________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાપાનિયુ' રખડતુ મુકીને આશાતના કરવી નહી.
श्री उपदेश प्रासाद नाषांतर ग्रंथ.
આ ગ્રંથના બે ભાગ બહાર પડી ચુકેલા છે, જેથી તે વિષે અન્ન વિશેષ લખવાની આવશ્યકતા નથી પરંતુ તે એ ભાગ પૈકી પહેલા ભાગ તા ઘણી ભૂલાવાળા છે જેને માટે તે બુકમાંજ અ નારી સૂના તરીકે લખાયેલ છે. ીત્તે ભાગ અમારી જાતે ભામાંતર સુધારીને છપાવેલા છે. તે વાંચવાથી તરતજ સમજાય તેમ છે, પરંતુ તે લાગ ચીમનલાલ સાંકળચંદ મારફતીના ભાગમાં પાવેલા છે. તે ભાગ ગુજરી ગયેલ હોવાથી હવે પછીના ત્રણે ભાગે અમે સ્વતંત્ર છપાવવાના છીએ જેમાંથી આ ત્રીજા ભાગની જાહેર ખબર છે. ભાષાંતર ખાસ તપાસી શુદ્ધ કરીને છપાવવામાં આવશ નાવી માલની જેમ આ નામનું બીજી ભાષાંતર થપાય તે ગ્રાહકોએ સાવચેત રહી પ્રસિદ્ધ કર્તાનું નામ જોવા માટે આ સૂચના છે. કિંમત જા ભાગની જેમ આની પણ ઘટાડેલી રૂ. ૧૮-૦ જ રાખવામાં આવશે. મનતી તાકીદે હુાર પાડવામાં આવશે. મારી સભાના મેમ્બરાને ખાસ પા
આ સભાના લાઇફ મેમ્બરોને સભા તરફથી પ્રગટ થતી રૂ.૧) સુધીની કિંમતની દરેક બુકની કેક નકલ આપવાની છે તે પ્રમાળે મોકલવાનુ કામ આ વર્ષ આખરે (ફાલ્ગુન ાસમાં) કરવામાં આવો, કારણ કે ત્યાં સુધીમાં ઘણી ભુકો બહાર પડી જવાની છે. તે વખતે સભા તરફથી પ્રગટ થયેલી તમામ બુકેાનુ લીસ્ટ પણ આપવામાં આવરો કે જેથી તમામ મેમ્બરોને પાણી કિમતે મગાવવાની પણ સવળતા એરી
તુરી
શ્રી ભાવનગર જૈન ડીરેકટરી. કિ ંમત બે આના
ની વીગતવાર જાહેર ખબર ગયા અંકમાં આપેલી છે ડીરેકટરી જરૂર વાંચવા લાયક છે અને અનુકરણ કરવા લા છે. પ્રચારના પ્રમાણમાં કિંમત વિશેષ નથી; મગાવી જોવા હાથ શો
For Private And Personal Use Only