________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન થતબર કેન્ફરન્સ " ૧૯
વિશ્વા: Frો હતો. fill in: 11 વાગર | भवामः शांना व घन र समरूपा जिनपो । પત્તા રાઘવનના દિ મમ્ શા
દાદિ પાંચ કલાક બેથા બાદ સ્વાગત કમીટીને પ્રમુખ ઝવેરી, ફતે ભાઈ અમીચંદ કે જેઓ વૃદ્ધ તેમજ શાંત પ્રકૃતિવાળા છે તેઓ ઉ. ભા થયા હતા, અને તેમણે પોતાનું ભાષણ વાંચી બતાવ્યું હતું. તેની અંદર પધારેલા મુખ સાહેબ તથા ડેલીગેટનો આભાર, શ્રી વડોદરાના સંધને ચલ હ. સ્વામીભાઈ પોનું કાવ્ય, વડોદરા શહેરની રાકરણ મહત્તા, પધારેલા જનાબ આીિ ફરજ, કરજ અદા કરવાની આવશ્યકતા, કોન્ફરન્સનું બંધારણ મજબુત કરવા જરૂરીઆત, લાક્ષણીક પ્રદર્શન ખુલ્લું મુકાયા ને ખબર, કેળવણીના નિપર વધારે ધ્યાન આપવાનું સૂયવન, શ્રીમંત રકારની પૂર્વ સાહાયથી જ બની શકે કાર્ય, છાણી, પાદ્રા, દરાપુર ને ડભોઇના શ્રાવકોના રાહાથીપણું માટે તે આભાર, શ્રીમંત સરકારે દૂરથી પધારીને બનાવેલી મેહરબાની, તેમજ છેવટે આગતાસ્વાગતામાં રહેલી ખામી માટે ક્ષમાયાના વિગરે બાબતો બહુ સારી રીતે રામાવેલી હતી.'
તેમનું ભાષણ ખલાસ થયા બાદ શ્રીમંત સરકાર ઉભા થયા હતા. તે વખતે ચારે બાજુથી તાળીઓના અવાજ અને હર્ષનાદથી મંડપ ગાજી રહે હો.
શ્રીમતે પિતાનું ભારણ બહુ કુ પણ અસરકારક કર્યું હતું. તેની, અંદર જેનધની બોધ કરતાં પ્રાચિનતા અને જૈનધર્મની દયા પ્રાધાન્યપણાને લઈને ખાસ શ્રેષ્ઠતા બતાવી આપી હતી, તેમજ તેના સાદા સંગીનપણથી તે હજારો વર્ષથી ટકી રહ્યાનું બતાવી તેના મૂળનું દઢપણું સૂચવ્યું હતું. ડેલીગેટો કરવાના ઇરાનો સંબંધમાં દીર્ધદષ્ટિ વાપરવાને ઈશારો કર્યો હતો, અને છેવટે પ્રમુખ રાબ ભાષણ સાંભળવાની તેજારી, બતાવી, જનવગની ઉન્નતિ પછી, પિતાનું બાપ સમાપ્ત કર્યું હતું.
ત્યારબાદ કરીને પ્રમુખ તરીકે બાબુસાહેબ બુધસિંહજી બહાદુરને નીમવાની દરખાસ્ત કરવાનું અને તેને બે ગૃહસ્થા તરફથી અનુમાદન આપવાનું કાર્યક્રમમાં મુકરર કરેલું હતું, પરંતુ કાર્યની વ્યગ્રતાથી
For Private And Personal Use Only