેતશિખરની યાત્રાને લાભ લેવા પધારેલા હોવાથી આવ્યા નહતા; તે શિવા બીન પણ કેટલાક આગેવાન ગૃહ આવી શયા નહીં હોય, પરંતુ આ વા કરવા માં મુકવાથી જે તરફ લ દોરાઈ ના.
મુકરર કરેલા ટાઈમ , એક શ્રીમંત સાર નામદાર સયાજી ના હાદુરની વારી પોતાના ગુવરાજ ફરિહરાવ સહિતી આપી પર. ડેલી તેમજ વીઝીટરોએ હુને હર્ષ નાદથી સત્કાર કરવા, અને તેઓ સાહેબે પોતાની બેઠક લીધી બાદ કેન્ફરન્સનું કામ શરૂ થયું.
પહેલો દિવસ. કાર્તિક વદિ પ વીવાર, તા. ર૭-૧૨-૧૯૨૪ મારંભમાં ગાયન મંડળી બાળકોએ પ્રભુતુતિનું એક સુંદર ગીનર્મના મધુર સ્વર સાથે ગાયું હતું. તે ખારા બોધદાયક હેવાધી દાખલ ક છે.
(રાગ રાગ. વાળ અજાણી. રોતાળ. માકાળ. મારા ૧૬.) નમો નમે મંગળમે મહાવીર, શાસનપતિ વડવીર. નમે નમે જેસાજ મિલિ મનરો, ચમકત નિરમળ ચીર. નમો નમે. એક એક અંતરંગકી, કેસી બની તતબીર, નમો નમે, દેખા ઠાઠ જન વગકે, રાયર મ્ ગંભીર. ના મા. મંગળ આનંદ આજ છે, આઈ મનમેં ધીર, નમે નર્મ, કરી સુધારે ધર્મ વધારે, પાઈ આશા વીર. નમે ન
ગાયને ખલાસ થયા બાદ સેંટ્રલ કમીટીના સેક્રેટરી વૈદ્ય મગનલાલ ચુનીલાલે સંસ્કૃતમાં મંગળાચરણ કર્યું હતું. તેનો પ્રથમ પાક નીચે ૯ ખેલે છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન થતબર કેન્ફરન્સ " ૧૯
વિશ્વા: Frો હતો. fill in: 11 વાગર | भवामः शांना व घन र समरूपा जिनपो । પત્તા રાઘવનના દિ મમ્ શા
દાદિ પાંચ કલાક બેથા બાદ સ્વાગત કમીટીને પ્રમુખ ઝવેરી, ફતે ભાઈ અમીચંદ કે જેઓ વૃદ્ધ તેમજ શાંત પ્રકૃતિવાળા છે તેઓ ઉ. ભા થયા હતા, અને તેમણે પોતાનું ભાષણ વાંચી બતાવ્યું હતું. તેની અંદર પધારેલા મુખ સાહેબ તથા ડેલીગેટનો આભાર, શ્રી વડોદરાના સંધને ચલ હ. સ્વામીભાઈ પોનું કાવ્ય, વડોદરા શહેરની રાકરણ મહત્તા, પધારેલા જનાબ આીિ ફરજ, કરજ અદા કરવાની આવશ્યકતા, કોન્ફરન્સનું બંધારણ મજબુત કરવા જરૂરીઆત, લાક્ષણીક પ્રદર્શન ખુલ્લું મુકાયા ને ખબર, કેળવણીના નિપર વધારે ધ્યાન આપવાનું સૂયવન, શ્રીમંત રકારની પૂર્વ સાહાયથી જ બની શકે કાર્ય, છાણી, પાદ્રા, દરાપુર ને ડભોઇના શ્રાવકોના રાહાથીપણું માટે તે આભાર, શ્રીમંત સરકારે દૂરથી પધારીને બનાવેલી મેહરબાની, તેમજ છેવટે આગતાસ્વાગતામાં રહેલી ખામી માટે ક્ષમાયાના વિગરે બાબતો બહુ સારી રીતે રામાવેલી હતી.'
તેમનું ભાષણ ખલાસ થયા બાદ શ્રીમંત સરકાર ઉભા થયા હતા. તે વખતે ચારે બાજુથી તાળીઓના અવાજ અને હર્ષનાદથી મંડપ ગાજી રહે હો.
શ્રીમતે પિતાનું ભારણ બહુ કુ પણ અસરકારક કર્યું હતું. તેની, અંદર જેનધની બોધ કરતાં પ્રાચિનતા અને જૈનધર્મની દયા પ્રાધાન્યપણાને લઈને ખાસ શ્રેષ્ઠતા બતાવી આપી હતી, તેમજ તેના સાદા સંગીનપણથી તે હજારો વર્ષથી ટકી રહ્યાનું બતાવી તેના મૂળનું દઢપણું સૂચવ્યું હતું. ડેલીગેટો કરવાના ઇરાનો સંબંધમાં દીર્ધદષ્ટિ વાપરવાને ઈશારો કર્યો હતો, અને છેવટે પ્રમુખ રાબ ભાષણ સાંભળવાની તેજારી, બતાવી, જનવગની ઉન્નતિ પછી, પિતાનું બાપ સમાપ્ત કર્યું હતું.
ત્યારબાદ કરીને પ્રમુખ તરીકે બાબુસાહેબ બુધસિંહજી બહાદુરને નીમવાની દરખાસ્ત કરવાનું અને તેને બે ગૃહસ્થા તરફથી અનુમાદન આપવાનું કાર્યક્રમમાં મુકરર કરેલું હતું, પરંતુ કાર્યની વ્યગ્રતાથી
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
શ્ર જૈનધમ પ્રકાશ.
તેમજ એ નીમનેક બહુ વખતથી જાહેર થયેલી હાવાથી તે કરવાળે ખની શયું નહોતું; અને પ્રમુખ સામે ઉભા થઈ પોતાનું ભારણ હિંદુસ્થાની ભાવામાં ભાંગવું શરૂ કર્યું હતુ
પ્રમુખ સાહેબનું ભારણું ઘણું વિસ્તારવાળુ અને અસરકારક હતું, તે કે તે સાંભળવાને સર્વે ગૃહસ્થાને સરખો લાભ મળી શક્યો નહાતા, પરંતુ યાનિય વિગેરેમાં પાયેલુ વાંચવાથી તેની ગરજ સરી હતી.
આ ભાષણની અંદર પ્રારંભમાં પરમાત્માની સ્તુતિ કર્યા બાદ આપણા જૈનમની સ્થિતિનું દિગ્દશન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પનીદ્ધિ કયા ગાયત, અભિમાન તજવા બાબત, ઐકયતાનાં મીઠાં ફળ ખાય, સ્વાર્થવૃદ્ધિ તજવા બાબત, કાર્યમાં મંડયા રહેવા બાબત, નિરાશાને નિરાશ કરવા ભાત, અને કાન્કરન્સના હિતમ્બુ પુરો પડેલા વિરહ બાબત બહુ ભારથી વિગ કર્યું હું ગાવાદ કાકુસમાં અથવા રેલ દ વિયના સંબંધમાં પોતાના વિચાગ ણાવ્યા હતા, અને કા૨ ભરવામાં થવા પુકળ ખર્ચનું સાર્થક નિરર્થકપણ દર્દીની સાર્થકતા સિદ્ધ કરી આપવા ખાસ પ્રેરણા કરી હતી, અને છેવટે પધારેલા ગૃહસ્થાની તેમજ શ્રીમંત મહારાન્ત સાહેબના આભાર માની પાતાનું ભાવ સપૂર્ણ કર્યું હતું. ત્યારબાદ મિ. ગુલાબચંદ્રજી ઢઢા શ્રીમંત મહારાન સાહેબને આ ભાર માનના ઉભા થયા હતા. પ્રેક્ષકનેએ તા એના અવાજથી તેમને વધાવી લીધા હતા. બાદ તેમણે શ્રીમત સાહેબ આભાર માનતાં પ્રસંગા પાત્રનર્મની અનાદિતા સિદ્ધ કરી આપી હતી, ી ભર્મમાં પૂર્વે થઇ ગયેલા રાળ, મહારાન, મંત્રીઓ અને ગ્રેડ શાહુકારાનું મરણ કરાવ્યુ હતું. પ્રાંતે શ્રીમંત સાહેબને તેમજ યુવરાજ સિંહરાવે પ્રદર્શન ખોલવા વિગેરેમાં લીધેલી તસ્દી વિગેરે માટે તેમને કાન્ફરન્સ તરફથી દીક્ષાનની ભરેલા ઉપકાર માન્ય હો.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદ સી, અસદ્ર પારે કીત માલી બાત સરકારને તેમજ આખી ઝુબાને ખુશી કરી હતી.
બાદ ની. ગુલાબચંદ દોને આ કેન્દ્રરન્સના ઉત્પાદક તરીકે શ્રીમંત સાખો ઓળખાવવામાં આવ્યા હતા. આમતે પણ તેમના વક્તાપણાની તારીફ કરી તેમણે ન્યવાદ આપ્યો તે.
ત્યારબાદ રાકટ કમીટી નીમવાની દરખાસ્ત પ્રમુખ સામે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જેન વેતાંબર કેન્ફરન્સ. ૨૦ માનથી ઝવેરી માણેકલાલ ઘેલભાઈએ મુકી હતી, અને ૧૦-૧૨ નામ કહી બતાવી બાકીના નામો પ્રમુખ અને જનરલ સેક્રેટરીઓ નીમી કાઢી ખબર આપશે એમ સૂચવ્યું હતું. તે સાથે રાત્રીના આઠ કલાકે મંડપમાંજ સબજેકટ કમીટીમાં નીમાયેલ મેમ્બરોને પધારવા વિનંતી કરી હતી.
બાદ પ્રમુખ સામે સ્વહસ્તે શ્રીમંત સાહેબ તથા યુવરાજ વિગેરેને કુલ તોરા વાર વિગેરે આપ્યું હતું. છેવટે શ્રીમંત સાહેબે સર્વધર્મનું યથાર્થ રક્ષણ કરવા પિતાનો ધર્મ પ્રદર્શિત કર્યા હતા, અને તેઓ સાહેબના માનવામાં આવેલા આભાર માટે ઉપગાર માની રાજમંડળ સહિત પધાર્યા હતા.
બાદ પહેલા દિવસનું કામ સંપૂર્ણ થયેલ જણાવી બીજા દિવસે ૧૧ કલાકે પધારવાનું આમંત્રણ કરી મેળાવડે બરખાસ્ત કરવામાં આ હતો.
ગળ બે બરખા એ છેવાથી ત્યારબાદ કેટલાક ખાનગી વિચાર કરો અને સટ કરીને ના મુકરર કરવા પ્રમુખ સાહેબ અને જનરલ રોટરીએ વિગરે એકાંતમાં બેઠા હતા. તેઓએ કેટલીક બાબતને ખાસ નિર્ણય કર્યો હતો.
બાદ રાત્રીના આઠ કલાકે મંડપની અંદર સ્ટેજ ઉપર સબજેકટ કમીટીના સુમારે ૧પ૦ પૃહસ્થો એકઠા થયા હતા. પ્રમુખ સાહેબના પધાર્યાબાદ કામ શરૂ થયું હતું.
- પ્રથમથી મુકરર કરેલા બાર ઠરાવો પૈકી પ્રથમના ચાર કરો કેળવબી પિય તરિકે એકઠા કરી લે તેમાં આવ્યા હતા, અને તે વિષય તથા કેન્ફરન્સના બંધારણ સંબંધી વિષય માટેજ બીજો દિવસ ઠરાવવામાં આવ્યો હતા. બાકીના 9 વિયો બીજે દિવસ પર રાખવામાં આવ્યા હતા. કેટલીકચર્ચા ચાલ્યાબાદ પ્રથમની બે દરખાસ્ત અક્ષરશ: મુકરર કરવામાં આવી હતી, અને બાકીની છે દરખાસ્તો તૈયાર કરવાનું સેંટ્રલ કમીટીના સેક્રેટરીને સિયું હતું. દરેક દરખાપર બોલનાર વતાઓનાં નામે મુકરર કરવામાં
આવ્યાં હતાં. તેમને માટે ચોકસ ટાઈમ ઠરાવવામાં આવ્યો હતો, અને વ‘તાના સંબંધના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા.
આટલું કામ બહુ થોડા વખતમાં પસાર કરીને ૧૧ વાગ્યા અગાઉ રાજેકટ કમીટી બરખાસ્ત થઈ .
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાર બીજે દિવસે વતાઓનાં ભાગો શાને મશકાય તેમજ સાંભળી કાકાય તેટલા માટે મધ્યમાં જ ઉભું કરવામાં આવ્યું હતું.
બીજે દિવસ પક વદિ : રામવાર તા. ૨૮-૧૨-૧૯૯૪ પ્રબ સાઇબ ઘરમાં પધાર્યા બાદ જ રા ની બે દિવસોમાં બેક કામ શરૂ થયું હતું.
પ્રારંભમાં મધ્યકારક ગાયન ગાવામાં આવ્યું હતું, તે પણ બહુ રસિક હોવાથી અહિં દાખલ કર્યું છે.
(રાગ પીલુ. તાળ ચતુઅજાતિ. બિતાળ. મધ્યકાળ. માત્ર ૧૩ ) જીયા ધરમ ચિત્ત ઘરરે, કર ઘરમ કરમ દુ:ખ હરન પરન, મીન કરત ફરત સબ ધરત રાહત, જીયા જેનધરમચિત્ત ધરે. દેએ જનસમાજ, બહુ મિલત આજ, સબ કરત કાજ મન લાઇરે; જિન ચિત્યકામ, બડે બડે હે ધામ. હેય જીણું કામ કરનન
ઝટપટ, જીયા સબ જગ આધાર, સિદ્ધાંત સાર, કરવા ઉતાર ચિત્ત લાઇરે; દેખે જેનર, ભ રંગરોળ, કી અતિ હશેર ખેલત
ચમકત. જીયા જિનશાળા ના, સબ પઠન કામ, કરે જ્ઞાન ધામ સુખદાઈ દીયે રૂાનદાન, જડ તિમિરભાન, જપ વિરામ ક્ષણ ક્ષણ પળ
પળ, જીયાર ગાયન ખલાસ થયા બાદ પ્રથમના બે ડાબો પ્રમુખ સાહેબ તરફથી ભ. ઢાએ રજુ કર્યા હતા.
પહેલો ઠરાવ. * જે મહાન બ્રીટીશ સામ્રાજની શિતળ છાયા તળે આપણે આપણે ધર્મ સ્વતંત્રપણે પાળી શકીએ છીએ, અને સર્વ ધર્મ ત રફ સમાન દષ્ટિથી જુદા જુદા દેશના ધમ ભાઈઓ ધર્મ સાધી શકીએ છીએ તે સુખરૂપ રાજ્યના શહેનશાહ નામદાર રામ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જૈન કબર કોન્ફરન્સ. ૨૦૩ એડવ અને શહેનશાહબાનુ એલેકઝાંડ્રા દીર્ધાયુ અને આબાદી સાથે વિન્ય પામે ! એવું આ કોન્ફરન્સ અંત:કરણ પૂર્વક પ્રાર્થ છે. ''
આ રાત રાબાનોએ ઉભા થઈ નાળીઓને ગંજાવરનાદ -
બી જે દાવ. * જરાત - કડવાડના વિસ્તારવાળા ભાગ ઉપર રાજકત્તા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજ સાહેબ જેમના ઉદાર આશ્રય ની. આપણે અહીં એકઠા થયા છીએ તે નામદારા કોન્ફરન્સ અંત:કરણ પૂર્વક આભાર માને છે, અને તે નામદાર જેવા સમદષ્ટિવાળા, ઉદાર ચિત્તવાળા અને લેક પ્રિય ઘણા રાજ્યકર્તાઓ થાઓ, એમ ઇચ્છે છે. )
આ ઠરાવ પણ સભાજનોને હર્ષનાદ વચ્ચે પસાર થયો હતો, અને બી. પરમારે ઉભા થઈને ત્રણવાર ખુશાલીને અવાજે કરાવ્યા હતા.
ગાજે ઠરાવ. આપણી કોન્ફરન્સાના ચાર જનરલ સેક્રેટરી સાહેબેએ પિતા અમુલ્ય વખતના ગે સ્વધર્મ અને સ્વધર્મ વર્ગના હિત માટે જે પ્રયાસ લીધો છે તે માટે આ કોન્ફરન્સ તેમને ધન્યવાદ આપે છે, અને તેઓ સાહેબે બહાર પાડેલ રીપોર્ટ બહાલ રાખી તેમને તે માનવંત હોદા ઉપર ઘણી ખુશીથી કાયમ રાખે છે.” .
આ ઠરાવ પ્રમુખ સાહેબ તરફથી રજુ કરવામાં આવ્યો હતો, અને તે એકમતે પસાર થયો હતો.
ચોથો ઠરાવ. મુંબઇમાં મળેલી બીજી જેન વેતામ્બર કેનફરન્સની રીસેશન કમીટીના ચીફ સેક્રેટરી અને જેન કેનફરન્સને જોઇન્ટ
જનરલ કેટરી શેઠ ફકીરચંદ પ્રેમચંદ્ર જે. પી. ને મૃત્યુની આ કે ન્સર દીલગીરી સાથે નેધ લે છે.”
આ ઠરાવ ખેદયુકત હદયે મા. ઢટા પ્રમુખ સાહેબ તરફથી વાંચી બતાવ્યો હતો, અને રા રાજાજનોએ મ. ફકીરચંદના માનમાં ઉભા થઈને શકયુકત ગિને પસાર કર્યા હો.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી જૈનધર્ષ પ્રકાશ
પાંચમે ઠરાવ, આપણી આગલી કેર કરેલા ઠરાવે જે જે ગામે અઆ શોના બંધુઓ અમલમાં મુક્યા છે તેમને આ કોન્ફરન્સ ધન્યવાદ આપે છે, અને બીજું બધાં ગામ અને શહેરના બં
આને તેનું રોવર કરગ કરવા આગ્રહ કરે છે. તેમજ આ સંબંધ જે જે પૂજ્ય મુનિ મહારાજાઓએ પ્રશંસાપાત્ર પ્રયારી કરી છે તેમનો પગ કોન્ફરન્સ આભાર માને છે, અને ભવિષ્યમાં પણ તેવો પ્રયાસ ચાલુ રાખવા વિનતી કરે છે.” - આ ઠરાવ મી. દતાએ પ્રમુખ સાહેબના ફરમાનથી વાંચી સંભળાવ્યો છે, અને સનમતે પરાર થયો હતો.
મારા તાર ગામથી અને મારે છે તેમાં કે-કર અને કાર્ય તારે લગન બા ' માં આ બધી જ મી. ૮ : મી મા જ છે અ કાગળો લખનારના નામે કરી બનાવ્યા હતા.
છઠો ઠરાવ. ( વ્યવહારિક ને ધાર્મિક કેળવણીની વૃદ્ધિ વિ. ) આ હરાવ મી. ગુલાબચંદજી ઢઢાએ નીચે પ્રમાણે રજુ કર્યો હતો, અને તેની પુષ્ટિમાં ઘણું સરસ ભાષણ કર્યું હતું.
“આપણા જેન વર્ગમાં ધામક તેમજ વ્યવહારિક કેળવણી વૃદ્ધિ પામે અને જેન સાહિત્યને સર્વત્ર પ્રચાર થાય તેટલા માટે– ૬ વ્યવહારિક કેળવણી લેનારને યોગ્ય મદદ આપી આગળ વધારવા, ૨ ધામક અભ્યાસ સંગીન થઇ શકે તેવી શાળાઓ સ્થાપવી. ૩ કન્યાશાળાઓ અને શ્રાવિકાશાળાઓ સ્થાપવી. ૪ ધમ સંબંધી પુસ્તકાલયો સ્થાપવા. પ એવી શાળાઓ તથા પુસ્તકાલયે જ્યાં હોય ત્યાં તેને ગ્ય
ઉત્તેજન આપવું. ૬ કે સાહિત્યને પ્રચાર થવા માટે ધટના ઉપાયો લેવા ૭ જેની વાંચનમાળા તૈયાર થાય તેને માટે વન કો. ૮ જે સમુદાયમાં વ્યાપાર અને ઉદ્યોગની વૃદ્ધિ થવા માટે હ
નારકળાને પ્રવેશ કરાવ— તેની આ કારના ખાસ આવશયકતા ધારે છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જેન કબર કેન્ફરન્સ. . આ દરબારને નીચે જણાવેલા પ્રયોએ ટેકો આપ્યો હતો.' ૧ કાપડીઆ મોતીચંદ ગીરધર. બી. એ. એલ. એલ. બી. ભાવનગર ૨ વકીલ મુળચંદ નથુભાઈ. ભાવનગર 3 જીલા મામા), દીધી ૪ બકવા છાટાલાલ કાળીદાર અમદાવાદ ૫ વેરી બાળચંદ હીરાચંદ માલેગામ * રસા મનમાં અપચંદ અમદાવાદ છે શા કુંવરજી આણંદજી ભાવનગર ૮ શા અનેપચંદ મેલાપચંદ બી. એ. ભરૂચવાળા હાલ મુંબઈ.
ઉપર જણાવેલા ગૃહીએ છળ દરખાસ્ત પૈકી એક વિષયને ગ્રહણ કરી અમાદ આવ્યું હતું. પ વકતાએ વ્યવહારિક કેળવણીની, વૃદ્ધિ, રામાં છે. બી રામા ના ક કેળવણી સંબંધી, ત્રીજા ને છઠ્ઠા બા રમી કેળની રાબ, પાંચમાં વકતાએ જને વાંચનમાળા સંબંધી, ચાલ્યા જાએ સામાન્ય કેળવણ રાંધી અને આઠમા વિતાએ તનકેળવણી અને બનારસ પાઠશાળા સંબંધી વિષય હાથ ધરી તેને સારી રીતે સિદ્ધ કરી બતાવ્યા હતા.
ત્યારબાદ પંદર મીનીટનો વિસામે લેવામાં આવ્યો હતો. ફરી કામ શરૂ થતાં ૭ મો ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો.
સાતમે કરાવ. ( કોન્ફરન્સનું બંધારણ મજબુત થવા સંબધી ); “આ કોન્ફરન્સનું બંધારણ દીર્ધકાળીને થવા માટે – ૧ ચારે જનરલ સેક્રેટરીઓએ કોન્ફરન્સના ફંડમાંથી પિતપોતાના
વિભાગમાં દરેક ખાતા માટે યોગ્ય ખર્ચ કરવો, ૨ ચારે જનરલ સેક્રેટરીઓએ જુદી જુદી ઓફીસો પાંતપિતાના
શહેરમાં સ્થાપી ગ્ય ખર્ચથી કાર્ય વ્યવસ્થા કરવી, " : ૩ પોતાના હાથ નીચે જરૂર પડતા પ્રાંતિક અને સ્થાનિક સેકેટરીઓ નીમી તેમનાથી કેન્ફરન્સમાં થયેલા ઠરાવોનો અમલ કરાવવા પ્રયત્ન કર્યો, પ્રાંતિક અને સ્થાનિક રોકેટરીઓએ બની શકે તે પ્રાંતિક અને સ્થાનિક કોન્ફરન્સ કમીટી સ્થાપવા પ્રયત્ન કરે,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. છે એક માસિક ચોપાનિયું કાઢી દર વખતના કોન્ફરન્સ તરફથી
થતાં કાવ્યોની દરેક સ્થાનકે ખબર આપવી અને કેન્સરજાના ઠરાવોને પુષ્ટિ આપવી, ૬ કેન્ફરરાની સ્થિતિ દઢ કરવા માટે ચાલુ ઉપજ થાય તેવી
જેવા કરવી, ૭ કોન્ફરન્સને હેતુ અને કરો દરેક ગામ અને શહેર સમજા
વવા યોગ્ય પ્રયાસ કરે, ૮ દર વર્ષ જેમ બને તેમ આછા ખર્ચ કોન્ફરન્ટ લઈ શકે તેવી
રાગવડ કરવી, ૯ ડેલીગેટ માટે હવે પછી રૂ. ૨ ફી રાખવી, અને ૧૦ આપણે જેને રામુદાયમાં જેમ બને તેમ સંપ વધારવા પ્રયાસ
આ પ્રમાણે ઠરાવ પસાર કરવાની અને તેને અમલમાં મુકાવાની આવસ્યના આ કેન્સર સ્વીકારે છે.'
આ દરખાસ્ત શેઠ આણંદજી કલ્યાણજી વહીવટ કરનાર પ્રતિનિધિએની કમીટીના પ્રમુખ અને કોન્ફરન્સ જોઇન્ટ જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઇએ ઘણું અસરકારક ભાણ સાથે મુકી હતી, જેની અંદર નફરન્સને સજીવન રાખવા માટે પોતાની અંતઃકરણની લાગણી બતારી આપી હતી, અને પિતાના સ્વતંત્ર વિચારો છુટથી બતાવ્યા હતા જેથી આનાજનો ઉપર બહુ અસર થઈ હતી.
આ દરખાસ્તને નીચે લખેલા ગૃહએ કે આ હતો. ૧ વકીલ લખમશી હીરજી મસરી. બી. એ. એ. એલ. બી. મુંબઈ. ૨ ડાકટર જમનાદાસ ગંદ. એલ. એમ. એ. એસ. અમદાવાદ, ક રા.રા. જગજીવન મુળજી. બી. એ. બી. એસ. સી. જામગર. જ હાલ માણેકચંદ. ગુજરાનવાળા. પંજાબ. ૫ વકીલ હરીલાલ. સતવાળા.
ટેકો આપનાર ગૃહસ્થામાંથી પહેલા અને બીન વિતાએ કાકર કાયમી ફંડને માટે બહુ જરૂરીઆત સિદ્ધ કરી હતી, પહેલા વકતાએ એ ઘણા પ્રવીણ પગારદાર સેક્રેટરી રાખવા ખાસ ભલામણ કરી હતી. લાલા માણેકચંદજીએ હિંદુઓની જબાનમાં ભાષણ કરી સભાને છેક કરી દીવ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જેન વેતાંબર કેન્ફરન્સ હતી, અને બીજા તથા પાંચમા વકતાએ સામાન્ય મળ દરખાસ્તને અનુમોદન આ યું હતું. ઉપરની દરખાસ્ત સર્વાનુમતે પસાર થતાં જાહેર કરવામાં આવ્યું હતું કે “આવતા બન્યુવારી માસથી આ કેન્ફરન્સ તરફથી મી. દકાના એડિટર પણ નીચે એક મારિક બહાર પાડવામાં આવશે, જેનું વાર્ષિક લવાજમ રૂ. ૧) રાખવામાં આવશે. તેને સર્વ સાહેબએ ગ્રાહક થવું. ઉપરાંત હવે પછીને માટે ડેલીગેટાની બે રૂપી ફી લેવાનું મુકરર થયું હતું. ઠરાવના બાકીના પેટા બાગ અમલ જનરલ સેક્રેટરીઓએ કરે અને તેને સહાય શ્રી આપવી એમ ઠ હતું.
ત્યારબાદ બહારગામથી કોનફરન્સમાં નહીં આવી શકવાથી દિલગિરી દર્શાવનારા, તારો આવેલા વાંકી બનાવવામાં આવ્યા હતા. અને રાત્રે આઠ કલાકે જાણીતા મોદી મગનલાલ મહેમચંદને ત્યાં પાન સોપારી લેવા માટે પધારવાનું આમંત્રણ થયું હતું. બાદ બીજા દિવસની બેઠક બરખાસ્ત થઈ હતી.
રાત્રીએ મી. લાબચંદજી ઠંદાના પ્રમુખપણું નીચે કેન્ફરન્સ મંડપમાં મી. લાલને આપણે અભ્યદય કેમ થાય ?” એ વિષય પર ભાણું આપ્યું હતું, તેને પુષ્કળ માણસોએ લાભ લીધો હતો. વિષય ખાસ ધાર્મિક કેળવણીની વૃદ્ધિ સચવનારો હતો.
આવતી કનફરા કયા સ્થળે ભરવી તેને માટે આજે આ દિવસ બહુ પ્રચાર ચાલતો હતો. જેને પરિણામે પાટણ ભરવાનું મુકરર ઠરશે એવું અનુમાન બંધાયું હતું.
ત્રીજો દિવસ કોઈક વદિ ૭ મવાર તા. ૨૯-૧૨-૧૯૦૪. પ્રમુખ સાહેબના પધાબાદ મંગળગાયન પૂર્વક કાર્ય શરૂ થયું હતું.
ઠરાવ આઠમે. ( પાલીતાણા ઠાકોરે કરેલી આશાતના સંબંધી ) આપણા પવિત્ર શત્રુંજય તીર્થ ઉપર પાલીતાણાના ઠાકોર સાહે છે જે મહાન આશાતને કરેલી છે તે માટે આ કેન્ફરન્સ અત્યંત દિલગિર છે, અને તે સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજી
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
- શ્રી જનધર્મ પ્રકાશે. તરફથી જે પગલાં ભરવામાં આવે છે તેને આખા હિંદુસ્થાનને જેનવના આગેવાનોની મળેલી આ કેન્ફરન્સ અંત:કરણથી રાંમતિ આપે છે. ઠાકોર સાહેબ એક પછી એક અડગ ઉભી કર્યું જાય છે, અને રેડ આદજી કલ્યાણજી તરફથી સુલેહ શાંત
Aવા માટે એક ઉપ માં આવે છે છતાં તેનું પરિમારી ડાકોર રસ (ફશી રોપમાં લાવવામાં આવે છે. તે માટે મા કેરના પિતાને ખેદ પ્રદર્શન કરે છે, અને ઉમેદ રાખે છે કે આપણી ન્યાયી રીટીશ સરકાર તરફથી આપ વ્યાજબી સાફ મળી કે જેથી આપણી તમામ આગે દર થશે. '
આ રાત પ્રમુખ સા તરફથી ગુજરાતીમાં તેમજ ઈવમાં મી. ઢા માંગી બતાવ્યા છે, અને એ બા થઈ ગંભીરતાથી પસાર કરી લે છે. બાદ તે ડરાવની નકલ મુંબઈ ગવર્નર અને કાકા ગવર્નર જનરલને મોકલવાનું ઠરાવવામાં આવ્યું હતું.
ઠરાવ નવમ.
( જનરલ સેક્રેટરી સંબંધી ) “ હાલના ચારે જનરલ સેક્રેટરીઓને હવે પછી કોન્ફરન્સ મળે ત્યાં સુધીને માટે કાયમ રાખવામાં આવે છે, અને તેમાંથી કોઈ પણ કારણસર કેઈની ગેરહાજરી થાય તો બાકીના કેટરીઆને તે જગ્યા પૂરવાની રાત્તા આપવામાં આવે છે. 5)
આ ઠરાવ પ્રમુખ સાહેબ તરફથી મુકવામાં આવ્યો હતો અને તે રવાનુમતે પસાર થયો હતો.
ઠરાવ ૧૦ મો.
( ચાર સંબંધી ) સંસાર દાવાનળથી તમ થયેલા જીવોને શાંતિ આપનાર વિપકારી તીર્થકર મહારાજાના ચરણરજથી પવિત્ર થયેલા અને તેમના ઉતમ અદાને યાદ લાવનારા તીચાને તથા ભવ્ય મંદિરેનો ઉદ્ધાર કરવા માટે તથા ત્યાં થતી આશાતના દર કરવા માટે વિશેષ પ્રકારને પ્રયત્ન કરવાની જરૂર આ કોન્ફરન્સ સ્વીકારે છે.'
દરખાસ્ત મુકનાર -બાબુ રાયકુમારસિંહજી. કલકત્તા.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જેન વેતાંબર કોન્ફરન્યા.
૯ ટેકો આપનાર ભાનુ વિજયસિંહ. મુર્શિદાબાદ,
ડ, શા મેહનલાલ પુંજાભાઈ. મુંબઈ
,, મી. કવેદ કપરદ વાવના. મુંબઈ દરબાન મુકનાર પોરસના જ રિલ સેક્રેટરી પછી એક હતા. તેમને બે શાન રીતે પિતાની દરખાસ્ત સિદ્ધ કરી હતી. ટેકો આપનાર પછી પહેલા રથ બહુ ધ બેભા હતા. બીજે વકતાએ વધારે સ્પષ્ટિકરાણ કર્યું હતું, અને ત્રીજી વકતા છે ! પણ અસરકારક છેલ્યા હતા. બાદ મો એ ઠરાવ પસાર થ હ .
ઠરાવ ૧૧ મે.
( ૧૦ પુરતાદ્ધાર સંબંધી ) સેવક શ્રી જનારાનનો આધાર પૂર્વાચાર્યોએ અથાગ શ્રમ લઈને રચલા ગ્રંથા ઉપર છે. હાલ તે કેટલી સંખ્યામાં વિદ્યમાન છે તેની પણ આપણને ખબર નથી, અને ઘણા ખરા કાનભંડારની સ્થિતિ તો ખેદ ઉપજાવે તેવી થઇ ગઈ છે. માટે હસ્તલિખિત ગ્રંશે જ્યાં જ્યાં વિદ્યમાન હોય ત્યાંની વીગતવાર ટીપ તૈિયાર કરવાનો અને જીર્ણ થઈ ગયેલા તથા દુખત ગ્રંથની નક કરાવી ઉદ્ધાર કરવા પ્રયત્ન ચાલુ રાખવા તથા તે જલદીથી શી રીતે અમલમાં આવી શકે ને ભવિષ્યમાં તેનું સંરક્ષણ કેવી રીતે થાય તે માટેની યોજનાઓ મળી કાઢી તેને જલદીથી અમલમાં મુકવા આ કોન્ફરન્સ આગ્રહ કરે છે.
દરખાત મુકનાર--શેઠ અનુપચંદ મલકચંદ. ભરૂચ. કે આપનાર-શા. અમરચંદ ઘેલાભાઇ. ભાવનગર.
શા. રવજી દેવરાજ. કોડાય. કચ્છ.
મી. ગુલાબચંદજી ઢી. જયપુર. આ ચારે ગૃહસ્થો પકી પ્રશમની ગૃહસ્થ વૃદ્ધ, વિદાન અને અનુભવી હોવાથી તેમણે દરખાસ્તને બહુ સારું સ્વરૂપ આપ્યું હતું. બીજા વકતાએ તને સારી પુષ્ટિ આપી હતી. ત્રીજા વકતા બહુ સ્વ૫ બોલ્યા હતા, અને મી. કદાએ જેરાલભીરના ભંડારની ટીપ કરવાના કામ સંબંધી પડેલી મુશ્કેલીનું વર્ણન કરી બતાવી હાલમાં થતી ટીપ કે વાંચી બતાવ્યું હતું, તે સાથે બીનનું પણ કેટલુંક કર્યું હતું. બાદ દરખાસ્ત પસાર થઇ હતી.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકા ,
આ દરખારતના પ્રારંભમાં શા. કુંવરજી આણંદજીએ જાહેર કર્યું 'તું કે આપણે અહીં રહ્યા રહ્યા આપણી કેર તરફ લાગણી બતા“લી મે તેમાં તે શું પણ બહું દૂર ગયેલા આપણા બાઈએ તેમજ તેમની સાથે રહેતા બી કોમને લાગે પણ આપણી કોન્ફરન્સ તરફ અંતઃકરની લાગણી બનાવી છે. એમ કહીને આપકીકાના લાગાઓએ શહેરથી આવેલી ૪૫ પાઉન્ડ ને ૩ સીલીંગની રકમ તેના આપનારા ગૃહસ્થોના નામ સાત મહેર કરી હતી, જેની અંદર બે નામ બીજી કોમના મૃતકોના પણ છે. . તે સાથે ત્યાંથી આવેલ અંત:કરણની લાગણીથી ભરપૂર પર પણ વાંચી બનાવ્યા હતા, તેથી શ્રાના જપીપર અસર થઈ હતી.
ઠરાવ ૧૨ મે. ( રવધિમાં બાઈઓને આશ્રય આપવા સંબંધી )
મરણાંતે પણ યાચના નહીં કરનાર શ્રાવક શ્રાવિકાઓ બળબચ્ચાં સાથે કોઇ સ્થળે રાય નહીં, અને દીનહીન હાલ
મા ધમાર થતા અટકે તે માટે મોટા પાયા પર ફડ થવાની અને જે રીતે આશ્રય આપવાથી વધારે સારું પરિણામ આવે તે પ્રરણે આશ્રય આવવાની આવશ્યક્તા આ કોન્ફરન્સ સ્વીકારે છે. ”
ઠરાવ ૧૩ મિ.
(જીવદયા સંબંધી ) અહિંસા પરમો ધર્મ-એ સિદ્ધાંતનું સર્વ લેક પાલન કરે નિરપરાધી જીવોને અભયદાન મળે, હિંસા ઓછી થાય, અને ઘાતકીપણું અટકી જનાવરે સુખી થાય તેવી વિવિધ જનાઆ શોધી કાઢી અમલમાં મુકવાને આ કેન્ફરન્સ સર્વન -
આ બંને હરાવ વખતના સંકોચના કારણથી પ્રમુખ સાહેબ તરફથી રનું કરવામાં આવ્યા હતા, અને તે શા કુંવરજી આણંદ એ વાંચી બનાવ્યા હતા. સભાજનોએ સર્વાનુમતે એ બંને ઠરાવો એકમતે પસાર કર્યા હતા.
ઠરાવ ૧૪ . ( રાગિન શોધ ખોળ રાંધી )
ધની કીતના આધાર અને પ્રાચીનતાના પુરાવરૂધ્ધ તાવ, મદિરા અને પ્રતિમાજી ઉપરના લેખે.. બાળ થઇ છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જેન વેતાંબર કોન્ફન્સ. ર૧૧ સિર થવાની ઘણી જરૂર છે; એથી અનેક અપ્રસિદ્ધ ઉપયોગી હકીકતો ઉપર ઘણું અજવાળું પડવાનો સંભવ છે એમ કેન્ફરન્સ માને છે. '
આ દરખામી. દાલતચંદ પુરૂષોત્તમ બરેડીઆ, બી. એએ મુકી હતી, અને તેને શા. મનસુખ કરતચંદ મહેતા મોરબીવાળાએ ટેકે આ હતો. બાદ રવાનુમતે પસાર થઈ હતી.
ઠરાવ ૧૫ મો.
(ડીરેકટરી કરવા સંબંકી) “આપણી દરેક પ્રકારની વાસ્તવિક સ્થિતિને ખ્યાલ આવવા સારૂ આપણાં તીર્થો, મંદિર, પ્રતિમાઓ, જ્ઞાનભંડાર, ગ્રંથો, પાઠશાળાઓ, પુસ્તકાલ, સભાઓ (મંડળે) અને સાધુ, સાધ્વી તથા શ્રાવક, શ્રાવિકાની સંખ્યા વિગેરે બાબતોની એક ડીરેકટરી રૂપ ધ વારંવાર થવાની જરૂરીઆત આ કેન્ફરન્સ ધારે છે.
આ દરખાસ્ત જેન પરના અધિપતિ ભગુભાઇ ફતેચંદ કારભારી એ મુકી હતી, અને તેને શા. જીવરાજ ઓધવજી બી. એ. ભાવનગર નિવારીએ ટકો આ હતો. બાદ સર્વાનુમતે પસાર થઈ હતી.
આટલું કામ ચાલ્યા બાદ બરાબર ત્રણ કલાકે શ્રીમંત મહારાજા સાહેબ તથા યુવરાજ ફત્તેસિંહરાવ સભા મંડપમાં પધાર્યા હતા. સભાજ સારો સહકાર કર્યો હતો. બાદ મી.ગુલાબચંદ્રજી ઠઠ્ઠાએ સોળમે ઠરાવ રજુ કર્યો હતો.
ઠરાવ ૧૬ મો. ( હાનીકારક રીતરિવાજ સંબંધી ) સમ્યકતને દુષિત કરનારા અને કેમને અવનતિએ લઇ જનારા બાળગ્ન, વૃદ્ધવિવાહ, કન્યાવિક્રય, મરણ પ્રસંગે જમણવાર, મરણ પાછળ રડવું કરવું, ફરજીયાત ખાટા ખર્ચ, જનધર્મ વિરૂદ્ધ વિવાહ (લગ્ન )વિગેરેની વિધિનું સેવન- ઈત્યાદિ શવાજો પૈકી.
જ્યાં જ્યાં ને હાનીકારક રીવાજ ચાલુ હોય ત્યાં ત્યાં તે બંધ અધ કમી કરવાની આ કોન્ફરન્સ મજબુત ભલામણ કરે છે. *
આ દરખાત મુકતાં મી. તફાએ તેમાં દરેક બાબત ઉપર બહુ 'અ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
જનધર્મ પ્રકાશ, રરકારક ક હતું. તેમની ભાત એટલી તો મનોરંજક હતી કે જેથી તાઓના દિલ ને તરફ આકર્ષાઈ ગયા હતા.
લોરમાર : વાર ન મછાંદ તથા મી. લાલ તે દરખાસ્તનું રાવચન કર્યું હતું. તેઓ પણ સારા વકતા હોવાથી હાથ ધરેલી બાલનને રાતરીત સાંક મળી શકે છે હતો.
ભદ નામદાર પુવરાજ ફત્તેસિંહરાવ ઉભા થયા હતા. સભા ને તાળીઓના અવાજથી તેમને વધાવી લીધા હતા.ત્યારબાદ તેઓ સાહેબે 'તાનું ભાષણ અંગ્રેજીમાં શરૂ કર્યું હતું. તેની અંદર પ્રેક્ટીકલ કેળવણી, જાળીવન, કુરીવાજોળી લાગવવું પડતું દુ:ખ, બેલવા પ્રમાણે ચાલવું, સ્ત્રીઆ મામ મ મળવાની ? ર, મનીની આવકને, ધર્મનું ટાણું, અને તેના
બા રાબ છે" રને સમાપી તી. તેનો રામનું ભાષણ પુરૂ નાની. હજાએ તેમ રાહ ા ભાર માન્યો હતો, અને પિતે મુકેલી દરખાસ્તના સંબંધમાં મત લઈને સવાનુમતે પસાર થયેલી નહેર કરી હતી.
ત્યારબાદ પ્રમુખ સાહેબની પરવાનગીથી માં. કુંવરજી આણંદજીએ
શ્રીમંત સરકાર સયાજીરાવ બહાદુર તથા બીજા જે જે રાજા મહારાઓ અને ગૃહસ્થે જીવ હિંસા અટકાવવાના કામમાં અદા કરે છે, અને પોતાના રાજ્યમાં ચાલતી હિંસા જેઓએ અટકાવી છે તેમનો આ કોન્ફરન્સ આભાર માને છે, અને મીજા જાઓ તેમનું અનુકરણ કરે તેમ છે છે. *
આ રમતને સમર્થનમાં બાલા, માણે દજી ગુજરાનવાળા બહુ અનારકારક હયા હતા.
ત્યારબાદ મી. બેકલાલ ઘેલાભાઈએ જણાવ્યું કે –
આ રીતે મહારાજ સાહેબ તથા શ્રીમંત યુવરાજે કરના પરીને તથા બીજી રીને ઘણી મદદ કરી છે તે તેમને તથા જે ઋધિકારી સાહેબને કેન્સરના કામમાં મદદ કરી છે તે તો કોન્ફરન્સને દેવાલ પ્રગટ કરી મદદ આપવા છે સિચાઇ વિજય, ન તથા મુંબઈ સમાચારને તથા બીન પાને આ કારના ખાસ ઉપકાર માને છે. '
દરખાન ઝવેરી, કલ્યાણભાઈ અમીચંદે ટેકો આપ્યો હદે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નજી જેન વેતાંબર કોન્ફરન્સ ૨૧૩, ત્યારબાદ તેના જવાબમાં રાયજીવિજય પત્રના અધિપતિ મી. માબેકલાલ અંબારામ દાકતરે મેક હું ભાણ કરો પિતે પિતાની ફરજ ઉપરાંત કાંઈ કર્યું નથી એમ જણાવ્યું હતું, અને શ્રીમંત પ્રત્યેની રાજયભ6 બાલી આપી હતી.
બાદ કોન્ફરન્સના જનરલ સેક્રેટરી રોડ, લાલભાઇ દલપતભાઇએ રેશન કર્યું હતું કે
“અત્રે ભરાયેલી કોન્ફરન્સમાંહેની બ્રીટીશ રૈયત તરીકે શ્રીમંત મહારાજા સાહેબને અને અહીં કરવામાં આવેલા પુષ્કળ ખર્ચ તથા પ્રારા માટે શ્રી વડોદરાના રાંધન, અગેની રીસેશન કમરીને અને નિરંતર ખા ખા રહેલા વિનવી વેલંટીયરોને આ કાર માર માને છે. '
ત્યારબાદ શ્રી કાદરાના રાંધ તરફથી કરી. માણેકલાલ ઘેલાભાઈએ અનેક ગામો તથા શહેરોથી પધારેલા પ્રતિનિધિઓને આભાર માન્યો હતો, અને સેવા ભકિતમાં રહેલી ખામી માટે ક્ષમા માગી હતી. બાદ આવતી કાલે આ મંડપમાં આચાર્ય શ્રી કમળવિજયજી મહારાજ બાખ્યાન વાંચશે એમ જાહેર કર્યું હતું.
* બાદ નગરશેઠ હરિભક્તિવાળા તરફથી રાત્રે આ મંડપમાંજ પાન સોપારી લેવા માટે પધારવાનું આમંત્રણ કરવામાં આવ્યું હતું.
પધારેલા જેને ગ્રેજ્યુએટોએ રાત્રે આઠવાગે સભામંડપમાંજ એકઠા - વાની હકીકત જાહેર થઈ હતી.
બાદ પ્રમુખ રાબ બાબુ બુધસિંહજી બહાદુર તરફથી કેન્સર - તરફથો લા ક માં રૂ ૫૦૦૦ ) ની રકમ જુદી જુદી વિગતથી આપવાનું તેઓ રાબની પરવાનગીથી મી. માણેકલાલ ઘેલાભાઈએ જાહેર
ત્યારબાદ રા કાર્યની સામાતિ રોશન કરવા પ્રમુખ સાહેબની પરવાનગીથી મી. દયા રટેજ પર આવ્યા હતા. તેઓ સાહેબે જણાવ્યું હતું કે
૮ મને આશા છે કે આ પધારીને તમે જે વાતો ગ્રહણ કરી છે. તે કેન્ફરન્સ મંડપ મિલીને ચાલ્યા જશે નહીં પણ તમારા પિતાના ગામોમાં કે શહેરમાં સલ્સાઓ ભરી, કોન્ફરન્સના
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કશી જિન પ્રકાશ પણ બધાને સંભળાવી તે કરવાનો અમલ થાય તેવી કોશીસ કરશે. હવે પછી કોન્ફરન્સ ભરાય ત્યાં આવી રીતે જ પાછા પધારો તથા કેન્સરના તરફથી બહાર પડવાના પત્રમાં ચોગ્ય લખાને મોકલતા રહેશે એવી હું આશા રાખું છું, અને આટલી મહેનને લઈ દે દે સ્થળેથી અત્રે પધા માટે પ્રમુખ રાહું તો તમારે તેને માર માનું છું.'
ઉપર પ્રમાણે ત્રીજી કન્ફરન્સ સંબંધી કાર્યની સમાન પ્રદર્શિત કર્યા બાદ શ્રી કામદાદ નગરશેઠ ચીમનભાઈ લાલભાઇએ પ્રમુખ રાહે. એ ઉપકાર માન વાની દરખાસ્ત મુકી હતી, તેને ટેકો આપતાં શેઠ. જેશીંગ હઠીશ પ્રમુખ સહન આસુધીમાં કરેલા ધાર્મિક કાવવું કામાં વિવેચન કર્યું હતું. બાદ રામાએ તે રાત વયનાદ સાથે પસાર કરી હતી.
ત્યારબાદ કાબુસાહેબ શ્રીમંત સાહેબને તથા યુવરાજને કુલના તાર પહેરાવી તારા આવ્યા હતા. બાદ વાજીની સુસ્વર સાથે તેઓ સાહેબ ૫કાર્યા હતા. ત્યારપછી થી ૧દરાના સંધ તરફથી ઝવેરી કુભા) અમીચંદ
ખ સાંજ હા મારા જિરિાં બા લબાબાને બે પુરાને હાર પહેરાવી વેરા આયા હતા. બાદ કોન્ફરન્સ બરખાસ્ત થઈ હતી.
પ્રાંતે ગામના મંડળીના બાળકોએ બહુ સુંદર ગાયન ગાઈ બતાવ્યું હતું.
રાત્રીએ શ્રી વડોદરાના નગરશેડ તરફ ના પાન સોપારી લેવા પ્રમુખ રાબ વિગેરે પધાર્યા હતા. તે વખતે મી. હવનદાસ દ્વારકાદાસ કાંટાવાળા, મી. મા કલાલ લાભાઈ, મી. ગુલાબચંદજી ૮ તથા સયાછ મેનેજર રશ્ચિત ભાગે કર્યા હતા.
ત્યારબાદ મી. ગુલાબચંદજી ટકાના પ્રમુખપણ નીચે જેને ગ્રેજ્યુએટોનું ડી એકત્ર મળ્યું હતું, અને તેમને જે જુએટ એસોશીએશનનું સ્થાપન કર્યું હતું. તેના પ્રમુખ રેકે શી ગુલાબચંદ કટ્ટા, ઉપપમુખ છે. બાલાઈ મગનલાલ અને કેરી મી. મોતીચંદ ગીરધરલાલ કાપડી બી. એ. એલ. એલ. બી. ને નીમવામાં આવ્યા હતા.
વડોદરે પધારેલા અને અહીં આવી શકેલા ગ્રેજયુએટોના નામોની નોટ કરતાં ૮૧ ના નોંધાયા હતા, પરંતુ તેમાં કેટલાંક નામ નોંધાવી ભારે
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીજી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ. નોંધાયેલા નામોમાં ૩ બારીસ્ટર. ૨ એમ. એ. ૩. એબ્રએમ. એડ. એસ. ૧પ એલ. એલ. બી. ૧ બી. એ. બી. એસ. સી. ૪૦ બી. એ. ૪ હાઈકોર્ટ બ્લીડર અને ૧૩ ડીઝીટ પ્લીડરો હતા. એકંદર ૧૦૦ લગભગ નામે થના સંભવ છે. - આ એસોશીએશને મુખ્ય નીચેના દર પસાર કર્યા હતા.
૧ ૯દન સઘળા તાંબર જન ગ્રેજ્યુએટોનું એક મંડળ કોન્ફર સના સંબંધમાં ઉભું કરવું અને તેનું નામ જૈન ભવેતામ્બર ગ્રેજ્યુએસ એસોશીએશન રાખવું.
૨ ડેફરન્સના હેતુ પાર પાડવા માટે દરેક પ્રયત્ન કરો.
2 નફર તરફથી મી. ઢઢાના તંત્રીપણું નીચે નીકળનાર મેગેઝીન (બારીક) માં દરેક ધાર્મિક તેમજ સામાજીક વિશે લખવા.
પાંચ વર્ષ તથા તે ઉપરની મુદતને ગ્રેજ્યુએટએ કોન્ફરન્સના નીભાવ માટે વાર્ષિક લવાજમ રૂ. ૮) આપવું.
૫ પાંચ વર્ષની મુદતની અંદરના ગ્રેજ્યુએટએ વાર્ષિક લવાજમ રૂ.૨) આપવું.
, એસોશીએશનના દરેક રાભાસદોને કેન્ફરન્સ તરફનું માસિક વગર લવાજમે એકલવું;
છે આ ગ્રેજ્યુએટ મંડળમાં બારીસ્ટરો, હાઈકોર્ટ દ્વીરો અને ડીસ્ત્રીકટ લીડરોને પણ દાખલ કરવા.
ઉપર પ્રમાણેના ઠરાવ પસાર કર્યા બાદ પ્રમુખનો ઉપગાર માની મીરીંગ બરખાસ્ત થઈ હતી.
- કાવદ ૮ બુધવારે રાવામાં આરાયે શ્રી કમળવિજયજી કેકરન્સ મંડપ પધાર્યા હતા અને ત્યાં વ્યાખ્યાન વાંચ્યું હતું. વ્યાખ્યાન સાંના હાર ભાવક વિકાઓને સમુદાય એકઠો મળ્યો હતો. વ્યાખ્યાનમાં મૂળ વિષય વલ્યાનેજ ગ્રહણ ક્યાં હતો.
વ્યાખ્યાનની મધ્યમાં કેટલાક ગૃહ તરફથી કોન્ફરન્સના ફડેમાં અમુક રકમ આપવા માગણી થઈ હતી, તે ઉપરથી તેવી રકમ જે ગૃહસ્થો હાશથી આપે તે સ્વીકારવાનું ઠરતાં સુમારે ત્રણ હજાર રૂપીઆ જેટલી ર. કમની ચીરીઓ રજુ થી' હતી. તેમાં કેટલીક રકમ તો રોકડી પણ આવી હતી.
આ પ્રસંગે શા. કું, આદછ, મો. ઠા, લાલા મામલજી, લાલા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરકર, : કપુરચંદ છે તથા ડા. ભાલા મારામ બાર રિગિત બાપાં હતા. ત્યારબાદ એક મુનિરાજે અનિન્ય ભાવનાનો વિષય ઉપર
મકવાણું અને ધડ અસરકારક માગ કર્યું હતું.
બાદ બાપુસાહેબ બુધસંહજી બહાર બધા જ પs શ્રાવકોએ ચતુર્વવત ગ્રહણ કર્યું હતું.
ત્યારબાદ વાગ્યાનાભા વિરાજન થઈ ર.
કોન્ફરના કુંડમાં શ્રીમંત ગાયકવાડ સરકારે પોતાની તરફથી ૧૦૦૦) આપવાનું કહેવાયું હતું. એકંદર આ વખતે ૨૧૦૦૦૦) જેટલી રકમની
રાસ - ક . રા'' ' મી. આ ગગાધર વીડક તથા મી. લાકર મીદાર ભાઈબ ક લી ૧ ||. (કો મરાઠીમાં
વ્યા હતા. તેમણે નાના ધમાં બહુ સારા વિચારો જરાવ્યા હતા, અને સિતારાદિ બિપી ગ્રહણ કર્યા હતા. મી. લાભશંકર ગુજરાતીમાં બોલ્યા હતા, અને તેમણે તો ખાસ જીવહિંસા નિવારણનો વિષય જ લીધો હતે.
બંને ભાષણ પૂરા થયા બાદ મેળાવડે બરખાસ્ત થયો હતો.
કાર્તિક વદિ ૮ ગુરૂવારે બપોરના આચાર્ય શ્રી કમળવિજયજીની રામ ર ી એકડે થયો હતો, અને શ્રીપાટણના સંધના આગેવાનોએ આ વતી નફરા પાટમાં ભરવાની માગણી કરી હતી, જેને શ્રી સંધ તરફશી રી, ગુલાબરાજીએ ઘણો આનંદ સાથે સ્વીકાર કર્યો હતે.
કોરા હેવાલ માછવિજય, છે તથા મુંબઈ સમાચાર વિગરેમાં વધારે વિગતથી પ્રગટ થયેલ છે છતાં ચેકસ નોંધ જળવાઈ રહેવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આમાં પ્રગટ કરવામાં આવેલ સં. ક્ષિત હેવાલ આકરા આધારવાળે સમજો.
કોન્ફરન્સાને લગતા જિજ લાક્ષણિક પ્રદર્શન સંબંધી હવા સ્થળ કેચના કારણથી અહીં બલકુલ આપી શકયા નથી. તે હવે પછીના અને કમાં અનુકૂળતાએ પ્રગટ કરશું.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ (ભાવનગર જૈન ડીશ સબંધી.)
રાવે જનઆત ખાર આપવામાં આવે છે કે અંગ્રેજી સાતમા હૈમાં અથવા કૉલેજમાં અભ્યાસ કરવા ઇચ્છનારા જેન વિદ્યાધા એને અભ્યાસ કરવાની સગવડ કરી આપવા માટે શહેર ભાવનગરમાં ખાસ જૈન એડીગનું મકાન બહુ સુંદર અધાવવામાં આવ્યું છે, તેની અંદર હવે વિદ્યાર્થીઓને દાખલ કરવાના છે. તેમને ખરી શિવારા નીચે પ્રમાણે સગવડ આપવામાં આવશે.
ખુરશી, ટેબલ, વારા કાચ, દીવાબત્તી, રસોયા તે ચાકર મારે જ વિદ્યાર્થીઓને દાખલ થવા ઇચ્છા હોય તેમણે સવર પોતાનો અર્થ જરૂરની વિગત સાથે નીચેને શીરનામે મા કસાવવી જેથી તેના તાકીદે દામસ્ત કરવામાં આવરો તા.૫-૧-૦૫ શાહે કુંવરજી આણંદજી.
મહેતા માતીચ ક્રૂ વેરસદ,
ભાષનગર જૈન આગ વ્યવસ્થાપક કમીટીના આ. સેક્રેટરી.
બુની ઘટાડેલી કિંમત.
૧ શ્રી પાંચ પ્રતિક્રમણ સૂત્ર ગુજરાતી. ધા વધારા સાથે શીલા છાપમાં છાપેલ ઘણા નાટા ખારવાળા,
૨ શ્રી પણ પ્રતિકમણ સૂત્ર. શાશ્રી મૂળ
(અને વ્યુમાં જૈનશાળા કે ઇનામ માટે એકેક આના આછે.) ૩ શ્રી એ પ્રતિકરૢ સૂત્ર ગુજરાતી (શીલ છાપની) ૪ શ્રી એ અંતે મા સૂત્ર શાસ્ત્રી,
ગ્
~~~૩~~~~
(આ અને બુકના જૈનશાળ ને ઇનામ માટે બે આના.) ૫ શ્રી ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ રતે (સ્થભ પ થી ૯) ૧-૮-૦ ૬ શ્રી નિષ્ઠિ શલાકા પુરૂષ રેત્ર ભાષાંતર પૂર્વ દેશમુ, વિભાગ ૭ સે. (શ્રી મહાવીર્સજન ચરિત્ર)
હાલમા છે
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવાજમની પહેાંચ. 1-4 કપુરવિજયજી જાપાઠશાળા 1-4 શા ઝવેરચંદ વધાજી -~-4 શા માનચંદ લાલચંદ 0-10 સાં સાંકળચ દ છગનલાલ - દોરી મંછા પિપટ 0-10 શા છવા હીરા 6 - મારા સ્વાઈચં તારાચંદ 1---4 શા પીતાંબર વન છે ---- 8 મારા જ પસંદ 1 -- પારી ગોવન મલકચંદ માસ્તર નાનાલાલ રાયચંદ [ 1--4 શા નાનચંદ હીરાચંકા રે--- 8 રૂમનલાલ ચંદુ ! 1-0 શ ઝવેર ભગવાન -- 10 ટાલાલ મગલભાઈ ! 7-8 ખુબચ દ માણેકચંદ 1-0 બાલાપર જનવર્ધમાન લાઈબ્રેરી 0-8 મગનલાલ પીતાંબરદાસ --- શા માનદ સાંકળચંદ . 1-4 પારસી તપાસ ઘ --- 4 મે તારીજ ત્રીકા 1-0 રાયચ દ ગડબડદાસ 1-4 મારી. કલા માનચંદ ! --4 શ જમનાદાસ ઠરા -10 મા દtiાં છે. માવજી. -4 ચ દેવદ મુળ ચંદ -- શા રાખુજ મોતીચંદ - 8 શા મ9 જેસ ગ ---3 શ્રી ખભાત લે રે લાઈબ્રેરી. 1--- શા મગનલાલ નાગરદાસ ~i-4 છો બોરસદ જિન લાઈબ્રેરી : 3-11 શા કપુરચંદ ઠાકરશી –-ક મુનિવર જન પાઠશાળા | '1-12 બાલારામ મનાથ - શા ખીમચંદ ઝવેરચંદ . ! 1-3 તારાચંદ અમરચંદ I ! - 14 શા સુંદરજી વરચે છે શા ખુદ પાનાચંદ ગ મ ઝીણાવાળા તરફથી રસ ભાન રૂમાલ રંગ ઉજાને ભેટ આપવામાં આવ્યું છે તેની પાંએ આ સભા ઉપદા૨ ૨ાથે સ્વીકારે છે, पासह विधि. અમારી તરફથી પ્રથમ છપાવવામાં આવેલી તે બીલકુલ થઇ રબી અને માંગણીઓ વિરોધ આવવાથી કેટલાક સુધારા વધારા સાથે ફીને છુપાવવામાં આવી છે. સંથારાપારિસિ વિગેરે ઉપ રામના અર્થ પણ આપ્યાં છે. પરહ કરવાના અભિલાવીને મત આપવાની છે તેથી ખાસ જરૂર હોય તેણે પિસ્ટેજ મોકલી અપાવી લેવી. ફોગટ તસ્દી લેવી નહીં. તંત્રી, Eાય ત્યવંદન કાર્ચ. સાધક તથા વદનમાં આવતા તમામ સૂત્રો અર્થ રાહિત તથા વિધિ સાથે ખાર શિલાછાપથી છપાવી આ બુક અમારી ધી નિયાર કરવામાં આવી છે. કિમત એક આનો રાખી છે. વા વાવ, અફર ગુજરાતી છે, For Private And Personal Use Only