________________
www.kobatirth.org
શ્ર જૈનધમ પ્રકાશ.
તેમજ એ નીમનેક બહુ વખતથી જાહેર થયેલી હાવાથી તે કરવાળે ખની શયું નહોતું; અને પ્રમુખ સામે ઉભા થઈ પોતાનું ભારણ હિંદુસ્થાની ભાવામાં ભાંગવું શરૂ કર્યું હતુ
પ્રમુખ સાહેબનું ભારણું ઘણું વિસ્તારવાળુ અને અસરકારક હતું, તે કે તે સાંભળવાને સર્વે ગૃહસ્થાને સરખો લાભ મળી શક્યો નહાતા, પરંતુ યાનિય વિગેરેમાં પાયેલુ વાંચવાથી તેની ગરજ સરી હતી.
આ ભાષણની અંદર પ્રારંભમાં પરમાત્માની સ્તુતિ કર્યા બાદ આપણા જૈનમની સ્થિતિનું દિગ્દશન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પનીદ્ધિ કયા ગાયત, અભિમાન તજવા બાબત, ઐકયતાનાં મીઠાં ફળ ખાય, સ્વાર્થવૃદ્ધિ તજવા બાબત, કાર્યમાં મંડયા રહેવા બાબત, નિરાશાને નિરાશ કરવા ભાત, અને કાન્કરન્સના હિતમ્બુ પુરો પડેલા વિરહ બાબત બહુ ભારથી વિગ કર્યું હું ગાવાદ કાકુસમાં અથવા રેલ દ વિયના સંબંધમાં પોતાના વિચાગ ણાવ્યા હતા, અને કા૨ ભરવામાં થવા પુકળ ખર્ચનું સાર્થક નિરર્થકપણ દર્દીની સાર્થકતા સિદ્ધ કરી આપવા ખાસ પ્રેરણા કરી હતી, અને છેવટે પધારેલા ગૃહસ્થાની તેમજ શ્રીમંત મહારાન્ત સાહેબના આભાર માની પાતાનું ભાવ સપૂર્ણ કર્યું હતું. ત્યારબાદ મિ. ગુલાબચંદ્રજી ઢઢા શ્રીમંત મહારાન સાહેબને આ ભાર માનના ઉભા થયા હતા. પ્રેક્ષકનેએ તા એના અવાજથી તેમને વધાવી લીધા હતા. બાદ તેમણે શ્રીમત સાહેબ આભાર માનતાં પ્રસંગા પાત્રનર્મની અનાદિતા સિદ્ધ કરી આપી હતી, ી ભર્મમાં પૂર્વે થઇ ગયેલા રાળ, મહારાન, મંત્રીઓ અને ગ્રેડ શાહુકારાનું મરણ કરાવ્યુ હતું. પ્રાંતે શ્રીમંત સાહેબને તેમજ યુવરાજ સિંહરાવે પ્રદર્શન ખોલવા વિગેરેમાં લીધેલી તસ્દી વિગેરે માટે તેમને કાન્ફરન્સ તરફથી દીક્ષાનની ભરેલા ઉપકાર માન્ય હો.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદ સી, અસદ્ર પારે કીત માલી બાત સરકારને તેમજ આખી ઝુબાને ખુશી કરી હતી.
બાદ ની. ગુલાબચંદ દોને આ કેન્દ્રરન્સના ઉત્પાદક તરીકે શ્રીમંત સાખો ઓળખાવવામાં આવ્યા હતા. આમતે પણ તેમના વક્તાપણાની તારીફ કરી તેમણે ન્યવાદ આપ્યો તે.
ત્યારબાદ રાકટ કમીટી નીમવાની દરખાસ્ત પ્રમુખ સામે
For Private And Personal Use Only