________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જેન કબર કેન્ફરન્સ. . આ દરબારને નીચે જણાવેલા પ્રયોએ ટેકો આપ્યો હતો.' ૧ કાપડીઆ મોતીચંદ ગીરધર. બી. એ. એલ. એલ. બી. ભાવનગર ૨ વકીલ મુળચંદ નથુભાઈ. ભાવનગર 3 જીલા મામા), દીધી ૪ બકવા છાટાલાલ કાળીદાર અમદાવાદ ૫ વેરી બાળચંદ હીરાચંદ માલેગામ * રસા મનમાં અપચંદ અમદાવાદ છે શા કુંવરજી આણંદજી ભાવનગર ૮ શા અનેપચંદ મેલાપચંદ બી. એ. ભરૂચવાળા હાલ મુંબઈ.
ઉપર જણાવેલા ગૃહીએ છળ દરખાસ્ત પૈકી એક વિષયને ગ્રહણ કરી અમાદ આવ્યું હતું. પ વકતાએ વ્યવહારિક કેળવણીની, વૃદ્ધિ, રામાં છે. બી રામા ના ક કેળવણી સંબંધી, ત્રીજા ને છઠ્ઠા બા રમી કેળની રાબ, પાંચમાં વકતાએ જને વાંચનમાળા સંબંધી, ચાલ્યા જાએ સામાન્ય કેળવણ રાંધી અને આઠમા વિતાએ તનકેળવણી અને બનારસ પાઠશાળા સંબંધી વિષય હાથ ધરી તેને સારી રીતે સિદ્ધ કરી બતાવ્યા હતા.
ત્યારબાદ પંદર મીનીટનો વિસામે લેવામાં આવ્યો હતો. ફરી કામ શરૂ થતાં ૭ મો ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો.
સાતમે કરાવ. ( કોન્ફરન્સનું બંધારણ મજબુત થવા સંબધી ); “આ કોન્ફરન્સનું બંધારણ દીર્ધકાળીને થવા માટે – ૧ ચારે જનરલ સેક્રેટરીઓએ કોન્ફરન્સના ફંડમાંથી પિતપોતાના
વિભાગમાં દરેક ખાતા માટે યોગ્ય ખર્ચ કરવો, ૨ ચારે જનરલ સેક્રેટરીઓએ જુદી જુદી ઓફીસો પાંતપિતાના
શહેરમાં સ્થાપી ગ્ય ખર્ચથી કાર્ય વ્યવસ્થા કરવી, " : ૩ પોતાના હાથ નીચે જરૂર પડતા પ્રાંતિક અને સ્થાનિક સેકેટરીઓ નીમી તેમનાથી કેન્ફરન્સમાં થયેલા ઠરાવોનો અમલ કરાવવા પ્રયત્ન કર્યો, પ્રાંતિક અને સ્થાનિક રોકેટરીઓએ બની શકે તે પ્રાંતિક અને સ્થાનિક કોન્ફરન્સ કમીટી સ્થાપવા પ્રયત્ન કરે,
For Private And Personal Use Only