________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. છે એક માસિક ચોપાનિયું કાઢી દર વખતના કોન્ફરન્સ તરફથી
થતાં કાવ્યોની દરેક સ્થાનકે ખબર આપવી અને કેન્સરજાના ઠરાવોને પુષ્ટિ આપવી, ૬ કેન્ફરરાની સ્થિતિ દઢ કરવા માટે ચાલુ ઉપજ થાય તેવી
જેવા કરવી, ૭ કોન્ફરન્સને હેતુ અને કરો દરેક ગામ અને શહેર સમજા
વવા યોગ્ય પ્રયાસ કરે, ૮ દર વર્ષ જેમ બને તેમ આછા ખર્ચ કોન્ફરન્ટ લઈ શકે તેવી
રાગવડ કરવી, ૯ ડેલીગેટ માટે હવે પછી રૂ. ૨ ફી રાખવી, અને ૧૦ આપણે જેને રામુદાયમાં જેમ બને તેમ સંપ વધારવા પ્રયાસ
આ પ્રમાણે ઠરાવ પસાર કરવાની અને તેને અમલમાં મુકાવાની આવસ્યના આ કેન્સર સ્વીકારે છે.'
આ દરખાસ્ત શેઠ આણંદજી કલ્યાણજી વહીવટ કરનાર પ્રતિનિધિએની કમીટીના પ્રમુખ અને કોન્ફરન્સ જોઇન્ટ જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઇએ ઘણું અસરકારક ભાણ સાથે મુકી હતી, જેની અંદર નફરન્સને સજીવન રાખવા માટે પોતાની અંતઃકરણની લાગણી બતારી આપી હતી, અને પિતાના સ્વતંત્ર વિચારો છુટથી બતાવ્યા હતા જેથી આનાજનો ઉપર બહુ અસર થઈ હતી.
આ દરખાસ્તને નીચે લખેલા ગૃહએ કે આ હતો. ૧ વકીલ લખમશી હીરજી મસરી. બી. એ. એ. એલ. બી. મુંબઈ. ૨ ડાકટર જમનાદાસ ગંદ. એલ. એમ. એ. એસ. અમદાવાદ, ક રા.રા. જગજીવન મુળજી. બી. એ. બી. એસ. સી. જામગર. જ હાલ માણેકચંદ. ગુજરાનવાળા. પંજાબ. ૫ વકીલ હરીલાલ. સતવાળા.
ટેકો આપનાર ગૃહસ્થામાંથી પહેલા અને બીન વિતાએ કાકર કાયમી ફંડને માટે બહુ જરૂરીઆત સિદ્ધ કરી હતી, પહેલા વકતાએ એ ઘણા પ્રવીણ પગારદાર સેક્રેટરી રાખવા ખાસ ભલામણ કરી હતી. લાલા માણેકચંદજીએ હિંદુઓની જબાનમાં ભાષણ કરી સભાને છેક કરી દીવ
For Private And Personal Use Only